Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ. २ मू. २ पृथिवीकायजीवपरिमाणम् ४३९
ये पृथिवीकायहिंसायां लज्जमानास्ते-अनगाराः, ये तु तत्र प्रवृत्तास्ते द्रव्यलिङ्गिनः, इति बोधयितुमाह-'लज्जमाणाः' इत्यादि।
एके अन्ये, लज्जमानाः पृथिवीकायस्यारम्मे परमकरुणया द्रवितहृदयतया संकोचमापद्यमानाः पृथक् केचित् प्रत्यक्षज्ञानिनोऽवधि-मनःपर्यय-केवलिनः, केचित् परोक्षज्ञानिनो भावितात्मानोऽनगाराः सन्ति, इति, पृथक्-पश्य ।
इमे सूक्ष्मवादरपृथिवीकायारम्भकरणे भीतास्वस्ता उद्विग्नास्त्रिकरणत्रियोगैः पृथिवीकायारम्भपस्त्यिागिनो विद्यन्ते तानवलोकयेत्यर्थः।।
एके पुनः अन्ये तु-'वयमगाराः साधवः स्मः' इति साभिमानं प्रवदमानाः 'वयमेव पृथिवीकायजीवरक्षणपराः महाव्रतधारिणः' इति व्यर्थ
जो पुरुष पथिवीकाय की हिंसा से विरत होते हैं, वेही अनगार हैं । जो उस हिंसा में प्रवृत्त हैं, वे द्रव्यलिंगी हैं। यह बतलाने के लिए कहते हैं-'लज्जमाणा' इत्यादि ।
कोई-कोई पुरुष पथिवीकाय के आरम्भ में अत्यन्त करुणाशील होने के कारण, द्रवित हृदय वाले होने से, संकोच-वृत्ति करते हैं, उन में से कोई-कोई प्रत्यक्षज्ञानी अर्थात् अवधिज्ञानी, मनःपर्ययज्ञानी और केवलज्ञानी, तथा कोई परोक्षज्ञानी भावितात्मा अनगार हैं, इस प्रकार पृथक्-पृथक्भाव से देखो । अर्थात् उन पुरुषों को देखो जो सूक्ष्म और बादर पृथ्वीकाय का आरम्भ करने में लज्जा करते हैं, त्रस्त होते हैं, और तीनकरण, तीनयोग से पृथिवीकाय के आरम्भ के त्यागी हैं।
और कोई-कोई 'हम साधु हैं। ऐसा अभिमान के साथ कहते हुए 'हम ही पृथिवीकाय की रक्षा में तत्पर हैं और महाव्रतधारी हैं। इस प्रकार वृथा प्रलाप
જે પુરૂષ પૃથિવીકાયની હિંસાથી વિરત-નિવૃત્ત થાય છે તેજ અણગાર છે. મુનિ छ.२ हिंसामा प्रवृत्त छे ते द्रव्यक्षिी छ. ते मतावा भाटे ४ -'लज्जमाणा' त्याहि.
કઈ-કઈ પુરૂષ પૃથિવીકાયના આરંભમાં અત્યન્ત કરૂણાશીલ હોવાના કારણે દ્રવિત હૃદયવાળા હોવાથી સંકેચ-વૃત્તિ કરે છે. તેમાંથી કઈ-કઈ પ્રત્યક્ષજ્ઞાની અર્થાત્ અવધિજ્ઞાની, મન:પર્યયજ્ઞાની અને કેવલજ્ઞાની અને કઈ પક્ષજ્ઞાની ભાવિતાત્મા અણગાર છે. પૃથક્ર પૃથભાવથી જુઓ, અર્થાત્ તે પુરૂષને જુઓ કે જે સૂમ અને બાદર પૃથ્વીકાયને આરંભ કરવામાં લજજા કરે છે–શરમાય છે–ત્રાસ પામે છે. અને ત્રણ કરણ ત્રણ યુગથી પૃથ્વીકાયના આરંભના ત્યાગી છે.
અને કઈ-કઈ “અમે સાધુ છીએ” એવા અભિમાનની સાથે કહે છે કે અમે પણ પૃથ્વીકાયની રક્ષામાં તત્પર છીએ, અને મહાવ્રતધારી છીએ.” આ પ્રમાણે વૃથા
શ્રી આચારાંગ સૂત્ર : ૧