Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ सू.५. आत्मसिद्धिः
२१३ आत्मनोऽस्तित्वसिद्धिःतावत् प्रत्यक्षप्रमाणत एवात्मनः सिद्धिरुच्यते-(१) किमयमात्मा-अस्ति नास्ति वेति संशयादिविज्ञानं स्वस्वात्मनि स्वसंवेदनप्रत्यक्षेण सिद्धम् , स एवात्मा, संशयादिज्ञानस्यैव तदनन्यत्वेनात्मरूपत्वात् ।
(२) तथा-आत्मानमाश्रित्यैव सुखदुःखादयः स्वस्वशरीर एव प्रत्यक्षेण संवेद्यन्ते ।
(३) यद्वा-कृतवानहै, करोम्यहं, करिष्याम्यहम् , इत्यादिप्रकारेण योऽयम्-अहम्प्रत्ययः, एतस्मादपि प्रत्यक्ष एवायमात्मा। कथमसत्यात्मनि
____ आत्माके अस्तित्वको सिद्धिसर्व प्रथम प्रत्यक्ष प्रमाण से ही आत्मा की सिद्धि कहते हैं:
(१) आत्मा है या नहीं है, इस प्रकार का संशय आदि ज्ञान अपनी अपनी आत्मा में स्वसंवेदन प्रत्यक्ष से सिद्ध है । वही ज्ञान आत्मा है, अर्थात् संशय आदि ज्ञान आत्मासे अभिन्न होने के कारण आत्मस्वरूप हो है।
(२) आत्मा को आश्रित करके ही दुःख-सुख आदि अपने२ शरीर में प्रत्यक्ष से जाने जाते हैं।
(३) अथवा-मैं कर चुका, मैं करता हूँ, मैं करूँगा, इत्यादि रूप से जो अहम्प्रत्यय होता है उससे भी आत्मा का प्रत्यक्ष होता है। आत्मा न होता तो आत्मा के विषय में अहम्प्रत्यय (मैं का ज्ञान) किस प्रकार हो सकता था ? आत्मरूप विषय के
આત્માના અસ્તિત્વની સિદ્ધિ– સૌથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણથી જ આત્માની સિદ્ધિ કહે છેઃ-(૧) આત્મા છે કે નહિ, આ પ્રકારનું સંશય આદિ જ્ઞાન પોત પોતાના આત્મામાં સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધ છે, તે જ્ઞાન આત્મા છે. અર્થાત્ સંશય આદિ જ્ઞાન આત્માથી અભિન્ન હોવાના કારણે આત્મસ્વરૂપ જ છે.
(૨) આત્માના આશ્રિતપણાથી જ દુઃખ-સુખ આદિ પિત-પોતાના શરીરમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે.
(3) मथाई ४३री यूज्या, ४३ छु. ई ४६२२२, eall३५थी रे અહંપ્રત્યય થાય છે, તેથી પણ આત્માનું પ્રત્યક્ષપણું થાય છે. આત્મા ન હોય તે આત્માના વિષયમાં અહમ્મત્યય (હું પણાનું જ્ઞાન) કેવી રીતે થઈ શકે ? આત્મરૂપ
શ્રી આચારાંગ સૂત્ર : ૧