Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
४९६
आचारासत्रे कारणत्वाच श्रद्धां न परित्यजेत् । यथा-कथञ्चित्माप्तस्यापि संयमस्य श्रद्धापूर्वकरक्षणे यावज्जीवं सावधानो भवेदिति सूत्राशयः ॥ सू० २ ॥
शिष्यश्रद्धादृढीकरणाय 'परिशीलितमार्गोऽनुगम्यते' इति लोकरीत्या पूर्वमहापुरुषाचरितोऽयं मार्गः' इत्याशयेन कथयति
- यद्वा पूर्वमहापुरुषतीर्थङ्कर-गणधरादिभिरप्याचरितोऽयं मार्गः' इति प्रदर्शनाय शिष्यचेतसि श्रद्धातिरेको यथा स्यात्तथा सूत्रकारः स्वयमाह-'पणया' इत्यादि।
॥ मूलम् ॥ पणया वीरा महावीहिं ।। मू० ३॥
॥छाया ॥ प्रणता वीरा महावीथिम् ॥ सू० ३॥ श्रद्धा का त्याग नहीं करना चाहिए, आशय यह है कि-बडी कठिनाई से प्राप्त होने वाले संयम की श्रद्धापूर्वक रक्षा करने में जीवनभर सावधान रहना चाहिए ।।सू. २॥
'चले मार्ग पर चला जाता है। इस लोकव्यवहार के अनुसार शिष्य की श्रद्धा मजबूत करनेके लिए यह मार्ग पूर्वकालीन महापुरुषों द्वारा आचरित है। इस आशयसे कहते हैं
अथवा-'पूर्वकाल के तिर्थङ्कर गणधर आदिने भी इसी मार्ग का अवलम्बन किया है' यह बतलाते हुए शिष्य के चित्त की श्रद्धा बढाने के लिए कहते हैं:'पणया' इत्यादि ।
मलार्थ-वीर पुरुष महामार्ग को प्राप्त हुए ॥ सू. ३ ॥ શ્રદ્ધાને ત્યાગ કર જોઈએ નહિ; આશય એ છે કે મહાન કઠિનાઈથી પ્રાપ્ત થવાવાળા સંયમની શ્રદ્ધાપૂર્વક રક્ષા કરવામાં જીવનના છેલ્લા રક્ષણ સુધી સાવધાન २ नसे. (सू. २)
ચાલતા માર્ગ પર ચલાવાય છે.” આ લોકવ્યવહાર પ્રમાણે શિષ્યની શ્રદ્ધા મજબૂત કરવા માટે-“આ માર્ગ પૂર્વકાલીન મહાપુરૂષોએ આચરણ કરેલ છે. આ माशयथा ४ छ
અથવા પૂર્વ કાલના તીર્થકર ગણધર આદિ સૌએ આ માર્ગનું અવલમ્બન (આશ્રય) કર્યું. એ બતાવવા માટે શિષ્યના ચિત્તની શ્રદ્ધાને વધારવા માટે કહે છે – 'पणया' त्याहि.
મૂલાઈ–વીર પુરૂષ મહામાર્ગને પ્રાપ્ત થયા-(વીર પુરૂષે મહામાર્ગને प्रान्त ज्यो.) (सू. 3)
શ્રી આચારાંગ સૂત્ર : ૧