Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१४
आचारागसत्रे " यथा ह्यरूपमाकाश, रूपिद्रव्यादिभाजनम् । तथा ह्यरूप आत्मापि, रूपिकर्मादिभाजनम् ॥१॥"
यथा वा - अमूर्तयाऽऽकुश्चनादिक्रियया सह मूर्तद्रव्यस्याङ्गुल्यादेः सम्बन्धस्तथाऽञापि जीवकर्मणोः सम्बन्ध इति बोध्यम् ।
यद्वा-यथा बाह्यशरीरमिदं जीवेन सह सम्बद्धं प्रत्यक्षदृष्टमेवास्ति, एवं भवान्तरं गच्छता जीवेन सह कार्मणशरीरं सम्बद्धमेवेति ।
यदि बाह्यशरीरस्य जीवेन सह सम्बन्धे धर्माधर्मयोः कारणताऽस्तीत्युच्यते नहि तावपि धर्माधौं मूर्ती स्याताममूर्ती वा?। यदि मूतौं तर्हि
" जैसे अरूपी आकाश रूपी द्रव्य आदि का आधार है, उसी प्रकार अरूपी आत्मा कर्मों का आधार है" ॥१॥
___ अथवा जैसे-आकुञ्चन (सिकोडना ) आदि अमूर्त क्रिया के साथ अंगुली आदि मूर्त द्रव्य का सम्बन्ध होता है, उसी प्रकार यहां जीव और कर्म का सम्बन्ध समझ लेना चाहिए।
अथवा जैसे बाह्य शरीरका जीव के साथ सम्बन्ध है, वह प्रत्यक्ष सिद्ध है, उसी प्रकार भवान्तर में जाते जीव के साथ कार्मण शरीर का सम्बन्ध है।
अगर कहा जाय कि जीव के साथ बाह्य शरीर का सम्बन्ध होने में धर्म और अधम कारण है तो प्रश्न खडा होता है कि-धर्म अधर्म मूर्त हैं या अमूर्त है ?
જેવી રીતે અરૂપી આકાશ, પીદ્રવ્ય આદિને આધાર છે. તે પ્રમાણે અરૂપી આત્મા, રૂપી કર્મોને આધાર છે.” ૫૧
અથવા–જેવી રીતે સંકેચવું આદિ અમૂર્ત ક્રિયાની સાથે આંગલી આદિ મૂર્ત દ્રવ્યને સમ્બન્ધ હોય છે તે પ્રમાણે જીવ અને કમને સમ્બન્ધ સમજી લેવું જોઈએ.
અથવા જેવી રીતે આ બાહ્ય શરીર જીવની સાથે સંબદ્ધ છે. તે પ્રત્યક્ષથી સિદ્ધ છે. તે પ્રમાણે ભાવાન્તરમાં જતા જીવની સાથે કામણ શરીરને સંબંધ છે.
અથવા તો એમ કહેવામાં આવે કે જીવની સાથે બાહ્ય શરીરનો સમ્બન્ધ હવામાં ધર્મ અને અધર્મ કારણ છે. તે પ્રશ્ન ઉભો થાય છે. કે—ધર્મ અધમ મૂર્ત છે કે અમૂર્ત છે? જે તે મૂર્ત છે એમ કહે તે અમૂર્ત જીવની સાથે તેને સંબંધ કેવી રીતે થયે?
શ્રી આચારાંગ સૂત્ર : ૧