Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६८
आचारागसूत्रे (१३) आत्मन ऊर्ध्वगतिस्वभावत्वम्अयमात्मा-ऊर्ध्वगतिशीलः, अगुरुलघुत्वात् । यद्येवं तहि कथमधो गच्छति । अलाबुर्यथा स्वभावत ऊर्ध्वगमनशीलोपि मल्लेपाज्जलेऽयो गच्छति; तदपगमादूर्ध्वमाजलान्ताद् गच्छति, एवमात्मापि कर्मलेपादधो गच्छति तदपगमादूर्ध्वमालोकान्ताद् गच्छति । यथा वा-एरण्डवीजमपि बन्धनमुक्तं सर्वं गच्छति।
(१३) आत्माका ऊर्ध्वगतिस्वभाव
यह आत्मा ऊर्ध्वगमन स्वभाव वाला है; क्यों कि वह अगुरुलघु है। प्रश्न किया जा सकता है कि अगर ऐसी बात है तो आत्मा अधोगमन क्यों करता है ? इस प्रश्न का उत्तर यह है कि जैसे पानी में ऊपर की ओर गमन करने का तंबेका स्वभाव है, फिर भी मिट्टी का लेप कर देने से वह अयोगमन करता है और लेप हट जाने पर जल की सतह तक ऊपर की ओर उठता है। इसी प्रकार आत्मा कर्मलेप के कारण नीचे जाता है और कर्मलेप हट जाने से लोक के अग्रभाग तक उपर की ओर जाता है। अथवा जैसे-एरण्ड का बीज बन्धन से मुक्त होकर उपर जाता है उसी प्रकार आत्मा भी कर्मबन्धन का नाश होने पर उपर जाता है।
કામણવર્ગણાઓથી ભરેલો છે, તે પણ સિદ્ધોમાં કાર્મણ શરીર નહિ હેવાથી તેને કર્મબંધ થતો નથી.
(१३) सामान
गतिस्पा
सा मात्भ गति-गमन-स्या वाणो छ, २५ ते पशु३-१धु छ. તે પ્રશ્ન કરી શકાય છે કે અગર જો એ પ્રમાણે છે તે આત્મા અર્ધગમન કેમ કરે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે તુંબડાને સ્વભાવ જેમ પાણીમાં ઉપરની તરફ આવવાને છે તે પણ તેને માટીને લેપ કરી દેવાથી તે પાણીમાં નીચે જાય છે. અને માટીને લેપ દૂર થતાં જલની સપાટી સુધી ઉપરના ભાગમાં આવે છે. એ પ્રમાણે આત્મા કમલેપના કારણે નીચે જાય છે, અને કર્મલેપ દૂર થવાથી લોકના અગ્રભાગ સુધી ઉપરના ભાગમાં જાય છે. અથવા જેવી રીતે એરંડાનું બીજ બંધનથી મુક્ત થતાં ઉપર જાય છે. તે પ્રમાણે આત્મા પણ કર્મબંધન નાશ થતાં ઉપર જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧