Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__२२९
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मू.५ आत्मसिद्धिः चेतना चात्मद्रच्यादात्मगतान्यसुखादिगुणतश्चानपायिनो । तामेवाश्रित्य ज्ञानदर्शनादिविविधोपयोगानां भिन्नभिन्नसमयवर्तिनां त्रैकालिका प्रवाहो भवति । तस्याश्वेतनायाः कार्यरूपः पर्यायप्रवाहः स्वरूपेणोपयोग एव ।
उपयोगात्मकपर्यायमवाह इव सुखदुःखवेदनात्मकपर्यायप्रवाहस्तथा प्रवृत्त्यात्मकपर्याय प्रवाहादयोऽनन्तपर्यायप्रवाहाः सह-युगपत् प्रवर्तन्ते । अतश्चेतनागुण इवात्मनि आनन्दवीर्यप्रभृत्येकैकगुणस्वीकरणीयतयाऽनन्तगुणाः सिध्यन्ति ।
___ आत्मनि चेतनाऽऽनन्दवीर्यादिगुणानां भिन्नभिन्ना विविधपर्याया एकस्मिन् समये समुपलभ्यन्ते परन्त्येकस्य चेतनागुणस्य विविधाउपयोगपर्याया के द्वारा आत्मा नाना प्रकार के उपयोगों के रूप में परिणत होता है किन्तु चेतना, आत्मद्रव्य के रूप में, तथा आत्मा में रहने वाले सुख आदि गुणों के रूप में सदा विद्यमान रहती है-कभी नष्ट नहीं होती, उस के आधार पर ज्ञान दर्शन आदि भिन्न भिन्न समयों में होने वाले अनेक उपयोगों का प्रवाह वहता है। उस चेतना का कार्यरूप पर्याय-प्रवाह स्वरूपसे उपयोग ही है।
उपयोगात्मक पर्याय-प्रवाह के समान सुख-दुःखसंवेदनरूप पर्याय का प्रवाह है; तथा प्रवृत्त्यात्मक पर्यायप्रवाह आदि अनन्त पर्याय-प्रवाह एक साथ जारी रहते हैं; अतः चेतनागुण के समान आत्मा में आनन्द, वीर्य आदि एक एक गुण स्वीकार करने योग्य होने से अनन्त गुण सिद्ध होते हैं।
आत्मा में चेतना सुख वीर्य आदि गुणों की भिन्न२ विविध पर्यायें एक ही समय में उपलब्ध होती हैं, किन्तु एक ही समय में अकेले चेतनागुण की विविध તથા આત્મામાં રહેવાવાળા સુખ આદિ ગુણોના કપમાં હમેશાં વિદ્યમાન રહે છે. કઈ વખત પણ નાશ પામતી નથી. તેના આધાર પર જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયમાં થવાવાળા અનેક ઉપયોગોને પ્રવાહ વહેતે રહે છે. તે ચેતનાના કાર્યરૂપ પર્યાયપ્રવાહ સ્વરૂપથી ઉપયોગ જ છે.
ઉપગાત્મક પર્યાય-પ્રવાહના સમાન સુખ-દુઃખસંવેદનરૂપ પર્યાયને પ્રવાહ છે. તથા પ્રવૃત્યાત્મક પર્યાય-પ્રવાહ આદિ અનંત પર્યાયપ્રવાહ એક સાથે જારી રહે છે. તેથી ચેતનાગુણ સમાન આત્મામાં આનંદ વીર્ય આદિ. એક–એક ગુણ સ્વીકાર કરવા યોગ્ય હોવાથી અનંત ગુણ સિદ્ધ થાય છે.
આત્મામાં ચેતના, સુખ, વીર્ય, આદિ ગુણાની ભિન્ન-ભિન્ન વિવિધ પર્યાય એકજ સમયમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ એકજ સમયમાં એકલા ચેતનાગુણની
શ્રી આચારાંગ સૂત્ર : ૧