Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१४
आचाराङ्गसूत्रे
अहमिति ज्ञानम् आत्मविषयकं जायते । आत्मरूपविषयाभाचे विषयिणोऽनुत्थानप्रसंगात् । न च देह एवास्य ज्ञानस्य विषय इति वाच्यम् । जीवरहितेऽपि देहे तदुत्पत्तिप्रसंगात् । अस्मिन्नहम्प्रत्यय आत्मविषयके सति तु किमद्दस्मि नास्मीति संशयो नोपपद्यते, अहम्प्रत्ययविषयस्यात्मनः सद्भावादहमस्मीति निश्चय एव संभवति । आत्मास्तित्वसंशये तु कस्यायमहम्प्रत्ययः स्यात् ?, निर्मूलत्वेन तदनुत्थानमसङ्गात् । यदि संशयी जीव एव नास्ति, तर्हि अस्ति नास्तीति संशयः कस्य भवतु । संशयो हि विज्ञानाख्यो गुण एव, न च गुणिनमन्तरेण गुणः सिध्यति ।
अभाव में विषयी अर्थात् ज्ञान की उत्पत्ति नहीं हो सकती । शरीर ही इस ज्ञान का विषय है- अर्थात् ' अहम् ' ( मैं ) का अर्थ आत्मा नहीं वरन् शरीर है, ऐसा कहना उचित नहीं, क्यों कि ऐसा होता तो मृत शरीर में भी अहम्प्रत्यय होने लगता । आत्मा को विषय करनेवाले इस अम्हप्रत्यय की विद्यमानता में 'मैं हूँ या नहीं हूँ', इस प्रकार का संशय ही नहीं होता है, अहम्प्रत्यय के विषयभूत आत्मा का सद्भाव होने से 'मैं हूँ ' इस प्रकार का निश्चय ही हो सकता है। आत्मा के अस्तित्व के विषय में संशय किया जाय तो प्रश्न उपस्थित होता है कि यह अहम्प्रत्यय किसे होता है । विना कारण के ही तो उसकी उत्पत्ति नहीं हो सकती । यदि संशय करने वाला जीव ही नहीं है तो 'है या नहीं ?' इस प्रकार का संशय करता कौन है ? संशय एक प्रकार का ज्ञान गुण है और गुण, गुणी के अभाव में नहीं हो सकता ।
આ
વિષયના અભાવમાં વિષયી અર્થાત્ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ શકતી. શરીર જ ज्ञाननो विषय छे, अर्थात् 'महम्' (डु) नो अर्थ आत्मा नथी जो शरीर छे, એમ કહેવું તે ઉચિત નથી, કેમકે જો એમ હેાય તે મૃત શરીરમાં અહમ્પ્રત્યય થઈ શકશે. આત્માને વિષય કરવા વાળા આઅહમ્પ્રત્યયની વિદ્યમાનતામાં “હું છું े नथी " આ પ્રકારના સંશય જ થતા નથી અર્હમ્પ્રત્યયના વિષયભૂત આત્માના સદ્ભાવ હોવાથી "हुँ छु " मा अारना નિશ્ચય જ થઈ શકે છે. આત્માના અસ્તિત્વના વિષયમાં સ ંશય કરવામાં આવે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અહમ્પ્રત્યય કોને થાય છે? કારણ વિના તેા તેની ઉત્પત્તિ થઈ શકતી નથી જો સંશય કરવા વાળા જીવ નથી તે “હું છું કે નહિ” એ પ્રકારના સંશય કરનાર કાણુ છે? સ`શય એક પ્રકારના જ્ઞાન-ગુણ છે, અને ગુણ ગુણીના અભાવમાં થઈ શકતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧