Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. आत्मवादिष
२४१ यद्वा-आत्मा नित्यः स्वकारणविभागाभावाद् आकाशवत् । आकाशस्य कारणाभावादेव कारणविभागो नास्ति। यस्तु न नित्यः, स न स्वकारणविभागाभाववान् , यथा पटः। दृश्यते हि पटस्तन्तूनां विभागो भवतीति ।
किञ्च-आत्मा नित्यः कारणविनाशाभावाद् आकाशवदेव । कारणाभावादेव हि कारणस्य विनाशाभावः, यथा गगनमेव । यो न नित्यः, स न कारणविनाशाभाववान् अर्थात् कारणविनाशवानेव, यथा पटः। दृश्यते हि पटकारणीभूतस्य तन्तोविनाशो भवतीति । अयं चात्मा स्वकारणाभावेन कारणविनाशाभाववान् , तस्मानित्य इति । नित्यत्वादयममूर्तः, अमूर्तत्वाच्च शरीराद् भिन्न इति निश्चीयते।
अथवा-आत्मा नित्य है, क्यों कि उस के कारणों का विभाग नहीं है, जैसे आकाश । आकाश के कारणों का अभाव है, इसी कारण उसके कारणों का विभाग भी नहीं है । जो नित्य नहीं है, वह अपने कारणों के विभाग का अभाव वाला भी नहीं होता जैसे-पट । पट से तन्तुओं का विभाग होता दिखाई देता है ।
और भी-आत्मा नित्य है, क्यों कि उसके कारणों के विनाश का अभाव है, जैसे-आकाश । कारणों का अभाव होने से ही कारणों के विनाश का अभाव है जैसे आकाश । जो नित्य नहीं होता वह कारण-विनाशभाव वाला भी नहीं होता, जैसे पट, देखा जाता है कि-पट के कारणभत तन्तुओं का नाश हो जाता है। आत्मा के जनक कारणों का अभाव है अतः वह कारणों के विनाशका अभाव वाला है, अर्थात् आत्मा के कारण ही नहीं हैं तो उसके कारणों का अभाव क्या होगा ?
અથવા–આત્મા નિત્ય છે, કેમકે તેના કારણોને વિભાગ નથી, જેમ આકાશ. આકાશને કારણેને અભાવ છે તેથી જ તેના કારણેને વિભાગ પણ નથી. જે નિત્ય નથી તે પોતાના કારણેના વિભાગના અભાવવાળો પણ નહિ થાય, જેમ પટ. પટથી તંતુઓને વિભાગ થતે જોવામાં આવે છે.
ફરી પણ-આત્મા નિત્ય છે. કારણ કે તેના કારણેના વિનાશને અભાવ છે, જેમ આકાશ. કારણેને અભાવ હોવાથી જ કારણેના વિનાશને અભાવ છે. જેમ આકાશ જે નિત્ય નથી તે કારણુવિનાશભાવવાળું પણ નથી, જેમ પટ. જોવામાં આવે છે કે-પટના કારણભૂત તંતુઓને નાશ થાય છે. પણ આત્માના જનક કારણેને અભાવ છે, તેથી તે કારણેના વિનાશને અભાવવાળે છે, અર્થાત આત્માને प्र. आ.-३१
શ્રી આચારાંગ સૂત્ર : ૧