Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ .५. कर्मवादिम० वा स्वभावः ? अथवा (३) स्वभावः कोऽपि वस्तुधर्मः ? । इति विकल्पत्रयगतदोषाणां कथनं पूर्व कृतमासीदतो विरम्यते, तस्मात् पुण्यपापे कर्मणी पौद्गलिके विद्येते, इत्यवश्यं स्वीकरणीयम् ।
पुण्यपापसद्भावे युक्तीस्तावत् प्रदर्शयामः
पुण्यपापे द्वे अपि भिन्ने स्वतन्त्र स्तः, तत्कार्यभूतयोः सुखदुःखयोयौंगपद्येनानुभवाभावात्, अतोऽनेनैव भिन्नकार्यदर्शनेन तत्कारणभूतयोः पुण्यपापयोभिन्नताऽनुमीयते। जीवकर्मणोः परिणामरूपे पुण्यपापे कारणतः कार्यतश्चानुमीयते ।
दानादिक्रियाणां हिंसादिक्रियाणां च कारणरूपत्वात् तत्कार्यरूपपुण्यवस्तु का धर्म है ?, इन तीनों विकल्पों में आने वाले दोषों का कथन पहले किया जा चुका है, अत एव यहाँ पुनरुक्ति नहीं की जाती । अत एव पुण्य और पाप को पौद्गलिक कर्म ही स्वीकार करना चाहिए.।
__पुण्य और पाप के सद्भाव में युक्तियाँ दिखलाते हैं____पुण्य और पाप दोनों भिन्न और स्वतन्त्र हैं, क्यों कि उनका फल सुख और दुःख एक साथ नहीं भोगा जाता । कार्य की यह भिन्नता देखने से उनके कारणभूत पुण्य और पाप की भिन्नता का अनुमान होता है । जीव और कर्म के परिणामरूप पुण्य और पाप का अनुमान कारण से और कार्य से होता है ।
दानादि क्रियाए और हिंसा आदि क्रियाएँ कारण हैं, अत एव उनका कार्य વસ્તુને ધર્મ છે. આ ત્રણેય વિકલ્પમાં આવવાવાળા દેનું કથન પ્રથમ કહી ચૂક્યા છીએ, એટલા કારણથી અહિં પુનરૂક્તિ કરતા નથી. એ માટે પુણ્ય અને પાપને પૌગલિક કર્મજ સ્વીકાર કરે જોઈએ. - પુષ્ય અને પાપના ભાવમાં યુક્તિઓ બતાવે છે –
પુણ્ય અને પાપ બને જૂદા અને સ્વતંત્ર છે, કારણ કે તેનું ફળ સુખ અને દુઃખ એક સાથે ભોગવવામાં આવતું નથી. કાર્યની આ ભિન્નતા જેવાથી તેના કારણભૂત પુણ્ય અને પાપની ભિન્નતાનું અનુમાન થાય છે. જીવ અને કર્મના પરિણામરૂપ પુણ્ય અને પાપનું અનુમાન કારણથી અને કાર્યથી થાય છે.
દાન આદિ ક્રિયાઓ અને હિંસા આદિ ક્રિયાઓ કારણ છે, તે માટે તેનું કાર્ય प्र. आ-४४
શ્રી આચારાંગ સૂત્ર : ૧