Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३४
आचारागसूत्रे व्यवहारनयतो यथासंभव क्षायोपशमिकैरिन्द्रियादिद्रव्यप्राणैश्च जीवति, जीविष्यति, जीवितवांश्चेत्यतोऽयमात्मा 'जीवः' इत्युच्यते ।
__“अयमात्मा न देहादन्यः, नापि जन्मान्तरसंक्रान्तः" इति नास्तिकमतं निराकर्तुमुक्तम्-'अयमात्मा जीवः' इति । पूर्वभवसंस्कारं विना कथमिह प्रमूत एव बालो मातुः स्तन्यपाने प्रवर्तते । प्रवृत्ति पति स्वकृतिसाध्यत्वस्येष्टसाधनताज्ञानस्य च कारणतया बालस्य तज्ज्ञानजनकपूर्वभवीयसंस्कारोऽस्तीति विज्ञायते । तस्मादात्मनः पूर्वभवसम्बन्धोऽवधार्यते । तेन च देहभिन्नत्वमपि ज्ञायते ।
अयमात्मा यदि पाश्चभौतिकदेहरूपः स्यात् , तर्हि मन्मयभाण्ड-सलिलव्यवहारनय से यथासंभव क्षयोपशम-जन्य इन्द्रियादि द्रव्यप्राणों से जीवित है, जीवित रहेगा और जीवित था, इस कारण आत्मा 'जीव' कहलाता है।
“आत्मा शरीर से भिन्न नहीं है और न एक जन्म से दूसरे जन्म में जाता है " नास्तिकों के इस मत का निराकरण करने के लिए कहा गया है कि"आत्मा जीव है"। पूर्वभव के संस्कार के विना इस भव में तत्काल जन्मा हुआ शिशु माता के स्तन-पान में कैसे प्रवृत्त हो सकता है ?, शिशु की इस प्रवृत्ति से सिद्ध होता है कि उस में पूर्व भव का संस्कार विद्यमान है । इस से निश्चित हो जाता है कि-आत्मा पूर्व भव में भी था, और इस कारण वह शरीर से भिन्न भी मालूम होता है।
पांच भूतों से बना हुआ शरीर ही यदि आत्मा है तो मिट्टी का पात्र, पानी, पावक-(अग्नि), पवन और आकाश रूप पांचों भूतों का चूले के ऊपर जब संयोग વ્યવહારનયથી યથાસંભવ #પશમજન્ય ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણાથી જીવિત છે, જીવિત રહેશે અને જીવિત હતું, તેથી આત્મા “જીવ' કહેવાય છે. “ આત્મા શરીરથી ભિન્ન નથી, અને એક જન્મથી બીજા જન્મમાં જતે નથીનાસ્તિકને એ પ્રમાણે જે મત છે, તેનું નિરાકરણ કરવા માટે કહ્યું છે કે “ આત્મા જીવ છે. પૂર્વ ભવના સંસ્કાર વિના આ ભવમાં તત્કાલ જન્મ પામેલું બાળક માતાના સ્તનપાનમાં (ધાવવામાં) પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે છે ?, બાળકની આ પ્રવૃત્તિથી સિદ્ધ થાય છે કે –તેનામાં પૂર્વ ભવના સંસ્કાર વિદ્યમાન છે. આ કારણથી નિશ્ચય થાય છે કે આત્મા પૂર્વભવમાં પણ હતું, અને તે કારણથી આત્મા શરીરથી ભિન્ન માલૂમ પડે છે.
પાંચ ભૂતથી બનેલું શરીર જ જે આત્મા છે તે માટીનું પાત્ર, પાણી, અગ્નિ, આકાશ, પવન વગેરે પાંચ ભૂતેને ચુલા ઉપર જ્યારે સોગ થાય છે, તે તે વખતે
શ્રી આચારાંગ સૂત્ર : ૧