Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५०
आचारागसूत्रे कर्म समूलमुन्मूल्य घातिकर्माणि क्षपयित्वा त्रयोदश गुणस्थानमारोहति । त्रयोदशे गुणस्थाने निर्मलकेवलज्ञानं पामोति । तदनन्तरं पश्चलघ्वक्षरोचारणकालस्थितिकं चतुर्दशगुणस्थानं संप्राप्य निःशेषकर्मनिचयं क्षपयित्वाऽसौ शिवपदं संपामोति ।
। इति जीवस्य शुद्धस्वरूपनिरूपकः शुद्धव्यवहारनयः।
_(२) अशुद्धव्यवहारनयःअशुद्धव्यवहारनयेन रागद्वेषमिथ्यात्वादयोऽनादिकालतः शत्रुरूपेण जीवे संलग्नाः सन्ति, तस्माज्जीवस्याशुद्धत्वं ज्ञेयम् । अशुद्धत्वेन च प्रतिसमय
और बारहवें गणस्थान में शेष तीन घाति कर्मों का क्षय करके तेरहवें गुणस्थान में पहुंचता है। इस गुणस्थान में ( बारहवें गुणस्थान के अन्तिम समय में ) जीव को निर्मल केवलज्ञान प्राप्त होता है । तेरहवें गुणस्थान के बाद पांच हस्व स्वर (अ, इ, उ, ऋ, ल) उच्चारण करने में जितना समय लगता है उतने समय तक चौदहवें गुणस्थान में ठहरकर समस्त कर्मों का क्षयकर के मोक्ष प्राप्त कर लेता है।
जीवके शुद्ध स्वरूप को ग्रहण करने वाला यह शुद्ध व्यवहारनय है ।
(२) अशुद्ध व्यवहारनय---
अशुद्ध व्यवहारनय से राग-द्वेष और मिथ्यात्व आदि अनादि काल से शत्रुकी तरह जीव के साथ लगे हुए हैं, इसी कारण जीव में अशुद्धता है। इस अशुद्धता के રાગ-દ્વેષરૂપ મેહનીય કમને સમૂળગે નાશ કરીને અને બારમા ગુણસ્થાનમાં શેષ ત્રણ ઘાતી કર્મોને ક્ષય કરીને તેમાં ગુણસ્થાનમાં પહોંચે છે. એ ગુણસ્થાનમાં (બારમા ગુણસ્થાનના અંતિમ સમયમાં) જીવને નિર્મલ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેરમા ગુણસ્થાન પછી પાંચ હસ્વ સ્વર-અ–ઈ–ઉ–-લૂ) ઉચ્ચારણ કરતાં એટલે સમય લાગે છે, તેટલે સમય ચદમાં ગુણસ્થાનમાં ભીને સમસ્ત કર્મોને ક્ષય કરીને મેક્ષ પ્રાપ્ત કરી લે છે.
જીવના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવા વાળો આ શુદ્ધ વ્યવહાર નય છે.
(२) पशु व्यवहानઅશુદ્ધ વ્યવહારનયથી રાગ-દ્વેષ અને મિથ્યાત્વ આદિ અનાદિ-કાલથી શત્રુની માફક જીવની સાથે લાગ્યાં છે, એ કારણથી જીવમાં અશુદ્ધતા છે. એ અશુદ્ધતાના
શ્રી આચારાંગ સૂત્ર : ૧