Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
यद्वा — अकर्मा शरीरादिकं नारभते, निश्चेष्टत्वात्, अमूर्तत्वात्, आकाशवत् । तथा-एकत्वात् एकपरमाणुवत् ।
३०८
यदि शरीरवानीश्वरः करोति विविधशरीरादिकमित्युच्यते तदाऽनवस्थादोषः समापद्यते । तथाहि - शरीरस्येश्वरस्य जगद्वैचित्र्यकर्तृत्वस्वीकारे स्वशरीरकर्तृत्वमकर्मणस्तस्यश्वरस्य न संभवति, निरुपकरणत्वात् दण्डादिरहितकुम्भकारवत् । अथान्यः कोऽपीश्वरस्तदीयशरीरकरणाय प्रवर्तते ततः सोऽपि शरीरवान् अशरीरो वा ? यद्यशरीरस्तर्हि नासौ शरीरकर्ता निरुपकरणत्वात् । शरीरवांश्चेत् तर्हि
"
अथवा- जो कर्मरहित है वह शरीर आदि का उत्पादक नहीं हो सकता, क्यों कि वह चेष्टारहित है, अथवा अमूर्त है । जो चेष्टाहीन या अमूर्त होता है वह शरीर आदि का जनक नहीं होता, जैसे आकाश । तथा वह एक होने के कारण भी शरीर आदिका जनक नहीं हो सकता, जैसे एक परमाणु ।
कदाचित् यह कहा जाय कि सशरीर ईश्वर विविध शरीर आदिका कर्ता है तो अनवस्था दोष आता है । वह इस प्रकार - जब सशरीर ईश्वर जगत् की विचित्रता का कारण है तो वह विना शरीर के अपना शरीर भी नहीं बना सकेगा, क्यों कि वह उपकरणहीन है, दण्डआदि से रहित कुंभार के समान । अब यह कहा जाय कि कोई दूसरा ईश्वर, पहले ईश्वर का शरीर बनाने के लिए प्रवृत्त होता है तो उसके विषय में भी वही प्रश्न उपस्थित होता है कि वह सशरीर है अथवा अशरीर है ?, अगर वह अशरीर है तो उपकरणहीन होने के कारण शरीर का कर्ता
અથવા જે કમરહિત છે તે શરીર આદિના ઉત્પાદક થઈ શકે નહિ, કારણ તે ચેષ્ટારહિત છે. અથવા અમૃત્ત છે. જે ચેષ્ટાહીન અથવા અમૂત્ત હાય છે, તે શરીર આદિના ઉત્પન્ન કરનાર હાય નહિ. જેવી રીતે-આકાશ, તથા તે એક હાવાના કારણે પણુ શરીર આદિના ઉમુન્ન કરનાર હાય નહિ. જેવી રીતે એક પરમાણુ.
કદાચિત્ એમ કહેવામાં આવે કે–સશરીર ઈશ્વર વિવિધ શરીર આદિના કર્યાં છે. તા અનવસ્થા દોષ આવે છે. તે આ પ્રમાણે કેઃ-જ્યારે સશરીર ઈશ્વર જગતની વિચિત્રતાનુ કારણ છે તેા તે, શરીર વિના પોતાનુ શરીર પણ બનાવી શકશે નહી; કારણ કે તે ઉપકરણઢીન છે, જેમ દંડ આદિથી રહિત કુંભાર, હવે જો એમ કહેવામાં આવે કે કોઈ બીજો ઈશ્વર પ્રથમના ઈશ્વરનું શરીર બનાવવામાં પ્રવૃત્ત થાય છે, તે તે વિષયમાં પણ એ પ્રશ્ન ઉભે થાય છે કે તે સશરીર છે અથવા અશરીર છે ? અગર જો અશરીર છે તે ઉપકરણીન
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧