Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अवतरणा व्यवहारनयः
१५३ सुखादिरूपं शुद्धस्वरूपं विस्मृत्य पौद्गलिकविभावपरिणामेऽनन्तदुःखजनकेऽनन्तानन्दमनुभवति, मोहवशेन बाह्यवस्तुषु ममत्वभावं कुरुते । यथा-इदं मम गृहम् , इमे मम पुत्राः, इमा मम दाराः, इमे मम परिवाराः, इदं मम सर्व धनजनादिकम् "। इत्थं विषरूपं विषयं पीयूषं मन्यमानो विषयकतानो क्षणमात्रसुखजनकान् बहुकालदुःखदान् कामभोगान भुञ्जानो विषयमृगतृष्णा पुनः पुनर्धावमानो दीर्घावसंसारे क्षणमपि विश्रान्ति न लभते । ममेति कुर्वन्नयं जीवः पुत्रदारादीनां सुखेन मुखं, दुःखेन दुःखं मन्यमास्तदर्थं व्यर्थमेव शोकमनुभवति, तदर्थ प्राणनाशमपि कर्तु समुघतो भवति । अनात्मीयमपि स्वीयं मन्यमानो नानाविधपापकार्यकरणेन दर्शक तथा अन्यावाधसुखरूप शुद्ध स्वरूप को भूल कर पौद्गलिक विभाव परिणाम में जो अनन्त दुःखों का जनक है अनन्त आनन्द मानता है। मोह के वशीभूत हो कर बाह्य वस्तुओं में ममत्व धारण करता है, जैसे-" यह मेरा धर है, ये मेरा पुत्र है, यह मेरी पत्नी हैं, ये मेरे कुटुम्बी है, ये सब धन-जन आदि मेरे है"। इस प्रकार के विषरूप विषयों को अमृत मानता हुआ, विषयों में तन्मय हो कर, क्षण भर सुख देने वाले और दीर्घकाल तक दुःख देने वाले काम-भोगों को भोगता हुआ, विषयों की मृगतृष्णा की तरफ वारंवार दौडता हुआ, इस दीर्घ मार्गवाले संसार में क्षण भर भी विश्राम नहीं पाता है । मेरे मेरे करता हुआ यह जीव, पुत्र और पत्नी वगैरह के सुख में सुख और दुःख में दुःख मानता हुआ व्यर्थ ही उन के लिये शोक करता है, यहाँ तक की उन के लिए प्राणों का नाश तक करने को उद्यत हो जाता है। यह
તથા અવ્યાબાધ સુખરુપ શુદ્ધ સ્વરૂપ ભૂલી જઈને પૌદ્ગલિક વિભાવ પરિણામમાં કે જે અનંત દુઃખને જનક (ઉત્પન્ન કરનાર) છે. તેમાં અનંત આનંદ માને છે, મેહને વશ થઈને બહારની વસ્તુઓમાં મમત્વ ધારણ કરે છે, જેમ કે-“આ ઘર મારૂં છે; આ મારા પુત્ર છે, આ મારી સ્ત્રી છે, આ મારૂં કુટુંબ છે, આ સર્વ ધન-જન વગેરે મારું છે એ પ્રમાણે વિષપ-વિષયને અમૃતરૂપ માનીને, વિષમાં તન્મય થઈને ક્ષણમાત્ર સુખ આપવાવાળા અને લાંબા કાલ સુધી દુખ આપવાવાળા ભેગને ભગવતો થકે, વિષની મૃગતૃષ્ણા તરફ વારંવાર દેડતે થકે આ લાંબા માગવાળા સંસારમાં ક્ષણે માત્ર પણ વિશ્રામ પામતે નથી. મારા-મારા કરતે આ જીવ, પુત્ર અને પત્ની વગેરેના સુખમાં સુખ અને દુઃખમાંદાખ માનતે થકો તેના માટે નકામે શેક કરે છે–ત્યાં સુધી કે તેના માટે પ્રાણોને નાશ કરવા તૈયાર થઈ જાય છે, આ જીવ પરને પિતાનું સમજીને નાના પ્રકારનાં
प्र. आ.-२०
શ્રી આચારાંગ સૂત્ર : ૧