Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२२
अथ जीवास्तिकायःजीवशब्दार्थ:
आचाराङ्गसूत्रे
जीवति प्राणान् धारयतीति जीवः । न च सिद्धानां प्राणसम्बन्धाभावादजीवत्वापत्तिरिति वाच्यम्, 'प्राणान् धारयती ' - त्यत्र प्राणसामान्यविवक्षया पञ्चेन्द्रियप्रभृतिदशविधद्रव्यमाणानामसच्चेऽपि सिद्धानां भावप्राणसद्भावेन जीवत्व - सिद्धेरव्याहतत्वात् । प्रतिविशिष्टमाणसम्बन्धे सति जीवनाज्जीवशब्दः प्रवर्तते ।
भाणा द्विविधा :- - द्रव्यप्राणाः, भावप्राणाश्च । तत्र द्रव्यमाणा दशविधाः
जीवास्तिकायजीवशब्दका अर्थ
' सिद्धो
" जो
जो जीता है अर्थात् प्राणों को धारण करता है, वह जीव कहलाता है । में प्राणों का अभाव होने से पे अजीव हो जायेंगे' यह कहना ठीक नही है प्राणों को धारण करता है' इस कथन में प्राण- सामान्य की विवक्षा की गई हैं। सिद्धों में यद्यपि पांच - इन्द्रिय आदि दस प्रकार के द्रव्यप्राण नहीं हैं, तथापि भाव-प्राण पाये जाते हैं, और इन भाव-प्राणों के कारण सिद्ध भगवान् का जीवपन सिद्ध हो जाता है । विशिष्ट प्रकार के प्राणों का सम्बन्ध होने पर जीने वाले को जीव कहते हैं ।
प्राण दो प्रकार के हैं - (१) द्रव्यप्राण और ( २ ) - भावप्राण । द्रव्यप्राणों के
वास्तिडाय
જીવ શબ્દના અર્થ—
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
જે જીવે છે અર્થાત્ પ્રાણાને ધારણ કરે છે, તે જીવ કહેવાય છે. · સિદ્ધોમાં પ્રાણેાના અભાવ હાવાથી તે અજીવ થઇ જશે,' એમ કહેવું તે ઠીક નથી. - જે પ્રાણાને ધારણ કરે છે' એમ કહેવામાં પ્રાણ-સામાન્યની વિવક્ષા કહી છે. સિદ્ધોમાં જો કે પાંચ ઇન્દ્રિયા આદિ દસ પ્રકારના દ્રવ્ય-પ્રાણ નથી, તે પણ ભાવ-પ્રાણ હાય છે, અને તે ભાવ-પ્રાણૈાના કારણે સિદ્ધ ભગવાનનું જીવપણું સિદ્ધ થાય છે. વિશિષ્ટ પ્રકારના પ્રાણાના સબંધ હાવાના કારણે જીવવા વાળાને જીવ કહે છે.
आणु मे अारना छे - (१) द्रव्य - आशु भने (२) लाव-आशु, द्रव्यप्राशना