Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५२
आचाराङ्गमुत्रे ग्रन्थरूपत्वम्, एवमग्रेऽपि बोध्यम् । तथा - एष एव पृथिवीसमारम्भः मोह :- विपर्यासः, विपरीतज्ञानरूपः । तथा - एष एव मारः = मरणम् निगोदादिमरणरूपः । तथा - एष खलु नरकः =नारकजीवानां दशविधयातनास्थानम् । इत्यर्थम् एतदर्थं कर्मबन्ध - मोह - मरण - नरकरूपं घोरं दुःखफलं प्राप्य पुनः पुनरेतदर्थमेव लोक:- अज्ञानवशवर्ती जीवः गृद्ध: लिप्सुरस्ति । यद्वा गृद्धः = विषयभोगासक्तः लोकः संसारी जीवः इत्यर्थ = एतदर्थमेव - कर्मबन्धमोहमरणनरकार्थमेव प्रवर्तते ।
यद्यपि - विषयभोगासक्तो लोकः शरीरादिपरिपोषणार्थं परिवन्दनमाननपूजनार्थ जातिमरणमोचनार्थं दुःखप्रतिघातार्थं च पृथिवीशस्त्रसमारम्भं करोति आशय यह है कि आरंभ - ग्रन्थ (बंध) का कारण होने से ग्रन्थ कहा गया है । इसी प्रकार का उपचार आगे के कथन में भी समझ लेना चाहिए ।
यह पृथिवीकायसमारंभ मोह अर्थात् विपर्यास है- विपरीत ज्ञानरूप है, तथा यही आरम्भ, निगोद आदि मरणरूप है । तथा यही आरंभ नरक है अर्थात् नारकी जीवों के लिए दश प्रकार की क्षेत्र वेदनाओं का स्थान है । इस समारंभ के कारण कर्मबंध, मोह, मरण एवं नरकरूप घोर दुःखमय फल प्राप्तकर के भी अज्ञानी लोग बार-बार इसी की इच्छा करते हैं । अथवा संसारी जीव विषयभोगों में आखक्त होता है अर्थात् कर्मबन्ध, मोह, मरण और नरक के लिए ही अज्ञानी जीव प्रवृत्ति करते हैं ।
विषयभोगों में आसक्त जीव यद्यपि शरीर आदि को पुष्ट करने के लिए परिवन्दन, मानन और पूजन के लिए, जन्म मरण से मुक्त होने के लिए, दु.ख का આરંભ–ગ્રંથ (બંધ)નું કારણ હોવાથી ગ્રન્થ કહ્યો છે, આ પ્રમાણેને ઉપચાર આગળના કથનમાં પણ સમજી લેવા જોઇએ.
આ પૃથ્વીકાય–સમારંભ માહ અર્થાત્ વિપર્યાસ છે, વિપરીતજ્ઞાનરૂપ છે, તથા એ આરંભ નિગેાદ આદિ મરણરૂપ છે. તથા એ આરંભ નરક છે. અર્થાત્ નારકીના જીવા માટે દસ પ્રકારની ક્ષેત્ર વેદનાઓનું સ્થાન છે. આ સમારભના કારણે કબંધ, મેહ, મરણુ અને નરકરૂપ ઘેર દુઃખમય લ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લેક વારવાર તેની ઇચ્છા કરે છે. અથવા સંસારી જીવ વિષયલેાગેામાં આસક્ત થાય છે, અર્થાત્ કમ બંધ, માહ, મરણુ અને નરકના માટેજ અજ્ઞાની જીવ તેમાં પ્રવૃત્તિ કરે છે.
વિષયભાગોમાં આસક્ત જીવ હજી પણુ શરીર આદિને પુષ્ટ કરવા માટે પરિવ’જૈન, માનન, અને પૂજનને માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે દુઃખના નાશ કરવા માટે,
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧