Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९०
आचाराङ्गसूत्रे अस्मिन् अन्थिभेदे मनःक्षोभपरिश्रमादिविघ्नाः भवन्ति । यथा विद्यासाधकस्य विद्याधिष्ठातृदेवताकृतोपसर्गर्भनःक्षोभो भवति, यथा घोरमहासमरगतसुभटस्य दुर्धर्षबहुतरशत्रुगणपराजयकरणात्परिश्रमो भवति, यथा च महासमुद्रादिभ्यो नौकादितारणे नाविकस्य परिश्रमो भवति तथा प्रचुरदुर्जयकर्मशत्रसंघातपराजये परिश्रमोऽतिशयेन जायते। वज्राश्मवदुभेद्योऽयं कर्मग्रन्थिः। अपूर्वकरणवज्रसूच्याश्रयमन्तरेणास्य भेदो दुष्करः।
अपूर्वकरणवज्रसूच्या सकृद् ग्रन्थिभेदे कृते सति लब्धविशुद्धतमश्रद्धा
प्रन्थिभेदन करने में मानसिक क्षोभ तथा परिश्रम आदि अनेक विन्न उपस्थित होते हैं। जैसे विद्या की साधना करने वाले को विद्या की अधिष्ठात्री देवता के द्वारा किये जाने वाले विघ्नों से मन में क्षोभ होता है, और घनघोर महायुद्ध में गये हुए योद्धा को बहु-संख्यक और दुर्जय शत्रुओं के दल पर विजय प्राप्त करने में परिश्रम करना पडता है, अथवा जैसे किसी महासमुद्र से जहाज वगैरह को पार लगाने में नाविक को परिश्रम करना पडता है, उसी प्रकार बहुत-से दुर्जय कर्मशत्रुओं के दल को पराजित करने में अत्यन्त परिश्रम करना पडता है । यह कर्मग्रन्थि वज्र की तरह बडी कठिनाई से भेदी जाती है । अपूर्वकरणरूपी वज्र की सुई का सहारा लिये विना उस का भेदन होना अशक्य है।
अपूर्वकरण की वज्रमय सुई से एक वार कर्मग्रन्थि का भेदन हो जाने पर
ગ્રંથિભેદન કરવામાં માનસિક ક્ષેભ તથા પરિશ્રમ આદિ અનેક વિદન ઉપસ્થિત થાય છે. જેમાં વિદ્યાની સાધના કરવાવાળાને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવતા દ્વારા થવાવાળા વિદથી મનમાં ક્ષોભ થાય છે, અને ઘનઘોર મહાયુદ્ધમાં ગયેલા ચોધાને ઘણીજ સંખ્યાવાળા અને દુર્જય શત્રુઓના દળ ઉપર વિજય મેળવવામાં જેમ પરિશ્રમ કરે પડે છે. અથવા–જેવી રીતે કેઈ મહાસમુદ્રમાંથી વહાણ વગેરેને પાર લઈ જવામાં નાવિકેને પરિશ્રમ કરવું પડે છે. એ પ્રમાણે બહુજ દુજે કર્મશત્રુઓના દળને પરાજ્ય કરવામાં અત્યન્ત પરિશ્રમ કરે પડે છે.
मा भाथि नवी मनिताथी ही शाय छे. अपूर्वकरण ३थी વજાની સેયની સહાય લીધા વિના તેનું ભેદન થવું અશક્ય છે.
अपूर्वकरणनी भय सायथी मेपार भययितुं बहन थs rqn पछी
શ્રી આચારાંગ સૂત્ર : ૧