Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५ लोकवादिप्र०
लोकवादिप्रकरणम्
२६९
यः पुनरेवंरूपमात्मानं सर्वथा विज्ञायात्मस्वरूपनिरूपणपरः स एव वस्तुतो लोकवादीत्याह--' लोकवादी' इति । लोक्यते सर्वज्ञैरिति लोकःषड्जीवनिकायरूपः । अत्र लोकशब्देन षड्जीवनिकायो गृह्यते, भगवताऽऽत्मज्ञानमेव पुरस्कृत्य लोकवादिप्रतिबोधनात् । यः षड्जीवनिकायरूपं लोकं विजानाति स एव लोकवादी = लोकस्वरूपकथनस्वभाववान्, न तु षड्जीवनिकायानभिज्ञ इत्यर्थः ।
षड्जीवनिकायरक्षणेनैवात्मस्वरूपं प्रकटीभवति । तश्च षड्जीव
लोकवादिप्रकरण
जो इस प्रकार आत्मा के स्वरूप को जान कर आत्मा के निरूपण में तत्पर होता है वही वास्तव में लोकवादी है ।
सर्वज्ञों द्वारा जो लोका जाय - अवलोकन किया जाय वह लोक है, अर्थात् षड्जीवनिकाय को लोक कहते हैं । ' लोक ' शब्द से यहाँ षड्जीव निकाय का ही ग्रहण किया गया है, क्यों कि भगवान् ने आत्मज्ञान को ही आगे रखकर लोकवादी का कथन षड्जीवनिकायरूप लोक को जानता है वही लोकवादी है, अर्थात् लोक के करने वाला है, किन्तु षड्जीवनिकाय से अनभिज्ञ नहीं ।
किया है । जो स्वरूप का कथन
षड्जीवनिकाय की रक्षा करने से ही आत्मा का स्वरूप प्रकट होता है । षड्जीवલેાકવાદીપ્રકરણ
જો આ પ્રમાણે આત્માના સ્વરૂપને જાણી કરીને આત્માના નિરૂપણમાં તત્પર થાય છે તે વાસ્તવિક રીતે લેાકવાદી છે.
6
સર્વજ્ઞા દ્વારા જે લેાકાવાય-અવલેાકન કરાય, અર્થાત્ સર્વજ્ઞા જેને જોઇ શકે છે તે લોક છે. અર્થાત્ ષડૂજીવનિકાયને લેાક કહે છે. લાક ' શબ્દથી ષડૂ જીવનિકાયનું જ ગ્રહણ કર્યું છે, કારણ કે ભગવાને આત્મજ્ઞાનને જ આગળ રાખીને લેાકવાદીનું કથન કર્યું" છે. જે ષજીવનિકાયરૂપ લેાકને જાણે છે, તે લેાકવાદી છે, અર્થાત્ લેાકના સ્વરૂપનું કથન કરવા વાળા છે ષડ્ઝનિકાયથી અનભિજ્ઞ હાય તે નહિ.
ષ ્ જીનિકાયની રક્ષા કરવાથી જ આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે. ષડૂ
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧