Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे परिणामश्चापि सहैव मादुर्भवति तथा जीवन परिगृहीतानां कर्मवर्गणायोग्यपुद्गलानां कर्मरूपेण परिणमने चतुर्विधा अंशाः सहैव भवन्ति । त एवांशाः बन्धभेदाः प्रकृत्यादयः सन्ति ।
___ कणिकागुडघृतकटुकादिद्रव्याणामौषधमोदकरूपेण परिणमने सहैवानेकाकारपरिणामो भवति । यथा मोदको हि कश्चिद् वातपित्तहरणशीलः, कश्चिद् बुद्धिपर्धनः, कश्चित् संमोहकारी, कश्चिन्मारकः, इत्यनेकाकारेण परिणमते जीवसंयोगात् , तथा कर्मवर्गणायोग्यपुद्गलानामात्मसम्बन्धात्कर्मरूपेण परिणामे कश्चित्कर्मपुद्गलः ज्ञानमावृणोति, कश्चिद्दर्शनमारणोति अपरः सुखदुःखानुभवं जनयती त्यादि योजनीयम् । इस प्रकार जीव द्वारा ग्रहण किए हुए कर्मवर्गणा के योग्यपुद्गोंका कर्मरूप परिणमन होने पर चार प्रकार के अंश उन में साथ ही उत्पन्न होते है । वही अंश बन्ध के प्रकृति आदि भेद कहलाते हैं। __आटा, गुड, घी और कटुक आदि द्रव्यों से बने हुए लडडू में एक साथ अनेक प्रकार के परिणमन होते हैं। कोई लाडडू बात-पित्त का नाशक होता है, कोई बुद्धिवर्धक होता है, कोई सम्मोहजनक होता है, और कोई घातक होता है, इस प्रकार जीव के संयोग से लड्डू अनेक आकारों में परिणत होता है। इसी प्रकार कर्मवर्गणा-योग्य पुद्गलों का आत्मा के निमित्त से कर्मरूप परिणमन होने पर कोई कर्म, ज्ञान को आच्छादित करता है, कोई दर्शनको कोई कर्म, सुख-दुःख का अनुभव कराता है। इत्यादि सब घटा लेना चाहिए । ઉપ્તન થાય છે એ પ્રમાણે જીવદ્વારા ગ્રહણ કરેલા કમવર્ગણગ્ય પુદ્ગલોનું કર્મરૂપ પરિણમન થવાની સાથે ચાર પ્રકારના અંશ તેમાં સાથે જ ઉત્પન્ન થાય છે તે અંશ, બંધના પ્રકૃતિ આદિ ભેદ કહેવાય છે.
લોટ, ગોળ, ઘી અને કટુક આદિ દ્રવ્ય નાંખીને બનાવેલા લાડુમાં એક સાથે અનેક પ્રકારનું પરિણમન થાય છે, કેઈ લાડુ વાત-પિત્તને નાશ કરનાર હોય છે. કોઈ બુદ્ધિપૂર્વધ હોય છે. કેઈ સહ ઉત્પન્ન કરનાર હોય છે. અને કેાઈ ઘાતક હોય છે. એ પ્રમાણે જીવના સંગથી લાડુ અનેક આકારેમાં પરિણત થાય છે. તે પ્રમાણે કર્મવર્ગણાયેગ્ય પુદગલોનું આત્માના નિમિત્તથી કર્મરૂપ પરિણમન થાય ત્યારે કઈ કર્મ જ્ઞાનને આદિત કરે છે કેઈ દર્શનને, કઈ કર્મ સુખ-દુઃખને અનુભવ કરાવે છે. એ પ્રમાણે સર્વ બાબતમાં ઘટાવી લેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧