Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १. उ.३ सू. २ श्रद्धास्वरूपम् ४८३ तथाऽत्रापि अनिवृत्तिकरणरूपः परिणामो निसर्गः सम्यक्त्वाकारेण वर्तते पूर्वावस्थामपनुद्यावस्थान्तरमाप्तिः परिणामः, परिणामि जीवद्रव्यं तु ध्रुवमेव । परिणामोऽप्यत्र वैस्रसिक एव, अभ्रेन्द्रधनुरादिवदिति परिणामः स्वभाव इति वाच्यम् ।
ननु श्रद्धा निसर्गतः कथमुत्पद्यते ? उच्यते-कर्मणोऽनादित्वात्पूर्वकर्मोदयेन यद्यदन्यत्कर्म ज्ञानावरणीयादिकं स्वेनैव कृतं तदपि काणशरीरेण सहैव बध्यते कर्मत्वादिदानींतनकर्मवत् । एवंविधपूर्वगृहीतकर्मणः फलमुपभुजानस्य भव्यजीवस्य ज्ञानदर्शनोपयोगस्वभावतयाऽनादिमिथ्यादृष्टेरपि तादृशभवस्थितिभेद नहीं देखा जाता । जैसे परिणमन, अनेक प्रकार का होने पर भी परिणामी-अन्वयिद्रव्य एक होने से उस में सर्वथा भेद नहीं होता । उसी प्रकार यहाँ अनिवृत्तिकरणरूप परिणाम निसर्गसम्यक्त्व के रूप में परिणत हो जाता है-उसकी पूर्व-अवस्था मिटकर नवीन अवस्था उत्पन्न हो जाती है, फिर भी परिणामी-जीवद्रव्य-ज्यों का त्यों ध्रुव बना रहता है । परिणाम भी यहाँ वैस्रसिक (स्वाभाविक ) लेना चाहिए, मेध तथा इन्द्रधनुष की तरह, अत एव परिणाम का अर्थ-स्वभाव है।
शङ्का--श्रद्धा, स्वभाव (निसर्ग) से किस प्रकार उत्पन्न होती हैं ।
समाधान--अनादि काल से लगे हुए पूर्वकर्मों के उदय से ज्ञानावरणीय आदि जो-जो कर्म जीवने किये हैं, वे सब कार्मण शरीर के साथ ही बँधते हैं, क्योंकि वे कर्म हैं, वर्तमानकालीन कर्मों के समान । इस प्रकार के पहेले ग्रहण किये हुए कर्मों का फल भोगते हुए भव्य जीव ज्ञानदर्शनरूप उपयोगस्वभाववाला होने के कारण વાળામાં કેઈ સર્વથા ભેદ જોવામાં આવતું નથી જેમ-પરિણમન અનેક પ્રકારનાં હોવા છતાંય પણ પરિણામી-અન્વયિદ્રવ્ય એક હેવાથી તેમાં સર્વથા ભેદ થતો નથી, તે પ્રમાણે અહિં અનિવૃત્તિકરણરૂપ પરિણામ નિસર્ગસમ્યકત્વના રૂપમાં પરિણત થઈ જાય છે-તેની પૂર્વ અવસ્થા મટીને નવીન અવસ્થા ઉત્પન્ન થઈ જાય છે, પણ પરિણામી
पद्रव्य-रम छ तम ध्रुव मनी २७ छे. परिणाम ५९४ मडिं वैनसिक (स्वाभावि:) લેવું જોઈએ, મેઘ તથા ઈન્દ્રધનુષની માફક. એ પ્રમાણે પરિણામનો અર્થ સ્વભાવ છે.
શંકા-શ્રદ્ધા સ્વભાવ નિસર્ગથી કયા પ્રકારે ઉત્પન્ન થાય છે?
સમાધાન-અનાદિ કાળથી લાગેલાં પૂર્વ કર્મોના ઉદયથી જ્ઞાનાવરણીય આદિ જે-જે કર્મ જીવે કર્યા છે, તે સર્વ કામણ શરીરની સાથેજ બંધાય છે કેમકે તે કર્મ છે, વર્તમાનકાલીન કર્મોની સમાન. આ પ્રકારનાં પહેલાં ગ્રહણ કરેલા કર્મોનું ફલ ભગવતે
શ્રી આચારાંગ સૂત્ર : ૧