Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि टीका अध्य. १ उ. १ सू. ५ आत्मवादिप्र०
गन्धादिगुणः पुष्पाद्यवस्थितिदेशादन्यत्राप्युपलभ्यते, तथा च हेतोरनैकान्तिकत्वापत्तिरिति वाच्यम्, पुष्पाद्याश्रित गन्धादिपुलानां वैससिक्या प्रायोगिक्या वा गत्या गतिमत्त्वेन तदुपलम्भकघ्राणादिदेशपर्यन्तगमनोपपत्तेरिति ।
२५७
आत्मा सर्वगतो न भवति, तद्गुणस्य सर्वत्रानुपलभ्यमानत्वात् । यस्य यस्य गुणः सर्वत्रानुपलभ्यमानः स स सर्वगतो न भवति, यथा घटः । अयं चात्मा सर्वत्रानुपलभ्यमान गुणवान्, तस्मात् सर्वगतो न भवतीति । व्यतिरेक्युदाहरणं तु व्योमादि । न चासिद्धोऽयं हेतुरिति वाच्यम्, देहव्यतिरिक्तदेशे बुद्ध्यादीनां
यह कहना ठीक नहीं है कि - 'फूल आदि का गुण - गन्ध वगैरह फूल की जगह से दूसरी जगह भी पाये जाते हैं, इस कारण आपका हेतु अनेकान्तिक है' क्यों कि गन्ध के आधारभूत पुद्गल स्वाभाविक गति से या प्रयत्नजन्य गति से गतिमान् होने के कारण, गन्ध को ग्रहण करने वाले प्राण - देश तक आते हैं । तात्पर्य यह है कि जहां फूलकी गन्ध है वहाँ उस गन्ध के आधारभूत गन्ध - पुद्गल भी होते हैं, इस कारण हेतु में व्यभिचार नहीं आता ।
नही है, क्योंकि
आत्मा सर्वव्यापक सर्वत्र नहीं पाये जाते । जिस-जिस के गुण होते, वह पदार्थ सर्वव्यापक नही होता, जैसे सर्वत्र नहीं पाये जाते, अतः वह सर्कयापक नही है । आकाश यहां व्यतिरेकी उदाहरण है । 'यह हेतु असिद्ध है, ' ऐसा नहीं कह सकते, क्यों कि देह से अति
आत्मा के गुण सर्वत्र उपलब्ध नहीं घट । आत्मा के गुण
(
ধ
પરિમાણુ છે. “ ફૂલ આદિના ગુણ-ગંધ વગેરે ફુલની જગ્યા વિના ખીજી જગ્યાએ પણ જોવામાં આવે છે તે કારણથી આપને હેતુ અનૈકાન્તિક છે.” એમ કહેવુ. તે ઠીક નથી. કારણ કે ગંધના આધારભૂત પુદ્ગલ સ્વાભાવિક ગતિથી અથવા પ્રયત્નજન્ય ગતિથી ગતિમાન હાવાના કારણે, ગંધને ગ્રહણ કરવા વાળા ઘ્રાણુદેશ સુધી આવે છે. તાત્પર્ય એ છે કે જ્યાં ફૂલની ગંધ છે ત્યાં તે ગધના આધારભૂત ગધપુદ્ગલ પણ હોય છે, આ કારણ હેતુમાં વ્યભિચાર આવતા નથી,
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
આત્મા સર્વવ્યાપક નથી. કેમકે આત્માના ગુણુ સત્ર જોવામાં આવતા નથી, જેના ગુણુ સત્ર ઉપલબ્ધ થતા નથી, તે પદાર્થ સર્વવ્યાપક હાય નહિ, જેમ ઘટ. આત્માના ગુણ સર્વત્ર જોવામાં આવતા નથી, એ કારણથી તે સર્વવ્યાપક નથી. આકાશ અહિં વ્યતિરેકનુ ઉદાહરણ છે. તે હેતુ અસિદ્ધ છે.” એમ કહી શકાશે
प्र. आ.-३३