Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२६
आचाराङ्गसूत्रे
मिथ्यात्वम् १ | सावद्ययोगेषु प्रवृत्तिरविरतिः २ । सदुपयोगाभावः प्रमादः, मोक्षमार्ग प्रति शैथिल्यं वा प्रमादः ३ । कष्यते पुनः पुन्मर्जन्ममरणादिक्लेशोऽनुभूयते येन स कषायः, मोहनीयकर्मोदयजनित आत्मपरिणतिविशेषः, यद्वा-कष्यते यत्र शारीरिक मानसिक दुखैः, स कषः - संसारः, तस्य आय: - प्राप्तिकारणं कषायः = क्रोधादि : ४ । युज्यते - आत्माऽनेनेति योग: = मनोवाक्कायव्यापाररूपः ५ । उक्तञ्श्च"पंच आसवदारा पण्णत्ता, तंजहा - मिच्छत्तं १, अविरई २, पमाया ३, कसाया ४, जोगा ५ " । ( समवा० समवाय ५ ) ' आसवदारा ' इति - आस्रवो बन्धकारणम् ।
श्रद्धान मिथ्यात्व कहलाता है ? | सावध योगों में प्रवृत्ति करना अविरत्ति है २ । सम्यक् उपयोग (यतना) का अभाव प्रमाद कहलाता है, या मोक्षमर्ग के विषय में शिथिलता होना प्रमाद है ३ । जिस के द्वारा आत्मा कषा जाय अर्थात् वारंवार जन्म-मरण का क्लेश भोगा जाय उसे कषाय कहते हैं । कषाय, मोहकर्म से उत्पन्न आत्मा की एक परिणति है । अथवा - जहाँ शारीरिक एवं मानसिक दुःखों से जीव कषा जाय ( युक्त हो) उसे कष अर्थात् संसार कहते हैं और उस कष (संसार) की आय प्राप्ति जिस से हो वह कषाय कहलाता है ४ । जिस से आत्मा व्याप्त हो, ऐसा मन, वचन और काय का व्यापार योग कहलाता है ५ । कहा है
"पंच आसवदारा पण्णत्ता, तं जहा- मिच्छतं, अविरई, पमाया, कसाया, जोगा । (समवायाङ्ग, समवाय ५ ) यहाँ ' आसवदारा' का अर्थ है - आश्रव के द्वार अर्थात् बन्धके कारण ।
39
શ્રદ્ધા તેને મિથ્યાત્વ કહે છે (૧). સાવદ્ય ચેગેામાં પ્રવૃત્તિ કરવી તે અવિરતિ છે . (ર). સમ્યક્ ઉપયાગના અભાવ તે પ્રમાદ કહેવાય છે, અથવા મેાક્ષમાના વિષયમાં શિથિલતા થવી તે પ્રમાદ છે (૩). જેના દ્વારા આત્મા કષાય અર્થાત્ વાર ંવાર જન્મ મરણના કલેશ ભાગવવાય તેને કષાય કહે છે. કષાય, માહ કમથી ઉત્પન્ન આત્માની એક પરિણતિ છે. અથવા—જ્યાં શારીરિક અને માનસિક દુઃખેાથી જીવ કષાય અર્થાત્ પીડાય તેને કષ અર્થાત્ સંસાર કહે છે, અને તે સંસારની આય-પ્રાપ્તિ જેનાથી હાય તે કષાય કહેવાય છે (૪). જેનાથી આત્મા વ્યાપ્ત હેાય એવા મન, વચન અને કાયાના વ્યાપાર તે ચેાગ કહેવાય છે. (૫), કહ્યું છે કે ઃ—
“पंच आसवदारा पण्णत्ता, तंजहा-मिच्छत्तं, अविरई, पमाया, कसाया जोगा." (सभवायांग, सभवाय ५ ) अडि " आसवदारा" तो अर्थ मे छे :- आश्रवना દ્વાર, અર્થાત્ ખધના કારણ.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧