Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
आत्मा देहे कदाचित्तिष्ठति, कदाचिन्न तिष्ठति, अतः तस्याभावस्तत्र नियतो नास्ति । तस्माद् देहादन्य इति मन्तव्यम् । एवमनुमानप्रयोगः
२३६
"
आत्मा - देहादन्यः, तद्भावेऽपि तत्र तस्यानियमेनाभावात् उपाश्रयगतसाधुश्रावकवत् । ननु देहे जीवस्य गमनागमनं न दृश्यते, तथा च जीवस्य देहे सदा सद्भावसत्त्वेनाभावरूपो हेतुरप्रसिद्ध इति चेन्न, मृतशरीरे तस्यादर्शनात् ।
यद्वा — आत्मा देहेन्द्रिय भिन्नः तद्विगमेऽपि तदुपलब्धार्थानुस्मरणात् । आत्मा शरीर में कभी रहता है, कभी नहीं रहता, अतः उसका अभाव वहाँ नियत नहीं है । अत एव मानना चाहिए कि६- आत्मा देह से भिन्न है । अनुमान का प्रयोग इस प्रकार करना चाहिए :
——
आत्मा शरीर से भिन्न है, क्यों कि देह के होने पर भी आत्मा वहाँ नियम से नहीं रहता, उपाश्रय में स्थित साधु श्रावक के समान ।
शंका-शरीर में जीव का गमन और आगमन दिखाई नहीं देता अतः वह देह में सदैव विद्यमान रहता है । ऐसी अवस्था में आप का यह अभाव सिद्ध करने वाला हेतु असिद्ध है ।
समाधान - ऐसा कहना समीचीन नहीं है, क्यों कि मृत शरीर में आत्मा मालूम नहीं होता।
अथवा - - आत्मा देह और इन्द्रियों से भिन्न है, क्यों कि उनके नष्ट हो जाने पर भी उनके द्वारा जाने हुए पदार्थ का स्मरण होता है । जैसे जातिस्मरण
આત્મા શરીરમાં કેાઇ વખત રહે છે, કેાઈ વખત નથી રહેતા તેથી તેના અભાવ ત્યાં ચાક્કસ રૂપથી નથી. તેથી માનવુ જોઇએ કે-આત્મા દેહથી ભિન્ન છે. અનુમાનના પ્રયાગ આ પ્રમાણે કરવા જોઇએઃ—
આત્મા શરીરથી ભિન્ન છે, કેમકે દેહ હોવા છતાંય આત્મા ત્યાં નિયમથી રહેતા નથી, ઉપાશ્રયમાં રહેલા સાધુ શ્રાવક પ્રમાણે.
શકા—શરીરમાં જીવનું ગમન-જવુ, અને આગમન-આવવું તે નજરે જોવામાં આવતું નથી, તેથી તે દેહમાં સદૈવ વિદ્યમાન રહે છે. એવી અવસ્થામાં આપના એ અભાવ સિદ્ધ કરવાના હેતુ અસિદ્ધ છે. એમ કહેવુ' તે ખરાખર નથી, કેમકે મૃત શરીરમાં આત્મા માલૂમ પડતા નથી.
થયા
અથવા-આત્મા દેહ અને ઇન્દ્રિયાથી ભિન્ન છે, કારણ કે તેના નાશ પછી પણ તેના દ્વારા જાણવામાં આવેલા પદાર્થનુ સ્મરણ થાય છે. જેમ જાતિસ્મરણ
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧