Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि टीका अध्य. १ उ.१ सू. ५ कर्मवादिप्र० योग्यताया अभावादशक्यानुष्ठानत्वादिति मन्तव्यम् ।
वीर्यान्तरायपकृतिरपि सर्व वीर्य न हन्तीति देशघातिन्येव । तथाहिसूक्ष्मनिगोदजीवात् प्रभृति आक्षीणमोहनीयजीवं वीर्यान्तरायस्य क्षयोपशमविशेषाद् वीर्य कस्यचिदल्पं, कस्यचिद् बहु, कस्यचिद् बहुतरं, कस्यचिद् बहुतम भवति, वीर्यान्तरायकर्मणोऽभ्युदये सूक्ष्मनिगोदस्यापि आहारपरिणमनकर्मदलिकग्रहणगत्यन्तरगमनादिकं विद्यते । एतच्च वीर्य विना न संभवति । तस्माद्देशत एव वीर्य वीर्यान्तरायप्रकृत्या हन्यते, न तु सर्वतः। यदि पुनरियं सर्वघातिनी
ग्रहण और धारण करने की योग्यता न होने के कारण अशक्यानुष्ठान से समझना चाहिए।
वीर्यान्तराय प्रकृति भी समस्त वीर्य का घात नहीं करती अतः देशघाती है । सूक्ष्म निगोदिया जीव से लेकर क्षीणमोह-गुणस्थान पर्यन्त के जीवों में वीर्यान्तराय के क्षयोपशम से किसी जीव में अल्प वीर्य (शक्ति) होता है, किसी में बहुत वीर्य होता है, किसी में बहुत अधिक वीर्य होता है और किसी में अत्यन्त अधिक वीर्य होता है। वीर्यान्तराय कर्मका उदय होने पर भी सूक्ष्म निगोद का जीव आहार का परिणमन करता है, कर्मदलियों को ग्रहण करता है और दूसरी गति में जाता है। ये सब कार्य वीर्य के विना नहीं हो सकते । इस से यह सिद्ध हुआ कि वीर्यान्तराय कर्म वीर्य को एकदेश से हो घात करता है, सर्वदेश से नहीं। अगर यह प्रकृति सर्वघाती मानी जाय तो जैसे सर्वघाती मिथ्यात्व के उदय में सम्यग्दर्शन लेशमात्र नहीं होता, और
ધારણ કરવાની યોગ્યતા નહિ હોવાના કારણે અશકયાનુષ્ઠાનથી સમજવું જોઈએ.
વીર્યન્તરાય પ્રકૃતિ પણ સમસ્ત વીર્યને ઘાત કરતી નથી, તેથી તે દેશઘાતી છે. સૂફમનિગેદના જીવથી લઈને ક્ષીણમેહગુણસ્થાન સુધીના જેમાં વિન્તરાયના ક્ષોપશમથી કઈ જીવમાં અલ્પવિર્ય (ડી શકિત) હેય છે, કેઈ જીવમાં બહુ વીર્ય હોય છે, કેઈ જીવમાં બહુજ અધિક વીર્ય હોય છે, અને કેઈમાં અત્યન્ત અધિક વીર્ય હોય છે. વિર્યાન્તરાય કમને ઉદય હોય ત્યારે પણ સૂક્ષ્મ નિગોદના જીવ આહારનું પરિણમન કરે છે, કમંદલિજેને ગ્રહણ કરે છે, અને બીજી ગતિમાં જાય છે. આ તમામ કાર્ય વીર્ય વિના થઈ શકે નહી, તેથી એ સિદ્ધ થયું કે – વિર્યાન્તરાય કમ વીર્યના એક દેશને જ ઘાત કરે છે, સર્વદેશને નહી. અથવા તે આ પ્રકૃતિને સર્વઘાતી માનવામાં આવે તો જેવી રીતે સર્વઘાતી મિથ્યાત્વના ઉદયમાં સમ્યફદર્શન લેશમાત્ર પણ હોય નહી, અને જેમ
શ્રી આચારાંગ સૂત્ર : ૧