Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
आचाराङ्गसूत्रे
बहूनां वा जीवानां परिमाणं विविधं जायते । कार्मण - शरीरं हि सर्वदाऽनेकरूपेणावतिष्ठते । तत्सम्बन्धादौदारिकाद्यपि शरीरं तदनुसारि न्यूनाधिकपरिमाणभाग भवति ।
जीवम्य मूर्तवद् हासवृद्धिः
वस्तुतो रूपरहितोऽपि जीवः शरीरसम्बन्धान्न्यूनाधिक परिमाणं दधन्मूर्त इवापचयोपचयौ प्राप्नोति । स हि स्वभावतः प्रदीपवनिमित्तमासाद्य संकोच विकाशशीलः स्वाश्रयमात्रेऽवभासते । यथा - कलशे प्रासादप्रदेशे निरा
अनादि काल से जीव का सम्बन्ध है । इस सम्बन्ध के कारण एक ही जीव का अनेक कालों में, और अनेक जीवों का एक ही काल में भिन्न२ प्रकार का परिमाण होता है । कार्मण शरीर सदा विभिन्न रूपों में परिणमन करता रहता है। उसके संयोग से औदारिक आदि शरीर भी कार्मण शरीर के अनुसार न्यूनाधिक परिमाणवाले होते हैं ।
जोव की हास-वृद्धि
जीव वास्तव में अरूप है, फिर भी शरीर के साथ सम्बन्ध होने के कारण वह छोटे-मोटे परिमाग को धारण करता है, अतः उस में मूर्त पदार्थ की भाँति अपचय ( हूास और उपचय ( वृद्धि ) होता है । स्वभाव से संकोच विकासवाला जीव निमित्त पाकर दीपक की तरह अपने आश्रय (शरीर) में प्रतिभासित होता है। जैसे घट में,
સાથે અનાદિ કાલથી જીવના સબંધ છે; એ સંબંધના કારણે એકજ જીવના અનેક કાલામાં, અને અનેક જીવાના એકજ કાલમાં ભિન્ન ભિન્ન પ્રકારનું પરિમાણ થાય છે, કાણુ શરીર સદાય વિભિન્ન રૂપામાં પરિણમન કરી રહે છે, તેના સચેગથી ઔદારિક આદિ શરીર પણ કાણુ શરીર પ્રમાણે ન્યૂનાધિક પરિમાણવાળા હોય છે. જીવની હ્રાસ વૃદ્ધિ—
જીવ વાસ્તવમાં અરૂપી છે, તે પણ શરીરની સાથે સંબંધ હોવાના કારણે તે નાના-મોટા પરિમાણને ધારણ કરે છે, તે કારણથી તેમાં મૂર્ત પટ્ટાની જેમ અપચય (हास) भने उपयय (वृद्धि) थाय छे, स्वभावथी सोय-विासवाणी व निभित्त પ્રાપ્ત કરી દીપકની પ્રમાણે પોતાના આશ્રય (શરીર)માં પ્રતિભાસિત થાય છે (દેખાય છે).
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧