Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४४
आचाराङ्गसूत्रे अथ कीदृशाः स्कन्धा जीवानां ग्राह्या भवन्ती ?-त्युच्यते-अभव्यराशिश्चतुःसप्ततितमः, तद्गतजीवापेक्षयाऽनन्तगुणाधिकाः परमाणवो यदि संधीभवन्ति तदौदारिकशरीरग्राह्यवर्गणा भवति। औदारिकवर्गणापेक्षयाऽनन्तगुणाधिका वैक्रियशरीरग्राह्यवर्गणा। ततोऽनन्तगुणाधिकाऽऽहारकवर्गणा । आहारकवर्गणापेक्षयाऽनन्तगुणाधिका तैजसशरारग्राह्यवर्गणा। ततोऽनन्तगुणाधिका एकभाषाग्राह्यवर्गणा। एकभाषाग्राह्यवर्गणापेक्षयाऽनन्तगुणाधिका एकश्वासोच्छ्रासवर्गणा । ततोऽनन्तगुणाधिका एकमनसो वगंणा । तदपेक्षयाऽनन्तगुणाधिका कार्मणवर्गणा भवति । ततोऽनन्तगुणाधिकाः पुद्गलपरमाणुस्कन्धा ज्ञेयाः। कार्मण
किस प्रकार के स्कन्ध जीवों द्वारा ग्राह्य होते हैं ? यह बतलाते हैं :-अभव्य राशि चोहतरवी है। इस अभव्य राशि के जीवों की अपेक्षा अनन्त गुणा अधिक परमाणु यदि इकटे हों तो औदारिकशरीरग्राह्य वर्गणा होती है। औदारिकवर्गणाकी अपेक्षा अनन्तगुणी अधिक वैक्रियशरीरग्राह्य वर्गणा होती है, और इस से भी अनन्त गुणी अधिक आहारकवर्गणा होती है। आहारकवर्गणा से अनन्तगुणी अधिक तैजसशरीरग्राह्य वर्गणा होती है, और उस से भी अनन्तगुणी अधिक एकभाषाग्राह्य वर्गणा होती है। एकभाषावर्गण से भी अनन्तगुणी अधिक एक श्वासोच्छासवर्गणा होती है, और उस से अनन्तगुणी अधिक एकमनोवर्गणा होती है, मनोवर्गणा से भी अनन्तगुणी अधिक कार्मणवर्गणा होती है । उस से भी अनन्त गुणा अधिक पुद्गल परमाणु के स्कन्ध समझने चाहिए। इस प्रकार कार्मणवर्गणा के अनन्त पुद्गल
કયા પ્રકારના સ્કંધ દ્વારા ગ્રહણ કરી શકાય છે? તે બતાવે છે–અભવ્યરાશિ ચુમોતેર (૭૪) વી છે. એ અભવ્ય રાશિના જીની અપેક્ષા અનંત ગુણ અધિક પરમાણુ જે એકઠા થાય તે ઔદારિક શરીર ગ્રહણ કરી શકે તેવી વર્ગણા હોય છે, ઔદારિક વગણની અપેક્ષા અનંત ગુણ અધિક વૈક્રિયશરીરગ્રાહ્ય વગણ હોય છે, અને તેનાથી પણ અનંત ગુણી અધિક એક આહારકણા હોય છે. આહારકવણાથી અનન્ત ગુણ અધિક તેજસશરીરમ્રાહ્ય વર્ગણ હોય, તેનાથી પણ અનન્ત ગુણ અધિક એક ભાષાગ્રાહ્ય વગણ હોય છે, અને તેનાથી અનંતગણું અધિક એક શ્વાસોચ્છાસવર્ગણ હોય છે, અને તેનાથી અનન્તગુણી અધિક એક મનેવગણ હોય છે. મને વર્ગણાથી પણ અનન્તગુણી અધિક કાર્મણવર્ગણ હોય છે. તેનાથી પણ અનન્ત ગુણી અધિક પુદગલપરમાણુના કંધ સમજવાં જોઈએ. એ પ્રમાણે કામણવગણના
શ્રી આચારાંગ સૂત્ર : ૧