Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०२
आचारागसूत्रे भावोऽपि शाश्वतिकः स्यात् , एवं यः सुखी, तस्य सर्वदा सुखमेव स्यात् , यश्च दुःखी, तस्य सर्वदा दुःखमेव स्यात्-सर्वदा सुखाभावस्तस्य स्यात् ।
अत एव-"नित्यं सत्त्वं वा हेतोरन्यानपेक्षणात्" इत्याहुः। सहेतुकत्वस्वीकारे च य एवास्य हेतुः स एवास्माकं कर्मेति । उक्तश्च
" आत्मत्वेन विशिष्टस्य, वैचित्र्यं तस्य यद्वशात् ।
नरादिरूपं तच्चित्रमदृष्टं कर्मसंज्ञितम् " ॥१॥ अभाव ही शाश्वतिक होता । इसी प्रकार जो सुखी है वह सदा के लिए सुखी होता । जो दुःखी है उसे सदैव दुःख ही होता-उस के लिए सदैव सुख का अभाव होता । इसी लिए कहा गया है कि- “जो वस्तु किसी कारणकी अपेक्षा नहीं रखती वह, या तो आकाश की भाति सदैव विद्यमान रहती अथवा खरविषाण की तरह कदापि नहीं होती।" अगर इस विचित्रता का जो कारण है उसी कारण को हम कर्म कहते हैं। कहा भी है
" आत्मत्व की समानता होने पर भी जिस कारण से मनुष्यादिरूप विचित्रता होती है वही अदृष्ट है। उसी को कर्म कहते हैं, वह नाना प्रकार का है ॥ १॥" જે સુખી છે તે હંમેશાં માટે સુખીજ હેત. અને જે દુઃખી છે તે હમેશાં દુઃખીજ રહેત, તેને હંમેશા માટે સુખને અભાવ રહેત. એ કારણથી કહ્યું છે કે –“જે વસ્તુ કેઈ કારણની અપેક્ષા રાખતી નથી તે આકાશ પ્રમાણે સદૈવ વિદ્યમાન રહે છે, અથવા ખર-વિષાણ (ગધેડાના શિંગડા)ની પ્રમાણે કદાપિ હેય નહીં” અગર આ વિચિત્રતાનુ કેઈ કારણ માનવામાં આવે છે તે કારણને અમે કર્મ કહીએ છીએ, કહ્યું છે
"मात्मत्व-(मात्माया)नी समानता डापा छतi Y२ ॥२थी भनुष्या. દિપ વિચિત્રતા હોય છેદેખાય છે. તે અદેણ છે. તેને કર્મ કહે છે. અને તે નાના
॥२॥ छ-मर्थात् प्रारना छ." ॥१॥
શ્રી આચારાંગ સૂત્ર : ૧