Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि- टीका अवतरणा
८७
प्रतिदिवसमुभयका लिकसकलवस्त्रपात्रादिप्रतिलेखनं, प्रत्यहोरात्रमुभयकालिक - मावश्यकं, चतुष्कालिकं स्वाध्यायकरणं मुनीनां कर्तव्यतया भगवतोपदिष्टं तच्च कालस्यास द्विभागज्ञानाभावेन यथाकालमनुष्ठातुमशक्यं मुनिभिरिति शास्त्रानर्थक्यमापद्येत ।
भिक्षार्थमकालवर्जनपूर्वककालानुरोधेन निष्क्रमप्रतिक्रमकर्तव्यता भगवत्प्ररूपिता गृहीत ज्यानां भिक्षूणां नष्टप्राया स्यात् ।
प्रतिदिन दोनों वक्त समस्त वस्त्र पात्र आदि का प्रतिलेखन करना, प्रत्येक दिन और रात्रि के अन्त में आवश्यक करना, चौकालीन स्वाध्याय करना भगवान् ने मुनियों का कर्तव्य बतलाया है। अगर कालद्रव्य की सत्ता न मानी जाय तो दिन रात आदि के भेद का पता ही नहीं चलेगा और समय पर उक्त सब कार्य नहीं किये जा सकेंगे । ऐसी अवस्था में शास्त्रों का यह उपदेश निरर्थक हो जायगा ।
46
'अकाल का त्याग कर के समुचित समय पर मुनियों को भिक्षा के लिए जाना और आना चाहिए " भगवान् ने मुनियों का यह कर्तव्य बतलाया है, कालद्रव्य न मानने पर यह सब कर्तव्य, और उनका उपदेश भी नष्टप्राय हो जायगा ।
પ્રતિદિન અન્ને વખત સમસ્ત-તમામ વસ્ત્ર, પાત્ર આદિનુ પ્રતિલેખન: કરવું, પ્રત્યેક દિવસ અને રાત્રિના અન્તમાં આવશ્યક કરવું, ચૌકાલીન-ચારેય કાલ સ્વાધ્યાય કરવા, તે ભગવાને મુનિનુ કર્તવ્ય ખતાવ્યુ છે. અગર કાયદ્રવ્યની સત્તા નહિ માને તે દિવસ રાત વગેરે ભેદ્યને પત્તો મળશે નહિ, અને સમય પર આગળ કહેલાં સ કાર્યો કરી શકાશે નહિ, એવી અવસ્થામાં શાસ્ત્રોના એ ઉપદેશ નિરથ ક થઈ જશે.
“ અકાલના...ત્યાગ કરીને ચેાગ્ય સમય પર મુનિએએ ભિક્ષાને માટે જવું–આવવું જોઇએ” ભગવાને મુનિએનુ એ કતવ્ય કહ્યું છે. કાલદ્રવ્યને નહિ માનવામાં આવે તા આ સર્વ કર્તવ્ય અને તેમના ઉપદેશ પણ નષ્ટપ્રાય થઈ જશે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧