Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
मलनिचयस्याधोदेशे निपाते सति जलस्य स्वच्छता । मोहनीयकर्मण उपशमाद् यद् दर्शनं श्रद्धानरूपं, चरणं वा विरतिरूपं जायते तदप्योपशमिकशब्देनोच्यते । (२) क्षायिकभावः -
१२६
(२) सकलकर्मणामत्यन्तोच्छेदः क्षयः, क्षयेण निर्वृत्तः क्षायिकःअप्रतिपाति - ज्ञानदर्शनचारित्रलक्षणो जीवस्य परिणतिविशेषः । स चात्मनः परमविशुद्धिः । यथा - सर्वथा निःशेषपङ्कादिमलव्यपगमे जलस्य परमस्वच्छता ।
कीचड आदि मैल नीचे बैठ जाता है, और जल स्वच्छ हो जाता है । उपशम से श्रद्धानरूप जो दर्शन उत्पन्न होता है. या विरतिरूप जो चारित्र वह औपशमिक सम्यग्दर्शन और औपशमिक चारित्र कहलाता है ।
मोहनीय कर्म के उत्पन्न होता है,
(२) क्षायिक भाव
कर्म का अत्यन्त उच्छेद हो जाना क्षय कहलाता है । क्षय से होने वाला भाव क्षायिक भाव है । अर्थात् एक वार उत्पन्न हो कर फिर नष्ट न होने वाले ज्ञान, दर्शन और चारित्र रूप जीव के परिणाम को क्षायिक भाव कहते हैं । क्षायिक अवस्था जीव की परम विशुद्धि है, जैसे- पूर्ण रूप से समस्त कीचड आदि मैल के हट जाने पर जल की परम स्वच्छता होती है ।
ફટકડી આદિનુ ચૂર્ણ નાખવાથી કચરો અને મેલ નીચે બેસી જાય છે, અને જલ સ્વચ્છ થાય છે. માહનીય કના ઉપશમથી શ્રદ્ધારૂપ જે દર્શન ઉત્પન્ન થાય છે. અથવા વિરતિરૂપ જે ચારિત્ર ઉત્પન્ન થાય છે, તે ઔપશમિક સમ્યગ્દર્શન અને ઔપશમિક ચારિત્ર કહેવાય છે.
(२) क्षायिक भाव
કર્મના અત્યન્ત ઉચ્છેદ્ર થઈ જવા તે ક્ષય કહેવાય છે. ક્ષયથી થવાવાળા ભાવ ક્ષાયિક ભાવ છે. અર્થાત્ એકવાર ઉત્પન્ન થઈને ફરી નાશ નહિ થવાવાળા જ્ઞાન, દન અને ચારિત્રરૂપ જીવના પિરણામને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષાયિક અવસ્થા જીવની પરમ વિશુદ્ધિ છે. જેમ-પૂર્ણરૂપથી સમસ્ત કીચડ—કાદવ આદિ મેલના દૂર થવાથી જલની પરમ સ્વચ્છતા થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧