Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१२
आचारागसूत्रे टीका-'अस्य' इति अस्य प्रत्यक्षमनुभूयमानस्य बारितरङ्गवच्चञ्चलतरस्य, सन्ध्यारागवत्त्वरितभारस्य जीवितस्य जीवनस्य चिरसुखार्थमपरिज्ञातकर्मा जीवः कर्मबन्धहेतुभूतेषु क्रियाविशेषेषु प्रवर्तते । यथा-जीवनार्थ लावकतित्तिरादिपक्षिणाम् , अजमेषमृगमृगराजादिपशूनां वधरूपयोरकर्मसमाचरणम् । तथा-परिवन्दनमानन-पूजनाय, तत्र-परिवन्दनं प्रशंसा, तदर्थ, यथा-स्वख्यातिप्राप्त्यर्थं सापराधनिरपराध-माणिनां हिंसनम् । माननम् अभ्युत्थानासनदानादिरूपः सत्कारः, स्वाज्ञास्वीकारो वा, तदर्थम् , यथा-माननार्थ परेषां हिंसनादिकरणम् । पूजनम्-रत्नवस्त्रादिपुरस्कारः, प्रतिमादीनां पूजाप्रतिष्ठादि च, तदर्थ, प्राण्युपमर्दनरूपहिंसादिसावध
टीकार्थ-प्रत्यक्ष अनुभव किये जाने वाले, जलकी तरङ्ग के समान अतिशय चंचल, सन्ध्या की लालिमा के समान भङ्गुर-जीवन के चिरकालीन सुख के लिए अपरिज्ञातकर्मा जीव कर्मबन्ध की कारणभूत क्रियाओं में प्रवृत्त होता है। जैसे-जीवित रहने के लिए; लावा, तीतर आदि पक्षियों का और बकरा, मेढा, हिरन एवं सिंह आदि पशुओं का वधरूप घोर पापकर्म का आचरण करना ।
तथा परिवन्दन, मानन और पूजन के लिए जीव पापकर्म करता है। 'परिवन्दन' का अर्थ है प्रशंसा । प्रशंसा के लिए सापराध और निरपराध प्राणियों का धात किया जाता है । उठकर खडा होना, आसन देना आदि सत्कार, अथवा अपनी आज्ञा स्वीकार कराना 'मानन' कहलाता है, इस के लिए भी दूसरों की हिंसा की जाती है । रत्नों और वस्त्रों आदि का पुरस्कार 'पूजन' कहलाता है, और प्रतिमा आदि की पूजा
ટીકાથ–પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવેલા જલના તરંગેની સમાન અતિશય ચંચલ, સંધ્યાની લાલાશ (રાતાપણા)ની સમાન ભંગુર જીવનના લાંબા સમયના સુખ માટે અપરિગ્નાતકર્મા જીવ કર્મબંધની કારણભૂત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. જેવી રીતે જીવિત રહેવા માટે લાવા તેતર, આદિ પક્ષીઓના અને બકરા, ઘેટા, હરણ એ પ્રમાણે સિંહ આદિ પશુઓના વધરૂપ ઘેર પાપકર્મનું આચરણ કરવું
તથા પરિવન્દન, માન અને પૂજન માટે પણ જીવ પાપ કર્મ કરે છે. “પરિવંદનને અર્થ છેઃ-પ્રશંસા, પ્રશંસા માટે અપરાધવાળા અને અપરાધ વિનાના પ્રાણીઓને ઘાત કરવામાં આવે છે. ઉઠીને ઉભા થઈ જવું. આસન આપવું આદિ સત્કાર અથવા પિતાની આજ્ઞા સ્વીકાર કરાવવી તે “માનન' કહેવાય છે, તે માટે પણ બીજાની હિંસા કરવામાં આવે છે. રત્ન અને વસ્ત્રો આદિને પુરસ્કાર તે પૂજન કહેવાય છે, અને પ્રતિમા
શ્રી આચારાંગ સૂત્ર : ૧