Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
3३३
(३)
आचारचिन्तामणि-टीका अध्य.१. उ१. सू.५. कर्मवादिम० (२) दर्शनस्य (सामान्यबोधस्य) आवरकं कर्म दर्शनावरणीयम् ।
सुखदुःखानुभवजनकं कर्म वेदनीयम् । (४) मदिरावन्मोहजनकं कर्म मोहनीयम् । (५) भवधारणकारणं कम आयुष्कम् । (६) विशिष्टगतिजात्यादिप्राप्तिकारणं कर्म नाम । (७) उत्कर्षापकर्षप्राप्तिकारणं कर्म गोत्रम् । (८) दानलाभादिविघातकं कर्म अन्तरायः ।
मूलरूपः कर्मणः स्वभावोऽष्टविध इति मूलप्रकृतिरष्टविधा संक्षेपतः कथिता। अष्टानां मूलप्रकृतीनां प्रत्येकमवान्तरभेद एवोत्तरप्रकृतिः। सा च
(२) दर्शन अर्थात् सामान्य बोधको आच्छादित करने वाला कर्म दर्शनावरण है।
(३) सुख-दुःखका वेदन कराने वाला कर्म वेदनीय कहलाता है। (४) मदिरा के समान मोह उत्पन्न करने वाला कर्म मोहनीय कहलाता है । (५) भवधारणा का कारण कर्म आयुष्क कहलाता है । (६) विशेष प्रकार की गति, जाति आदि की प्राप्ति का कारण नामकर्म है । (७) उत्कर्ष और अपकर्ष की प्राप्ति का कारण गोत्रकर्म कहलाता है । (८) दान लाभ आदि में विघ्न डालने वाला अन्तराय कर्म कहलाता है ।
कर्म का मूल स्वभाव आठ प्रकार का ही है, अतः आठ प्रकृतियों का संक्षिप्त कथन किया गया है, इन आठ प्रकृतियों के अवान्तर भेदों को उत्तर-प्रकृति कहते हैं।
(૨) દર્શન અર્થાત્ સામાન્ય બેધને જે આચ્છાદિત કરવાવાળું કર્મ તે દશનાવરણ છે. (3) सुम-दु:मनु वहन ४२११वाणु ४ ते वहनीय वाय छे. (૪) મદિરાના સમાન મહ ઉસન્ન કરાવવાવાળું કર્મ તે મેહનીય કહેવાય છે. (૫) ભવ-ધારણ કરવાનું છે કારણ કર્મ તે આયુષ્ય કહેવાય છે. (૬) વિશેષ પ્રકારની ગતિ-જાતિ આદિની પ્રાપ્તિનું કારણ તે નામકર્મ કહેવાય છે. (૭) ઉત્કર્ષ અને અપકર્ષની પ્રાપ્તિનું કારણ તે ગોત્રકર્મ કહેવાય છે. (૮) દાન-લાભ આદિમાં વિદન નાખવાવાળું તે અન્તરાય કર્મ કહેવાય છે.
કર્મને મૂળ સ્વભાવ આઠ પ્રકાર છે. તેથી આઠ પ્રકૃતિનું સંક્ષિપ્તમાં કથન કર્યો છે. એ આઠ પ્રકૃતિઓના અવાંતર ભેદને ઉત્તરપ્રકૃતિ કહે છે. જીજ્ઞાસુ પુરૂને
શ્રી આચારાંગ સૂત્ર : ૧