Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ सू.२. संज्ञावर्णनम् १६९
(२) भयसंज्ञा(२) सनिमित्तमनिमित्तं वा भयमोहनीयोदयाद् भयोद्धान्तस्य मोहनीयान्तर्गतनोकपायरूपा नयनवदनविकृतरोमाञ्चाविर्भावादिक्रियालक्षणा स्वात्मनः परिणतिर्भयसंज्ञा । हीनबलत्वेन, भयवार्ताश्रवणभीषणदर्शनादिजनितबुद्धया, इहलोकादिभयजनकार्थपर्यालोचतेन वा भयसंज्ञा जायते । हस्तस्पर्शादिभीत्या स्वावयवसंकोचनादिना लज्जालुवल्ल्यादीनां भयसंज्ञा विज्ञायते ।
(३) मैथुनसंज्ञा(३) पुरुषवेदोदयान्मैथुनार्थ वनितालोकनप्रसन्नवदनसंस्तम्भितगात्र
(२) भयसंज्ञाकिसी कारण से या विना ही कारण भयमोहनीय कर्म के उदय से भयमीत पुरुषकी मोहके अन्तर्गत नोकषायरूप, नेत्रों में और मुख में विकार होना, रोमाञ्च होना आदि क्रियाएँ जिसका लक्षण है, ऐसी आत्मा की परिणति भयसंज्ञा कहलाती है, दुर्बलता से, भय उत्पन्न करने वाली बात सुनने से, भयङ्कर वस्तु के देखने से, तथा इहलोक आदि में भयजनक वस्तुका विचार करने से भयसंज्ञा उत्पन्न होती है। लजवन्ती आदि वनस्पतिया हाथ के स्पर्श के भय से अपने अवयवों को सिकोड लेती हैं, अतः उन में भयसंज्ञा की विद्यमानता प्रतीत होती है ।
(३) मैथुनसंज्ञापुरुषवेद-मोहनीय कर्म के उदय से मैथुन के लिए स्त्री को देखना, प्रसन्नवदन
(२) मय साકેઈ કારણથી અથવા વિના કારણે ભય થે, મેહનીય કર્મના ઉદયથી ભયભીત પુરુષની મોહને અંતગત નોકષાયરૂપ, નેત્રોમાં અને ચહેરામાં વિકાર થે, રોમાંચ થવું (રૂંવાડાં ઉભાં થવાં) વગેરે ક્રિયાઓ જેનું લક્ષણ છે, એવી આત્માની પરિણતિ તે ભયસંજ્ઞા કહેવાય છે. દુર્બળતાથી, ભય ઉત્પન્ન કરાવનારી વાત સાંભળવાથી, ભયંકર વસ્તુ દેખવાથી, તથા આ લેક વગેરેમાં ભયજનક વસ્તુને વિચાર કરવાથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. લજજાવંતી (લજજાળુ) આદિ વનસ્પતિઓ હાથને સ્પર્શ થવાથી ભય લાગ્યો હોય તેમ પિતાના અવયને સંકેચે છે તેથી તેમાં ભયસંજ્ઞાની વિદ્યમાનતા દેખાય છે.
(3) भैथुन संज्ञाપુરુષવેદ–મેહનીકમના ઉદયથી મિથુન માટે સ્ત્રી તરફ જોવું. હસતું સુખ प्र. आ.-२२
શ્રી આચારાંગ સૂત્ર : ૧