Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९४
आचाराङ्गसूत्रे देवगतिश्चेति द्वे । सर्वयोगेऽष्टादश भावदिशः सन्ति ।
अथ दिशा विदिशां च मत्तिः कुतः स्थानाद्भवति ? उच्यते
तिर्यग्लोकस्य मध्यभागे रत्नप्रभा भूमिः, तदुपरि मध्यभागे मेरुपर्वताभ्यन्तरे द्वौं लघुतरौ प्रतरौ स्तः। तदुपरि गोस्तनाकाराश्चत्वारश्चत्वारः प्रदेशाः सन्ति । ईदृशाष्टमदेशी चतुष्कोणो रुचकनामा भागोऽस्ति । तत एव दिशां विदिशा च प्रवृत्तिभवति । उक्तश्च
“ तिर्यग्लोकस्य मध्ये यो, रुचकोऽष्टप्रदेशकः ।
दिशामनुदिशां चैव, प्रवृत्तिर्जायते ततः" ॥१॥ स्कन्धबीज के भेद से चार प्रकार की वनस्पति, ये सब मिलकर सोलह होते हैं। तथा नरकगति और देवगति मिलकर अठारह प्रकार की भाव-दिशाएँ हैं।
प्रश्न-दिशाओं और विदिशाओंकी प्रवृत्ति किस स्थान से होती है ?
उत्तर-तिर्यग्लोक के मध्यभाग में रत्नप्रभा भूमि है। उसके उपर मध्यभाग में मेरु पर्वत के अन्दर दो छोटे प्रतर हैं। उनके उपर गाय के स्तन के आकारवाले चार चार प्रदेश हैं । ऐसा अष्टप्रदेशी चौकोना रुचक नामक भाग है। वहां से दिशाओं और विदिशाओ की प्रवृत्ति होती है। कहा भी है
“तिलोक के मध्य में आठ प्रदेशवाला रुचक भाग है । उसी से सब दिशाओं और अनुदिशाओं की प्रवृत्ति होती है ॥ १॥" તથા કંબીજના ભેદથી ચાર પ્રકારની વનસ્પતિ, આ સર્વે મળીને સેળ થાય છે, તથા નરકગતિ અને દેવગતિ મળીને અઢાર પ્રકારની ભાવ-દિશાઓ છે.
પ્રશ્ન—દિશાઓ અને વિદિશાઓની પ્રવૃત્તિ ક્યા સ્થાનથી હાય છે?
ઉત્તર-તિર્યગલોકના મધ્ય ભાગમાં રત્નપ્રભા ભૂમિ છે, તેના ઉપર મધ્ય ભાગમાં મેરૂ પર્વતની અંદર નાના બે પ્રતર છે, તેના ઉપર ગાયના સ્તનના આકાર વાળા ચાર-ચાર પ્રદેશ છે. એવે આઠપ્રદેશી ચાર ખુણાવાળો રૂચક નામને ભાગ છે, તેનાથી દિશા અને વિદિશાઓની પ્રવૃત્તિ થાય છે. કહ્યું પણ છે –
તિછ લેકના મધ્યમાં આઠ પ્રદેશવાળો રૂચક ભાગ છે, ત્યાંથી સર્વ દિશાઓ मन मनुदिशामानी प्रवृत्ति थाय छे.” ॥१॥
શ્રી આચારાંગ સૂત્ર : ૧