Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७२
आचाराङ्गसूत्रे प्रमाणया गच्छति, तदाऽऽयुष्यकर्मणैवात्पत्तिस्थानं प्रामोति । तत्रानुपुर्वीनाम्नः कश्चिदुपयोगो न भवति । वक्रगत्या पुनः प्रवृत्तः कूपर- (वक्राकाररथावयव)लागल-गोमूत्रिकालक्षणया द्वित्रिचतुःसमयमानया वक्रारम्भकाले पुरस्कृतमायुरादत्ते, तदैव चानुपूर्वीनामाप्युदेति ।
ननु च यथैव ऋज्व्यां गतौ विनाऽऽनुपूर्वीनामकर्मणा गति प्रामोति, तद्वद् वक्रगत्यामपि कस्मान्न ? इति चेत्, उच्यते-ऋज्व्यां -पूर्वायुष्कर्मव्यापारेणैय गच्छति, यत्र तत् पूर्वायुष्कर्म क्षीणं, तत्र तस्याध्वयष्टिस्थानीयस्यानुपूर्वीनामकर्मण उदयो भवति । गति से जाता है तब आयु कर्म के द्वारा ही उत्पत्तिस्थान को प्राप्त कर लेता है, वहां आनुपूर्वांनामकर्म का कोई उपयोग नहीं होता । जब जीव कूपर (रथ का टेढा अवयव ) हल या गोमूत्रिका सरीखी और दो तीन या चार समयवाली वक्र गति से जाता है तब मोडके आरम्भ-समय में आगे की आयु ग्रहण करता है, उसी समय आनुपूर्वी कर्मका उदय होता है ।
शङ्का-जैसे सरलगति में आनुपूर्वीकर्म के विना ही गति प्राप्त करता है, उसी प्रकार वक्र गति में भी क्यों नहीं गति करता है।
समाधान-सरल गति में पहले के आयुकर्म के व्यापार से ही जीव गति करता है । जहाँ वह आयु क्षीण हो जाती है वहा मार्गयष्टि के समान आनुपूर्वीनामकर्म का उदय होता है।
જાય છે, ત્યારે આયુકર્મ દ્વારાજ ઉત્પતિ સ્થાનને પ્રાપ્ત કરી લે છે. ત્યાં આનુપૂવી નામકમને કાંઈ ઉપયોગ થતું નથી. જ્યારે જીવ કૂપર (રથને વાંકે એક ભાગ) હલ અથવા ગોમૂત્રિકા સરખી અને બે, ત્રણ અથવા ચાર સમયવાળી વક્રગતિથી જાય છે ત્યારે વળવાના આરંભ સમયમાં આગળની આયુ ગ્રહણ કરે છે તે સમય આનુપૂવી કમને ઉદય થાય છે.
શંકા–જેમ સરલગતિમાં આનુપૂવકમ વિનાજ ગતિ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે વક્રગતિમાં ગતિ શા માટે કરતા નથી?
સમાધાન–સરલગતિમાં પ્રથમના આયુકર્મના વ્યાપારથીજ જીવ ગતિ કરે છે. જ્યાં તે આયુ ક્ષીણ થઈ જાય છે ત્યાં માર્ગષ્ટિ-માર્ગની લાકડી-ના સમાન આનુપૂવી નામકમને ઉદય થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧