Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३०
आचाराङ्गसूत्रे
पृथिव्याः काठिन्ये सत्यपि वृद्धयादिकं प्रत्यक्षं दृश्यते तस्मात्तस्याः सचेतनत्वम् ।
अथ च विद्रुमाद्यात्मिका पृथिवी सचित्ता, छेदादौ तत्सजातीयधातृत्पत्तिदर्शनात्, अर्शोऽङ्कुरवत् । तद्याथा - अर्शसोऽङ्कुरे छिन्नेऽपि पुनस्तत्समान एवाङ्करः प्रादुर्भवति, एवं विद्रुमशिलाद्यात्मिकायाः पृथिव्याः खन्यादौ छेदेऽपि तत्सजातीयधातुभिस्तद्रिक्तभागः परिपूर्यते, तस्मात् सिद्धं पृथिव्याः सचित्तत्वम् ।
किश्च - यथा सास्नाविषाणाद्यवयवसंघातानां गोमहिष्यादिशरीराणां छिन्नभिन्नो-त्क्षिप्त - स्पृष्ट-दृष्ट-द्रव्यत्वेन जीवशरीरत्वं तथैव पृथिव्यादीनां प्रत्यक्षदृष्टं
आदिरूप पृथ्वी में, कठिनता होने पर वृद्धि आदि प्रत्यक्ष दिखाई देता है । इस कारण पृथिवी सचित्त है ।
अथवा-मूँगा आदि पृथ्वी सचित्त है, क्यों कि उसका छेदन होने पर वहां उसी की सजातीय धातु उत्पन्न होती है, अर्श ( मस्सा) के अंकुर के समान, जैसे अर्श के अंकुर एकवार काट देने पर भी फिर वहाँ उसी जाति के अंकुर उत्पन्न हो जाते हैं, उसी प्रकार मूंगा - शिला आदि रूप पृथिवी का खान आदि में छेदन कर देने पर भी उसी की सजातीय धातुओं से यह खाली स्थान भर जाता है, अतः पृथिवी की सचित्तता सिद्ध हुई ।
और भी लीजिए - जैसे सास्ना ( गायके गले में लटकने वाली चमडी) सीग आदि अवयवों का समुदायरूप गाय, भैंस आदि के शरीर छिन्न भिन्न, उत्क्षिप्त, स्पष्ट, दृष्ट और द्रव्यत्व के कारण जीव के शरीर हैं, इसी प्रकार पृथिवी आदि में प्रत्यक्ष से
પ્રમાણે મૂગા (પરવાળાં) શિલા આદિ રૂપ પૃથ્વીમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ આદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે, આ કારણથી પૃથ્વી સચિત્ત છે.
अथवा—भूगा (परवाजा) आदि पृथ्वी सचित्त छे. प्रेम-तेनुं छेन थवाथी त्यां तेनी सलतीय धातु, उत्पन्न थाय छे, अर्श (भस्सा ) ना अंकुर प्रमाणे, प्रेम અર્જુના અંકુર એકવાર કાપી નાંખવા છતાંય પણ કરીથી ત્યાં તે જાતિના અંકુર ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે ગા—શિલા આદિરૂપ પૃથ્વિનું ખાણુ આદિમાં છેદન કરી દેવા છતાંય પણ તેની સજાતીય ધાતુઓથી તે ખાલી સ્થાન ભરાઈ જાય છે, તે કારણથી પૃથ્વીની સચિત્તતા સિદ્ધ થઈ.
ખીજું પણ પ્રમાણુ લઈએ, જેમ સાસ્ના (ગાયના ગળામાં લટકવાવાળી ચામડી) સીંગ આદિ અવયવાના સમુદાયરૂપ–ગાય, ભેંસ આદિના શરીર છિન્ન, ભિન્ન, ઉક્ષિપ્ત, પ્રુષ્ટ, દૃષ્ટ, અને દ્રવ્યત્વના કારણથી જીવનું શરીર છે, તે પ્રમાણે પૃથ્વી આદિમાં પ્રત્યક્ષ
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧