Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
EXCHANCE COPY
સ્વાધ્યાય અને સંશોધનનું વૈમાસિક
પુસ્તક ૩૪ અંક ૧-૪ દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી
વિ. સં. ૨૦૫૨-૫૩
ગુ જ રા ત નું સંસ્કૃત રૂ ૫ કો ના ક્ષેત્રે પ્રદાન
(પરિસંવાદ-લેખસંગ્રહ-વિશેષાંક )
સંપાદક : રાજેન્દ્ર આઈ. નાણાવટી
કાણની ચિત્રપદ્રિકાઃ “મુદ્રિતકુમુદચંદ્ર ' નાટકની એક ઘટનાનું આલેખન
UNIVER
SAYA JIRAO
THE MAHAR
OF BARODY
सत्यं शिवं सुन्दरम
પ્રાચ્યવિધા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા.
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્દઘાટન પ્રવચન કરતા છે. માર્ક: ભદ
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક્વા ધ્યા ય
(દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી) પુ. ૩૪, અંક ૧-૪
વિ. સં. ૨૦૫૨-૫૩
નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭
અ નું કેમ
1 પ્રાસ્તાવિક–રાજેન્દ્ર નાણાવટી if ગુજરાતનું સંસ્કૃત રૂપકોનાં ક્ષેત્રે પ્રદાન: પરિસંવાદને કાર્યક્રમ II સ્વાગત પ્રવચન-રાજેન્દ્ર નાણાવટી Iv ગુજરાતમાં સંસ્કૃત નાટક અને તેના વિવર્તી-સિતાંશુ યશશ્ચંદ્ર ૧ કાવ્યાનુશાસનમાં રૂપકપ્રકારો-અ. દે. શાસ્ત્રી ૨ ગુજરાતનાં સંસ્કૃત નાટકોનાં કેટલાંક વિશેષ લક્ષણો—તપસ્વી સં. નાન્દી ૩ ગુજરાતનાં સંસ્કૃત પ્રહસને-ચિત્રા શુક્લ ૪ ગુજરાતનાં સંસ્કૃત નાટક : ગુજરાતી અનુવાદ-જયંતી ઉમરેડ્યિા ૫ નાદર્પણમાં ઉપરૂપક વિધાન-મહેશ ચંપકલાલ ૬ સંસ્કૃત રૂપકે-ઉપરૂપક અને ભવાઈ–ભાનુપ્રસાદ આર. ઉપાધ્યાય ૭ ઉપરૂપકોની પરંપરા અને ગુજરાતને ગરબો–કલહસ પટેલ ૮ બિલ્ડણની કર્ણસુન્દરી-ભ. ન. ભટ્ટ , ૯ રામચંદ્રસૂરિકૃત નવવિલાસનાટક: એક સંક્ષિપ્ત સમીક્ષા
– સુરેશચંદ્ર ગે. કાંટાવાળા ૧૦ રઘુવિલાસ-એક સમીક્ષા-ડી. જી. વેદિયા ૧૧ મલિકામકરન્દમ-એક અધ્યયન-મીના પાઠક ૧૨ ચન્દ્રલેખા વિજયપ્રકરણ–વિજય પંડયા ૧૩ નિર્ભયભીમવ્યાયેગ: એક અધ્યયન-નલિની દેસાઈ ૧૪ “હમ્મીરમદમર્દન' નાટક એક અધ્યાયન-મીના પાઠક કંપ કવિ યશપાલનું મહરાજપરાજય–એક રૂપકાત્મક નાટક : -- મુકુંદ લાલજી વાડેકર ૧૬ યશશ્ચંદ્રકૃત મુદતિકુમુદચન્દ્રપ્રકરણ-વિભૂતિ વિ. ભટ્ટ
પૃષ્ઠક
-iv v-viii
ix-xi xii-xviii
૧-૪
૫-૧૦ ૧૧-૧૮ ૧૯-૨૮ ૨૯-૪૨ ૪૩-૫૦ ૫૧-૫૪ ૫૫-૬૪
६५-७४ ૭૫-૮૦ ૮૧-૮૮ ૮૯-૯૨ ૯૩-૧૦૪ ૧૦૫-૧૧૦
૧૧૧-૧૨.૦ ૧૨૧-૧૨ ૮
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
♦
૧૭ બંધ–મુક્તિ-કલહ કરતા મુત્સદ્દી શબ્દ અને રૌહિય—સુધીર દેસાઇ ૧૮ દૂતાઙગદ-એક સમસ્યાપૂર્ણ નાટક—વિજ્ય પડયા
૧૯ પ્રહ્લાદનદેવકૃત ‘પાથ પરાક્રમવ્યાયોગ ' : મૂલ્યાંકન
--જયન્ત પ્રે. ઠાકર
૨૦. શંખપરાભવન્યાયેાગ-એક અભ્યાસ—શાશ્વતી સેન
૨૧ સેમેશ્વરકૃત ઉલ્લાધરાધવ-એક અભ્યાસ—વસંત સી. પટેલ ૨૨ વિજયપાલકૃત દ્રૌપદીસ્વયંવર—વૈજયંતી શેટે ૨૩ ભીમવિક્રમવ્યાયેાગ–એક સમીક્ષા—ઉષા બ્રહ્મચારી ૨૪ગ ગદાસપ્રતાપવિલાસનાટક, પુરાવસ્તુવિદ્યાની નજરે ——સ્વ. રમણુલાલ નાગરજી મહેતા
२५
કમલાકર ભટ્ટવિરચિત “ રસિકવિનેદ” નાટક—ઉમાબેન દેશપાંડે ૨૬ દુર્ગેશ્વર ૫તિકૃત ધર્માંદ્ધરણુમ્-એક નેાંધ—રવીન્દ્રકુમાર પડા ૨૭ વિવિડમ્બનનાટક-ગુજરાતનું એક અપ્રકાશિત પ્રહસન —સિદ્ધાર્થ ય. વાકણકર ઇન્દ્રિયસ'વાદનાટક–ભાવનગરના રાજવીની પ્રશસ્તિનુ નાટક—પુરુષાત્તમ હ, જેશી
કવિ શંકરલાલનું શ્રીકૃષ્ણચન્દ્રાશ્યુયમ –એક અભ્યાસ —ર્નામેન ઉમેશભાઈ પંડ્યા
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
www.kobatirth.org
૩૬
૩૭
— આર. પી. મહેતા
૨૩
મેધાવતરચિત પ્રકૃતિસૌંદર્ય નાટકમ : પ્રકૃતિગીતિનાટ્ય ?—અજિત ઠાકાર
૩૪ બદ્રિનાથ શાસ્ત્રીજીનાં નાટકા—પ્રદ્યુમ્ન શાસ્ત્રી
૩૫
૩૮
* છું
શ્રીરુક્િમણીહરણમ્—ડૉ. એલ એમ. જોશી
શ્રી મૂળશ’કર યાજ્ઞિકનાં નાટક : એક અભ્યાસ—શ્વેતા પ્રજાપતિ પાખંડ-ધર્મ-ખંડન-નાટક ' : એક અભ્યાસ
6
શ્રી ગજેન્દ્રશંકર લાલશ કર પક્યા ઃ સૌંસ્કૃત રૂપકક્ષેત્રે પ્રદાન – નીના ભાવનગરી
ભાસને નામે ચડેલી કૃતિ-યજ્ઞફલમ ્—રમેશ બેટાઈ
શ્રી જનકશંકર મનુશંકર દર્દીનાં સંસ્કૃત નાટકો : એક પરિચય
—જતીન પડ્યો
‘ છાયાશાકુન્તલમ્ '–એક આસ્વાદ—અરવિન્દ હ. જોષી
પૂજાલાલનાં બાળનાટકો-રમણુલાલ પાઠક
સંદર્ભ સૂચિ—શ્વેતા પ્રજાપતિ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯-૧૩૪ ૧૩૫-૧૪૦
૧૪૧૧૪૨
૧૪૯-૧૫૪
૧૫૫-૧૬૪
૧૬૫-૧૬૮
૧૬૯-૧૭
૧૭૭–૧૮૨
૧૮૩–૧૮૮
૧૯-૧૯૨
૧૯૩-૧૯૨
૧૯૯-૨૦૮
૨૦૯-૨૧૬
૨૧૭–૨૨૦
૨૨૧-૨૨૮
૨૨૯-૨૩૨
૨૩૩-૨૩૨
૨૩૯૨૪૨
૨૪૯-૨૫૬
૨૫૭-૨૬૪
૨૬૫-૨૭૬
૨૭૭-૨૮૬
૨૮૭-૨૯૬
૨૯૭–૩૧૨
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Padma Ramachandran Vice-Chancellor The Maharaja Sayajirao University of Baroda. VADODARA- 90 002. Guj. India.
RAMA SA
Residence .
DHANWANTARI University Road, Vadodara-390 002. Ph: (0265) 795499
सत्यं शिवं सुन्दरम
MESSAGE
4-11-97
I am so pleased to hear that you are compiling all the papers of the Seminar on “Contribution of Gujarat to Sanskrit Rūpaka Literature” (16-17-18 Dec., 1996). This will certainly help a wider circle of scholars who would like to possess or have access to a handy volume. We hope many more such efforts will follow, because of the obvious advantages.
PADM. R.4 M.ACHANDRAN
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रशस्तिः ।
नैकग्रामसमाश्रितैः सहृदयैः
संग्रथ्यमानं एरं चित्राख्यानविभूषितं सुरुचिरं
नाट्यप्रभेदाश्रयम् । विद्वद्वर्यगणैः स्वशास्त्रनिपुणः
प्रस्तूयमानं मुदा रम्यं गुर्जररूपकं च खलु तत्
संमेलनं सांप्रतम् ॥
-प्रो. डॉ. मु. ला. वाडेकर
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
THE MAHARAJA SAYAJIRAO UNIVERSITY OF BARODA
• -
* જોકર
Dr. Anil S. Kane Vice-Chancellor
મ. સ. યુનિવર્સિટી સાથે સંલગ્ન પ્રાચ્યવિદ્યામંદિર યુનિવર્સિટીની એક મહત્ત્વની અને વિશ્વવિખ્યાત સંશોધન સંસ્થા છે. ૧૯૯૬ના ડિસેમ્બરમાં ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમીના સહકારથી આ સંસ્થાએ
જેલા એક પરિસંવાદમાં ગુજરાતનાં સંસ્કૃત નાટકો વિશે જે અભ્યાસલેખે રજૂ કરાવ્યા હતા, તે હવે થોડાક સુધારા-વધારા સાથે સંપાદિત થઈને અહીં પુસ્તકરૂપે રજૂ થાય છે તે આનંદની વાત છે. ગુજરાતની સ્વતંત્ર અસ્મિતા અસ્તિત્વમાં આવી ત્યારથી માંડીને છેક અત્યારના સમય સુધી જે સંસ્કૃત નાટકો રચાયાં છે તેને એક સુરેખ આલેખ આ સંપાદનમાં દેખાય છે. પરિસંવાદના આયોજનમાં તથા ત્યાર પછી તેના સંપાદનમાં પરિસંવાદના આજક તથા આ ગ્રંથના સંપાદક . રાજેન્દ્ર નાણાવટીએ લીધેલો દષ્ટિપૂર્વકને પરિશ્રમ દેખાઈ આવે છે. આ ગ્રંથ પ્રાચ્યવિદ્યામંદિરનાં પ્રકાશનમાં એક પ્રતિષ્ઠિત ઉમેરારૂપ બની રહે તથા અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને ઉપયોગી તથા માર્ગદર્શક બની રહે એવી શુભેચ્છા પાઠવું છું.
અનિલ કાણે
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાસ્તાવિક
ગુજરાત રાજ સંસ્કૃત સાહિત્ય અકાદમી ૧૯૯૪માં વાયત્ત સંથારૂપે સરવેમાં આવી. રાજયમાં સંસ્કૃત ભાષા તથા સાહિત્યના અભ્યાસ, સંવર્ધન, સંપ તથા સંસ્કૃત પ્રત્યે લોકરુ ચ જગાડવાના આશયથી આ અકાદમીની સ્થાપના કરાઈ છે.
આ આશયની પ્રતિ અર્થે અકાદમી રાજ્યમાં વિવિધ સ્થાનેએ સંસ્કૃત વિષયક વિદ્વાન વ્યાખ્યાને, પરિસંવાદ કાર્ય શાળાઓ, ગ્ય પ્રશિષ્ટ પ્રથાનાં તેમજ લોક પુસ્તિકાઓનાં પ્રકાશને, સંશોધન-સામથકનું પ્રકાશન, પ્રકાશમાં આર્થિક સહાય સર્જાતા સંસ્કૃત અને સંત વિશેના સાહિત્યને ઉજન, નવસર્જિત ઉત્તમ સાહિત્યને પુરસ્કારે, વિદ્વાનોના તેમજ પ્રાચીન પદ્ધતિના પંડિતેનાં સન્માન અને પુરસ્કાર, કોઠ વિધાર્થીઓને પુરસ્કાર વગેરે અનેક પ્રકારના કાર્યક્રમ હાથ ધરે છે. પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કન અકાદમીએ 'જયમાં તથા રાજ્ય બહાર ૫ પાનાની ખ્યાતિસુવાસ પ્રસરાવી છે,
સંકળ સાહિત્ય અકાદમીના પૂ આર્થિક સહેગથી વડોદરાની . સ. યુનિ. સાથે સંતાન પ્રાયવદ્યા એના ઉચ્ચતર સંશોધનની વિશ્વવિખ્યાત સંસ્થા પ્રાયવિદ્યા મંદિર ( Oriental Institute ) દ્વારા તા. ૧૬-૧૧-૧૮ ડિસેમ્બર ૧૯૯૬ના દિવસે માં “ગુજરાતનું સંસ્કૃત રૂપકોના ક્ષેત્રે પ્રદાન” (Contribution of Gujarat to Sanskrit Rupaka Literature ) એ વિષય પર એક ત્રિદિવસીય રાજ્ય કક્ષાને પરિસંવાદ યોજવામાં આવ્યું હતું. “ ગુજરાતનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન” અંગે અકાદમીના જ આશ્રયથી એક પરિસંવાદ એ અગાઉ પાટણમાં એ જઈ શકે છે અને તેમાં મહાકાવ્ય-ગદ્યકથાઓ-કાવ્યશાસ્ત્ર વગેરે શ્રવ્ય કાવ્યનાં ક્ષેત્રોમાં સંસ્કૃતના પદાન અંગેનાં શોધપત્રો-અભ્યાસલેખે રજુ થઈ ગયાં હતાં. એ રીતે દશ્યકાવ્યમાં પ્રદાન અગેને આ પરિસંવાદ બીજો અને પૂરક પ્રકારને ગણાય.
પરિસંવાદના પહેલા દિવસે ગામવાર, તા. ૧૬-૧૨-૯૬ના રોજ સવારે ૯.-1 ૧૨ કલાકે આર્ટસ ફેકલ્ટીના ઇતિહાસ વિભાગના સેમિનાર રૂમમાં પરિસંવાદની ઉદ્દઘાટન બેઠક યોજાઈ ઉદઘાટક ના પ્રખ્યાત નાટ્યકાર, અભિનેતા, નાટ્યવિદ પ્રો. માકડ ભટ્ટ. મ. સ. યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ શ્રીમતી પદ્મા રામચંદ્રન અતિથિવિશેષપદે હતા અને પ્રમુખપદે હતા અકાદમીના અધ્યક્ષ ડો. ગૌતમ પટેલ. બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકબંધુઓના વેદપાઠથી મંગલ આર ભ થયા પછી સૌ પ્રથમ પરિસંવાદના સંયોજક પ્રો. રાજેન્દ્ર નાણાવટીની વિનંતીથી થોડાક જ સમય પર અકસ્માત અવસાન પામેલા પ્રાચીન રંગમંચના નિષ્ણાત વિશ્વવિદ્યુત અભ્યાસી
* સ્વાધ્યાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬- ઓગસ્ટ ૧૯૯૭, n, i-iv,
* નિયામક, માધ્યવિદ્યા મંદિર, મ સ વિશ્વવિદ્યાલય, વડોદરા
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજેન્દ્ર નાવટી
પ્રો. ડૉ. .વન પંચાલને કાર્યને સંક્ષિપ્ત પરિચય છે. માકડ ભટ્ટ આપ્યા, અને સભાએ સદગતના માનમાં બે મિનિટ મૌન પાળી તેમને શેકપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પછી બેઠકને કાર્યક્રમ શરૂ થશે.
નાણાવટીએ મહેમાનોનું સ્વાગત કર્યું. પછી પ્રા. મકડ ભટ્ટ દીપ પ્રગટાવી પરિસંવાદનું ઉદ્દઘાટન કર્યું. પિતાનાં ઉદ્દધ ટન પ્રવચન માં તેમણે ગુજરાતમાં નાટકોનું મંચન એક હજાર વર્ષોથી સતત ચાલતું આવ્યું છે, તથા આજે પણ પ્રો. ગોવર્ધન પંચાલ જેવાં ગુજરાતનાં નાટકાની અભિનયક્ષમતા તેમના શાસ્ત્રશુદ્ધ મંચન દ્વારા પ્રગટ અને સિદ્ધ કરવાના સમર્થ પ્રયાસ કરે છે તેમ બતાવી ગુજરાતમાં સંસ્કૃત નાટક, તેનું મંચન, તેની સતત પરંપરા, સાથે જ ભવાઈ જેવાં લેકનાટ્યસ્વરૂપના ઉદ્ભવ તથા સમૃદ્ધિ જેવા વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ વિષને સ્પર્શ કરતાં કરતાં ગુજરાતની સમૃદ્ધ નાટ્યપરંપરાનું એક સુંદર રેખાચિત્ર દોરી આપ્યું. પ્રો. માકડ ભટ્ટનું વકતવ્ય એમની પાસેથી લિખિત સ્વરૂપે મેળવવાના અને પ્રયાસ કરી જોયા, પરંતુ અમારા આગ્રહ કરતાં એમની વ્યસ્તતા વધારે બળવાન નીવડી છે તેથી એમને લેખ સામેલ કરી શકાયો નથી. પૂર્વ કુલપતિ શ્રીમતી પદ્માજીએ સંસ્કૃત ભાષા અને નાટક અંગેના પિતાના આકર્ષણ અને અહે ભાવને વ્યકત કરી પ્રાચ્યવિદ્યામંદિરના આ કાર્યની પ્રસંશા કરી તથા પરિસંવાદને સફળતા ઈરછા. અકાદમીના અધ્યક્ષ પ્રો ગૌતમ પટેલે અકાદમીનાં કાર્યો તથા કાર્યક્ષેત્રને આ છો ખ્યાલ આપી પરસંવાદની ભૂમિકા સ્પષ્ટ કરી આ આ જન માટે પ્રાચ્યવિદ્યા મંદિરને ધન્યવાદ તથા અભિનંદન આપ્યા. સંસ્કૃત અકાદમી વતી અકાદમીના ઉપમહામાત્ર પંડિત મેહુલ ભટ્ટ તથા પ્રાચ્યવિદ્યા મંદિર વતી પ્રો મુકુંદ વાડેકરે આભાર વિધિ કરી. ડો સિદ્ધાર્થ વાકણકરે કાર્યક્રમનું સંચાલન કર્યું.
ઉદધાટન પછી ૧૦- ૫ થી ૧૨- પ તે જ સ્થાને પરસેવાની પ્રથમ બેઠક છે જઇ. બેઠકનો વિષય હતો “ઉપરૂપકો'. બેઠકનાં અધ્યક્ષ હતાં . પારુલ શાહ (ભૂતપૂર્વ ડીન, પરફેસિંગ આટ ફેકલ્ટી) અને સંજક હતાં પાચ્યવિદ્યા મંદિરના ડે. ઉષાબેન બ્રહ્મચારી. આ બેઠકમાં ગરબા, રાસ, ભવાઈ અને ઉપરૂપકોનું સ્વરૂપ એ વિષ પર ચાર નિબંધે જ થયા.
પિરના ભજન બાદ પરિસંવાદની બીજી બેઠક બપોરે ત્રણ કલાં ત્યાં પાસે જ બરાડા સંકુલ મહાવિદ્યાલયમાં યોજાઈ. વિષય હતા: રૂપકના સિદ્ધાંત તેમ જ સામાન્ય લક્ષણો. પ્રો. તપસ્વી નાન્દી (ગુ. યુ.ના નિવૃત્ત સંસ્કૃત વિભાગાધ્યક્ષ) આ બેઠકને અધ્યક્ષ હતા, સંજક હતાં પ્રારા વિદ્યા મંદિરનાં ડે. વેતા પ્રજાપતિ. કાવવાનુશાસનમાં રૂપકવિચાર, ગુજરાતનાં નાટ્યકારોનાં વિશિષ્ટ લક્ષ, સમસ્યાઓ, તેમની સમક્ષના પડકારે, ગુજરાતનાં સંસ્કૃત પ્રહસને, ગુજરાતનાં સંસ્કૃત નાટકો : ગુજરાતી અનુવાદો અને બિલ્ડણનું ‘કર્ણસુંદરી' વગેરે વિષ પર આ બેઠકમાં સાતેક નિબંધો વંચાયા.
તા. ૧૭ ડિસેમ્બર ૧૯૯૬ના બીજા દિવસની સવાર તથા બપોરની બંને બેઠકો પ્રાચ્યવિદ્યા મંદિરના વિષણુપુરા વિભાગના ખંડમાં યોજાઈ. બંને બેઠકો મધ્યકાલીન સંત નાટકો વિશે હતી. બંને બેઠકોના અવક્ષે હતા આટસ ફેકલ્ટીના ભૂતપૂર્વ સંસ્કૃત વિભાગાધા અને પ્રાય
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાસ્તાવિક
વિદ્યા મ`દિરના ભુતપૂર્વ નિયામકો (ક્રમશઃ) પ્રો. ડૉ. સુરેશદ્ર જી. કાંટાવાળા તથા પ્રો. ડૉ. અરુણેય ાતી, સયેાજકો હતા પ્રાચ્યવિદ્યા મદિરનાં પ્રો. ડૉ. મુકુંદ વાડેકર તથાા ડૉ. મીનાબેન પાક. મધ્યકાલીન નાટકોમાં બિલ્હણ પછીના રામચંદ્ર, જયસિંહસૂરિ, પહલાદનદેવ, સોમેશ્વર, સુભટ, મુનિ દેવચન્દ્ર, ભુદેવ શુકલ, ગ`ગાધર, વગેરે દસમીથી અઢારમી સદી સુધીના ચૌદેક લેખકોનાં રૂપકો વિશે અઢારેક નિબંધો રજૂ થયા. ગુજરાતની મધ્યકાલીન સંસ્કૃત નાટકોની સમૃદ્ધ પર પરાનુ એક વ્યાપક અને વૈવિધ્યસભર ચિત્ર આ બે બેકોમાં સુપેરે ઉપસી આવ્યું.
jii
ત્રીા દિવસ તા. ૧૮ ડિસેમ્બર ૧૯૯૬ના દિવસની પરિસ'વાદની બંને બેઠકો તથા સમાપનની એક વળી પાછી સંસ્કૃત મહાવિદ્યાલયના વ્યાખ્યાન ખ'ડમાં યોજાઇ. પડલી એ બેઠકોના વિષય હતેા અર્વાચીન સૌંસ્કૃત નાટક, આ બે બેઠકોમાં ક્રમશઃ સુરતની મ. ડા. બા કોલેજના નિવૃત્ત વિભાગાધ્યક્ષ અરુણ્યદ્ર ડી. શાસ્ત્રી તથા ચુનિલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના નિયામક, અરવિંદ જેપી અધ્યક્ષસ્થાને હતા. સયાજકો હતાં ક્રમશઃ પ્રવિદ્યા મદિરનાં શ્રીમતી શાશ્વતી સેન તથા શ્રી જયતી ઉંમરક્રિયા, આ બે બેઠકોમાં ૫. જીવરામ કાલિદાસ શાસ્ત્રો, શંકરલાલ માહેશ્વર શાહ્મી, આ. જે. ટી. પરીખ, કવિ મેધાવ્રત નાગરદાસ પંડા, બદ્રીનાથ શાસ્ત્રી, ગજેન્દ્રશ'કર પડ્યા, જનકશાંકર વે, મૂળશકર યાજ્ઞિક વગેરે ઓગણીસમી–વીસમી સદીના અગિયારેક નાટ્યકાર વિશે અગિયારેક અભ્યાસલેખા રજૂ થયા, અને એથી અર્વાચીન સમયમાં પશુ સંસ્કૃત નાટ્યપરંપરા ગુજરાતમાં હજુ પણુ એવી જ જીવંત છે એવી એકંદર છાપ ઉપસી આવી.
પરિસંવાદની સમાપન એડક મહાવિદ્યાલયના એજ વ્યાખ્યાન ખંડમાં સાંજે ૪-૪૫ વાગે ચેન્નઈ. તેમાં અધ્યક્ષસ્થાને હતા. ગુજરાતના વૈશ્વિક કવિ-નાટ્યકાર પ્રો. ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રો. સિતાંશુએ સમાપનસત્રના અક્ષ તરીકે જે વકતવ્ય રજુ કરેલું તેનું એમણે પોતે તૈયાર કરેલું વિવર્ધિત–સબંધિત લિખિત સ્વરૂપ આ ગ્રંથના સમાપનસત્રના વકતવ્ય તરીકે પ્રાપ્ત થઈ શકે છે તેને ખૂબ આન છે. એમણે રજુ કરેલા પ્રશ્નો, ગુજરાતનાં સંસ્કૃત નાટકોના (સમગ્રપણે સાહિત્યના ) ગુજરાતના પ્રાદેશિક સાહિત્ય સાથેના સૂક્ષ્મ નાળસ બંધનુ એમણે કરેલું વ્યાકરણુ, સમાપ્ત થઈ રહેલા આ સહસ્રાબ્દના આરંભે આરંભાયેલી વાડ્મય ક્રાન્તિના દર્શન દ્વારા મધ્યકાલીન ભારતમાં ( અને એ સદર્ભે ગુજરાતમાં પશુ ) આપણાં સાંસ્કૃતિક deep structures સૌંસ્કૃતમાંથી પ્રાદેશિક ભાષાઓમાં ઉતારવાની પ્રક્રિયા અને તેની આવશ્યક્તા તરફના એમને અબુલિનિર્દેશ, દેશના આ ખૂણે થતી એક નાનકડી અભ્યાસપ્રવૃત્તિની તુલનાત્મક સાહિત્યના એક વિશ્વવિદ્યુત વિદ્વાનની સ્વસ્થ દૃષ્ટિએ ઐતિહાસિક દષ્ટિબિંદુથી વ્યાપક રાષ્ટ્રીય સ ્હિત્યિક પરપરાના પ્રવાહના સદ માં મૂલવણી-એ બધું આ પરિવાદ-પ્રવૃત્તિની વિચારપ્રક્રિયાની સમાપ્તિરૂપે અને એની પ્રયેાજક્તાના વિચાર તરીકે આ ગ્રંથની મેાટી ઉપલબ્ધિ છે. ( તેથી જ એ છેલ્લું વક્તવ્ય હોવા છતાં ગ્રંથના આરંભમાં મુકયું છે. ) આ લેખ કરી આપવા માટે મિત્ર સિતાંશુને ઋણી છું.
For Private and Personal Use Only
વડોદરા બહારથી પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા વિદ્રાના વતી પ્રતિભાવ રજૂ કરતાં ડૉ. આર. પી મહેતા, ડૌ, અરવિન્દ શ્વેષી તથા ડો. વિજય પંડયાએ પ્રાચ્યવિદ્યા મદિરના તમામ
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજેન્દ્ર નાણાવટી કર્મચારીઓની તત્પરતા અને નિષ્ઠાથી પરિસંવાદ દીપી ઊઠે છે એમ કહી પરિસંવાદના આજનની પ્રશંસા કરી, પરિસંવાદના તમામ અંગેની વ્યવસ્થા અંગે આનંદ વ્યક્ત કર્યો, અહીં વિચાયેલા લેખે સંકલિત ગ્રંથસ્થ રૂપે ઉપલબ્ધ થવા જોઈએ એમ જણાવ્યું, અને આવા વિદ્યાકીય કાર્યોને પ્રોત્સાહિત કરવા બદલ અકાદમીને ધન્યવાદ પાઠવ્યા.
પિતાના આભાર-પ્રવચનમાં પ્રો. રાજેન્દ્ર નાણાવટીએ પરિસંવાદના ઉદ્દધાટક, અતિથિ વિરોધ અને સમાપક છે. માર્કડ ભટ્ટ, શ્રીમતી પબા રામચંદ્રન તથા છે. સિતાંશુ યશંદ્રને, પરિસંવાદમાં ભાગ લેનાર વિદ્વાનોને, પરિસંવાદને સફળ બનાવવા સહકાર આપનાર પારેવવદ્યા મંદિરના સહકાર્યકરોને, યુનિવર્સિટીના, બરડાં સંસ્કૃત મહાવિદ્યાલવ તથા ઈતિહાસ વિભાગના અધિકારીઓને અને વિશેષ કરીને આર્થિક સહયોગ માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી, તેની કાર્યવાહક સમિતિના સભ્ય, તથા અધ્યક્ષ ડો. ગૌતમ પટેલને હાર્દિક આભાર મા.
ગુ, રાતના સંસ્કૃત રૂપક સાહિત્યની સુદીર્ધ અને સમૃદ્ધ પરંપરાનું એક વીગતપૂર્ણ અને સુરેખ ચત પાપાના સંતાપ સાથે આ ત્રિદિવસીય વિદ્યાનું સમાપન થયું.
પરિસંવાદ પૂરી થયા પછી આ પરિસંવાદના બધા જ અભ્યાસલેખને પ્રાયવિદ્યા મંદિરના સંશોધન ટૌમાસિક “ સ્વાધ્યાય'ના જ એક સંયુક્ત વાર્ષિક વિશેષાંક તરીકે છાપવાને વિચાર આવે. વળી એ પ્રસ્તાવને સંસ્કૃત સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિએ પણ મંજુરી આપી. તે માટે હું આજક-સંપાદક તરીકે અકાદમીને સહર્ષ આભાર તથા ઋણસ્વીકાર વ્યક્ત કરું છું.
પરિસંવાદમાં થોડાક વિદ્વાનોના નિબંધે અંગ્રેજીમાં રજૂ થયા હતા તેને તે જ વિદ્વાને પાસે ગુજરાતીમાં અનુવાદિત કરાવીને અહીં સામેલ કર્યા છે. અનુવાદ કરી આપવા બદલ પ્રાયવિદ્યા મંદિર વતી એ વિદાન પ્રત્યે પણ આભાર વ્યક્ત કરું છું. અને આ વિશેષાંક ગ્રંથ તરીકે પણ મહત્ત્વનું હોવાથી તેને સ્વતંત્ર ગ્રંથ રૂપે પણ પ્રકટ કરવા દેવાની અનુમતિ આપવા માટે મ. સ. યુનિવર્સિટીના અધિકારીઓને પણ આભાર માનું છું. યુનિવર્સિટી પ્રેસના મેનેજર મિત્ર શ્રી પ્રહલાદ શ્રીવાસ્તવ તથા તેના સહકાર્યકરોને પણ એમના સતત સહકાર માટે આભાર માનું છું. મને આશા છે કે ગુજરાત બહારના ગુજરાતી ભાષાના જાણકાર સાહિત્યરસિકોને પણ આ
રસપ્રદ અને સુસંકલિત ઉપયેગી માહિતી આપનાર બની રહેશે.
રાજેન્દ્ર નાણાવટી A , (સંજક, પરિસંવાદ નિયામક, પ્રાચ્યવિદ્યા મંદિર )
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતનું સંસ્કૃત રૂપકોના ક્ષેત્રે પ્રદાન રિસંવાદના કાચ ક્રમ ઉદ્ઘાટન બેઠક
સામવાર, ૧૬ ડિસેમ્બર, ૧૯૯૬
સ્થળઃ સેમિનાર હૉલ, ઇતિહાસ વિભાગ, ફેકલ્ટી ઑફ આર્ટ્સ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. સમયઃ ૯-૧૫ ( સવારે)
દ્ઘાટક ઃ પ્રા. ડૌ. માર્કન્ડ ભટ્ટ (અધ્યક્ષ, સંગીત-નૃત્ય-નાટક અકાદમી, ગુજરાત રાજ્ય ) અતિથિ વિશેષ ઃ શ્રીમતી પદ્મા રામચંદ્રન (ભૂતપૂર્વ કુલપતિ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડાદરા) અધ્યક્ષ ઃ પ્રા. ડૉ. ગૌતમ પટેલ ( અધ્યક્ષ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય) પ્રથમ બેઠક—ઉપરૂપકો સોમવાર, ૧૬ ડિસેમ્બર ૧૯૯૬
સ્થળઃ વ્યાખ્યાન ખંડ, ખરોડા સ ંસ્કૃત મહાíવદ્યાલય, મ. સ. વિવિદ્યાલય, વડાદરા. સમય : ૧૦.૩૦ થી ૧૨.૩૦ (સવારે)
અધ્યક્ષ ડો. પારુલ શાહ
સયેાજક : ડૌ. ઉષા બ્રહ્મચારી . મહેશ ચંપકલાલ શાહ : · નાટ્યપ્`ણુ 'માં ઉપરૂપવિધાન કલર્જીસ પટેલ : ઉપરૂપકોની પરપરા અને ગુજરાતના ગર. ભાનુપ્રસાદ ઉપાધ્યાય ઃ સ`સ્કૃત રૂપકો-ઉપરૂપા અને ભવાઇ * પારુલ શાઃ ગુજરાતની લોકપર પરામાં રાસ અને તેનાં પ્રશિષ્ટ પૂર્વ સ્વરૂપે
૩
૨
દ્વિતીય બેઠક રૂપકનાં સિદ્ધાંતા તેમજ સામાન્ય લક્ષણેા સેામવાર, ૧૬ ડિસેમ્બર ૧૯૯૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થળ : વ્યાખ્યાન ખંડ, બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય, મ, સ. વિશ્વવિદ્યાલય, વડેદરા. સમયઃ ૩.૦૦ થી ૪.૪૫ (બપોરે)
અધ્યક્ષ પ્રો. ડૉ. તપસ્વી નાન્દી
સયેાજક : ડૉ. શ્વેતા પ્રશ્નપતિ
અરુદ્ર ડી. શાસ્ત્રી : કાવ્યાનુશાસનમાં રૂપકપ્રકારો
તપસ્વી નાન્દી ગુજરાતનાં સંસ્કૃત નાટકોનાં કેટલાંક વિશેષ લક્ષણા
સ્વાધ્યાય ’, પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, બસ તપ’ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અ, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, p. v-viii,
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
vi
の
૩ વાસુદેવ પાઠકઃ સૌંસ્કૃત નાટક : સાંપ્રત ગુજરાતમાં
૪+દેવ માધવ : ગુજરાતનાં આધુનિક સંસ્કૃત નાટકો : કેટલીક સમસ્યાઓ અને પડકારે ચિત્રાબેન શુકલ : ગુજરાતનાં સ`સ્કૃત પ્રહસને
૫૪
૬ જય'તી કે, ઉમરેઠિયા ઃ ગુજરાતનાં સસ્કૃત ન ટકોઃ ગુજરાતી અનુવાદો
ભ. ન. ભટ્ટ : બિલ્હેણુની ક સુંદરી.
૫
www.kobatirth.org
તૃતીય બેઠક—મધ્યકાલીન સંસ્કૃત નાટકો−૧ મગળવાર, ૧૭ ડિસેમ્બર, ૧૯૯૬
સ્થળ : વ્યાખ્યાન ખંડ, વિષ્ણુપુરાણ વિભાગ, પ્રાચ્યવિદ્યા મંદિર, વડાદરા.
ગુજરાતનું સસ્કૃત રૂપકોના ક્ષેત્રે પ્રદાન પરિસાદના કાર્યક્રમ
સમયઃ ૯.૦૦ થી ૧૨.૦૦ (સવારે)
અધ્યક્ષ પ્રો. ડૉ. સુરેશચંદ્ર ગા. કાંટાવાલા
સયોજક : પ્રો. ડૉ. એમ. એલ. વાડેકર
૧
સુરેશચંદ્ર ગા, કાંટાવાલા : રામચંદ્રસૂરિષ્કૃત નલવિલાસનાટક : એક સક્ષિપ્ત સમીક્ષા ૨ મીના પાઠક ઃ મલ્લિકામકર་દમ્ઃ એક અધ્યયન
3
૪
A
દ'
૬ જયંત પ્રે, ઠાકર : પ્રહ્લાદનદેવકૃત ‘પા પરાક્રમવ્યાયોગ ': મૂલ્યાંકન વસંત સી. પટેલ : સેામેશ્વરકૃત ઉલ્લાધરાધવ–એક અભ્યાસ
વિજય પંડયા ઃ દૂતાગંદ-એક સમસ્યાપૂર્ણ નાટક
નલિની દેસાઈ : નિર્ભયભીમવ્યાયેાગ; એક અધ્યયન
ડી. જી. વૈદિયા : રવિલાસ ઃ એક સમીક્ષા
શાંતિકુમાર પડયા : હમ્મીરમ નમ્ ઃ એક અભ્યાસ (લેખ ડૉ. મીનાબેન પાઠક પાસે લખાવ્યા )
'
૯- વિજય પંડયાઃ ચંદ્રલેખાવિજયપ્રકરણુ
૧૦+ રમણીક શાહ : દેવચન્દ્રમુનિનું વિલાસવતીનાટિકા (માનમુદ્રાભંજનમ્)
અધ્યક્ષ : પ્રો. ડૉ. અરુણેય એન. જાની
ચતુર્થ એક—મધ્યકાલીન સ`સ્કૃત નાટકા–ર મગળવાર, ૧૭ ડિસેમ્બર, ૧૯૯૬
સ્થળઃ વ્યાખ્યાન ખંડ, વિષ્ણુપુરાણ વિભાગ, પ્રાચ્યવિદ્યા મદિર, વડોદરા, સમય : ૩-૦૦ થી ૬-૦૦ ( ખારે)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
મુકુ ંદ લાલજી વાડેકર : કવિ યશઃપાલનું મેહરાજપરાજય
ર શાશ્વતી સેનઃ શંખપરાભવવ્યાયાગ : એક અભ્યાસ
Àયંતી શેઢે : વિજયપાલકૃત દ્વાપદીસ્વયંવર
ઉષા બ્રહ્મચારી : ભીમવિક્રમવ્યાયામ-એક સમીક્ષા
For Private and Personal Use Only
સયેાજક : ડો. મીના પાક એક રૂપકાત્મક નાટક
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનું સંસ્કૃત રૂપકોના ક્ષેત્રે પ્રદાન પરિસંવાદને કાર્યક્રમ ': છે બેન દેશપાંડે : કમલાકર ભટ્ટવિરચિત “રસિકવિનેદ '' નાટક અદય એન. જાની : ગંગદાસપ્રતાપવિલાસનાટકમ-સાહિત્યિક મૂલ્યાંકન
સ્વ. રમણલાલ નાગરજી મહેતા : ગંગદાસપ્રતાપવિલાસનાટક-પુરાવસ્તુવિદ્યાની નજરે
રવીન્દ્રકુમાર પંડા : દુર્ગેટવર પંડિતકૃત ધર્મોદ્ધરણુમ-એક નોંધ ૯ સિદ્ધાર્થ ય. વાકણુકરઃ વિપ્રવિડંબનનાટકમ-ગુજરાતનું એક અપ્રકાશિત પ્રહસન ૧૦ પુરુષોત્તમ હ. જોષીઃ ઇન્દ્રિયસંવાદનાટક–ભાવનગરના રાજવીની પ્રશસ્તિનું નાટક ૧૧ વિભૂતિ વિ. ભટ્ટ : યશશ્ચંદ્રકૃતિ મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ ૧૨ યોગેશ ઓઝા : પ્રબુદ્ધૌહિણેયમ (લેખ સુધીર દેસાઈ પાસે લખાવ્ય)
પંચમ બેઠક–આધુનિક સંસ્કૃત નાટકો
બુધવાર, ૧૮ ડિસેમ્બર ૧૯૯૬ સ્થળ : વ્યાખ્યાન ખંડ, બરડા સંસ્કૃત મહાવિદ્યાલય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. સમયઃ ૯-૦૦ થી ૧૨-૦૦ (સવારે ) અધ્યક્ષ અરુણચંદ્ર ડી. શાસ્ત્રી સંજક : શ્રીમતી શાશ્વતીસેન
૧ રમેશ બેટાઈ: ભાસને નામે ચડેલી કૃતિ-યજ્ઞફલમ ૨+ જયાનંદભાઈ દવે : ધ્રુવાક્યુદયમ
ભગવદ્ પ્રસાદ પી. પંડ્યા : અમરમાર્કડેયમ ૪૪ રન્નાબેન ઉમેશભાઈ પંડયા : કાવ શંકરલાલનું શ્રી કૃષ્ણચંદ્રાન્યુદયમ–એક અભ્યાસ ૫ અરવિદ હ. જોષી: છાયાશાકુન્તલમ-એક આસ્વાદ
આર. પી. મહેતા : પાખંડ-ધર્મ—ખંડન-નાટક—એક અભ્યાસ
અજિત ઠાકોર: મેધાવ્રતરચિત ર્થનાટકમઃ પ્રકતિગીનિનાધ્ય? ૮ લલિત એમ. જોષીઃ શ્રી રુફિમણીહરણમ
છઠ્ઠી બેઠક–આધુનિક સંસ્કૃત નાટ્યકારો
બુધવાર, ૧૮ ડિસેમ્બર ૧૯૯૬ સ્થળ : વ્યાખ્યાન ખંડ, બરોડા સંકૃત મહાવિદ્યાલય, મ. સ. વિશ્વવિદ્યાલય વડોદરા. સમય: ૩.૦૦ થી ૪.૩૦ (બપોરે) અધ્યક્ષ શ્રી અરવિંદ જોષી
સંયોજક: શ્રી જયંતી ઉમરે યા ૧ રાજેન્દ્ર આઈ. નાણાવટી : શંકરલાલ માહેશ્વર શાસ્ત્રીનાં નાટકો અને છાયા-તત્ત્વ. ૨ ઉદયન શુકલ બદ્રિનાથ શાસ્ત્રીજીનાં નાટકો (લેખ પદ્યુમ્ન શાસ્ત્રી પાસે લખાબે)
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
viji
ગુજરાતનું સંસ્કૃત રૂપકોના ક્ષેત્રે પ્રદાનઃ પરિસંવાદને કાર્યક્રમ
૩
જતીન પંડયા : શ્રી જનકશંકર મનુશંકર દવેનાં સંસ્કૃત નાટકો : એક પરિચય નીના ભાવનગરી : કી ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા : સંસ્કૃત રૂપકક્ષેત્રે પ્રદાન વેતા પ્રજાપતિ : શ્રી મુળશંકર યાજ્ઞિકનાં નાટકો : એક અભ્યાસ. રમણલાલ ડી. પાઠક: પૂજાલાલનાં બાળનાટકો.
૬
સમાપન બેઠક
બુધવાર, ૧૮ ડિસેમ્બર, ૧૯૯૬ સ્થળ: વ્યાખ્યાન ખંડ, બડા સંસ્કૃત મહાવિદ્યાલય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. સમય : ૪.૪૫ (બપોરે) અધ્યક્ષ પ્રો. ડો. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા (ભૂતપૂર્વ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) પ્રતિભાવ: પ્રો. આર. પી. મહેતા
ડૉ. અરવિંદ જોષી
ડો. વિજયા પંકમાં આભાર વિાંધઃ છે. ડૉ. રાજેન્દ્ર નાણાવટી નોંધ: પરિસંવાદમાં ઉપસ્થિત રહી લેખ વાંચ્યું પરંતુ પ્રકાશન માટે મોકલી શકયા નથી. સંમતિ છતાં પરિસંવાદમાં ઉપસ્થિત ન રહી શક્યા અને પ્રકાશન માટે લેખ પણ ન મોકલાવી શકયા. પરિસંવાદમાં ઉપસ્થિત ન રહી શક્યા પરંતુ પાછળથી પ્રકાશન માટે લેખ મેકલાશે. * ચંદ્રલેખા વિજયપ્રકરણ' વિશે કોઇનું વકતવ્ય પ્રાપ્ત ન થતાં ડૉ. વિજય પંખાએ આ નાટક વિશે લખવાની સંમતિ આપી તેથી અહીં તેમને લેખ પ્રગટ થાય છે.
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાગત પ્રવચન
માનનીય પ્રમુખશ્રી, આદરણીય મેડમ વાઇસ-ચાન્સેલર, માનનીય છે. માર્કડભાઈ, માનનીય છે. સંસતાંશુ યશશ્ચક, સામે બેઠેલા આદરણીય વડીલ વિદ્વાનો અને મિત્રો,
અમિતાભrs f r . આ વિદ્વાનોની પરિષદ બેઠી છે, અને મારી મર્યાદાઓ હું બરાબર સમજું છું અને એથી આ પ્રાવેશક સોધન કેવળ આ પરિસંવાદના કહેવાતા * નિદેશક’ (જે આજકથી વિશેષ કશું નથી)ની જ હેસિયતથી કરી રહ્યો છું. વસ્તુતઃ આ પરિસંવાદ તમારે જ છે. અમે-ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના કાર્યકરો-તે નિમિત્ત માત્ર છીએ.
ગુજરાતના સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન અંગે, ખરું જોતાં, આ બીજે પરિસંવાદ છે. પહેલે અવ્યકાવ્ય અને પરિસંવાદ, સંસ્કૃત સાહિત્ય અકાદમીના જ આર્થિક આશ્રયથી, બે વર્ષ પૂર્વે પાટણુમાં યોજાઈ ગયો હતો. આજે આપણે અત્યારે ગુજરાતના દસ્થ કાવ્ય-અર્થાત, રૂપક' સાહિત્યમાં પ્રદાન વિષયક પરિસંવાદને આરંભ કરવાના છીએ. આ બીજ પરિસંવાદના આજન માટે અકાદમી આ વખતે મધ્ય ગુજરાતમાં આવી અને એ માટે અમે ની મત્ત બની શકયા તેને અમને આનંદ છે. એરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ વતી હું આપ સૌનું સ્વાગત કરું છું અને અમારા આ વિદ્યાકીય સાહસમાં સહયોગી બનવા બદલ આપ સૌને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
પરિસંવાદના આજનકાર્ય દરમ્યાન અનેક પ્રશ્નો દેખાય છે, અનેક દષ્ટિબિન્દુઓ ઉપસ્થિત થયાં છે અને મને આશા છે કે એમાંનાં ઘણાંખરાં આ પરિસંવાદના ત્રણ દિવસ સુધી ચાલનાર વિચારવિમર્શમાં કયાંક ને કયાંક છેડાશે, વિસ્તારાશે, ચર્ચાશે. અત્યારે તો હું એમને અછત ઉલેખ જ માત્ર કરવા ધારું છું.
પહેલા પ્રશ્ન છે : ગુજરાતનું સંસ્કૃત નાટક કેટલું જૂનું બીજ રાદમાં ગુજરાતને એનું પ્રથમ સંસ્કૃત નાટક ક્યારે મળ્યું ? તમને આપવામાં આવેલા ગુજરાતના સંસ્કૃત નાટકોની સૂચિમાં તે કાશ્મીરી કવિ બિહણનું ‘કર્ણસુન્દરી ' ગુજરાતમાં અને ગુજરાતના કથાવસ્તુ પર
Oાયાય', પૃ. ૩૪, અંક-1,
ટીવી , વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૭, p. ix-xi.
* નિયામક, માધ્યવિદ્યા મંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે નાણાટી
રચાયેલું પહેલું નાટક ગણુાવાયું છે. સૂચિ, અલબત્ત, મારા માર્ગદર્શન નીચે જ તેયાર થઈ છે. પણ છેક ગઈ કાલે જ આપણું હમણુ જ દિવંગત થયેલા ધુરંધર નાટ્યવિદ્દ ગોવર્ધન પંચાલને એક તાજેતરના લેખ વાંચતા હતા, તેમાં તેમણે ઈ. સ. ૮૬૮માં રચાયેલા પ્રાકૃત મહામન્ય “ ચઉપન્નમહાપુરિસચય'માં સમાવિષ્ટ શીલાચાર્યવિરચિત “ વિબુધાનન્દ 'ને પ્રથમ નાટક તરીક નિદેશ કર્યો છે. બીજું ઉપલબ્ધ નાટક છે ઈ. સ. ૧૦૭૦મા રચાયેલું કર્ણસુન્દરી'. પછી થોડાક જ સમયમાં આપણને રામચન્દ્રસૂરિ ( ઈ. સ. ૧૯૮૯-૧૧૭૩ ) મળે છે જેમણે નાટક, નાટિકા, પ્રકરણ, વ્યાગ વગેરે વિવિધ પ્રકારમાં અગિયાર નાટક લખ્યાં. ‘નાયદર્પણ'ના લેખક તરીકે સંસ્કૃત નાટકના ક્ષેત્રમાં એમનું સૈદ્ધાંતિક પ્રદાન પણ છે. રામચન્દ્રના સમકાલીન યશશ્ચન્દ્ર (આશરે ૧૫૦ ઇ. સ.) પણ પાંચ નાટકો લખ્યાં જેમાંથી આજે માત્ર એક ‘મુદ્રતકુમુદચન્દ્ર પ્રકરમ 'જ ઉપલબ્ધ છે. રાજા કુમારપાળને રાજ્યમાં યશઃ પાલનું મેહરાજપરાજયમ ' (આ. ૧૧૭૫ ઈ. સ.) રચાયું, પછી ઈ. સ. ૧૪૨૫ આસપાસ ભરૂચના જયસંહ સૂરિનું “હમીરમદમર્દનમ' રચાયું, લગભગ એ જ અરસામાં હવે જાણીતું બનેલું અને ગોવર્ધનભાઈ એ જેને સામર્થ્યપૂર્વક રંગમંચ પર પ્રસ્તુત કર્યું તે ‘પ્રબુદ્ધરહિયમ' રચાયું. હકીકતમાં અત્યારે પણ મધ્યકાળને ગુજરાતમાંથી ૩૦થી ૩૫ જેટલાં સંસ્કૃત નાટક મળે છે, અને કોઈ પણ ધરાશે તપાસતાં એ પ્રદાન નાનું નથી.
વળી, આટલા બધા સંસ્કૃત નાટ્યકારામાં પણ ત્રણનું પ્રદાન પ્રત્યેક અનેક સંસ્કૃત નાટકના કર્તા તરીકે ધ્યાનાકર્ષક અને મહત્વનું બની રહે છે. એ ત્રણ છે - આચાર્ય રામચન્દ્રસૂરિ, આચાર્ય શંકરલાલ માહેશ્વર શાસ્ત્રો અને આચાર્ય મૂળશંકર યાજ્ઞિક. આ ત્રણમાંથી દરેકની પિતાની યક્તિક લાક્ષણિકતા છે. કથાનકની પસંદગીમાં આ. રામચન્દ્ર પ્રબળ રીતે પૌરાણિક વલણ ધરાવનાર હતા. શંકરલાલનાં લગભગ બધાં જ નાટક શિવભક્તિ અને કષ્ણભકિત પ્રત્યે સમન્વયાત્મક દષ્ટિબિન્દુ પ્રગટ કરતાં દેખાય છે. મૂળશંકરની નાટ્યવસ્તુની પસંદગીમાં દેશભક્તિની તેમની લાગણીને પ્રભાવ જણાઈ આવે છે. યશશ્ચન્દ્રનું એક જ નાટક મળે છે, પાંચે મળતાં હોત તો ધાર્મિક રાજકીય કથાવસ્તુની માવજત કરવાની એની લાક્ષણિકતા પણ આપણે જાણી શકયા હોત.
પરિસંવાદના આજન દરમ્યાન એક મુદ્દો એ પણ ખ્યાન પર આવ્યા કે ગુરુ દતમાં વ્યાગ ના પ્રકાર કીક ઠીક પ્રજા છે. પ્ર. શાન્તિકુમાર પંડ્યા એમના એક વિદ્યાર્થીના ગુજરાતનાં વ્યાયણ નાટક ઉપરના પી. એચ.ડી. માટેના સંશોધનનું માર્ગદર્શન કરી રહ્યા છે. એ મિત્રને પરિસંવાદમાં આમંત્રવાના પ્રયાસ કરી જોયા પણ કદાચ આપણી પ્રત્યાયનની કડીઓ બહુ કાર્યક્ષમ નહીં હોય. તેમ છતાં ગુજરાતમાં વ્યાગ નાટ્યપ્રકાર પ્રત્યે વિશેષ આકર્ષણનું કાઈ કારણ એમને અભ્યાસમાં દેખાઈ આવે છે તે જાચવામાં આપણને જરૂર રસ પડશે.
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨વામાપ્રવચન
એક બીજો મુદ્દો છે છાયાનાટકના પ્રશ્નને. ઈ. સ. ૭૦૦ આસપાસ આપણને ઉત્તરરામચરિતમ માં છયાસીતાને પ્રસંગ મળે છે અને ૧૯૫૫ આસપાસ આ. શ્રી જે. ટી. પરીખ છાયાશાકુન્તલમ લખે છે. ઈ. સ. ૧૯૦૦ની આજુબાજુના બે-ત્રણ દાયકાઓમાં શંકરલાલ શાસ્ત્રીએ સાતેક નાટકો લખ્યાં અને લગભગ બધાં જ નાટકને એમણે છાયાનાટક તરીકે ઓળખાવ્યાં છે. ઉલલાધરાધવ અને દૂતાંગદને પણ છાયાના દેશ તરીકે ઓળખાવાયાં છે. એમ લાગે છે કે આપણે ત્યાં છાયાનાટકની પરંપરા લગભગ સતત ચાલુ રહી છે. શું છે આ છાયાતત્ત્વ? પાત્રોને સ્વાભાવિક કરતાં કંઈક જુદી રીતે રજૂ કરવાની કોઈ પદ્ધતિ –જેમ કે પાત્રોને ગર્ભાકમાં રજુ કરવાં કે કોઈક જાદુઈ કાચમાં-કોઈક “આશ્ચર્યચૂડામણિમાં રજૂ કરવા, કે રત્નાવલીના જાદુઈ આગના દશ્યની જેમ દેવળ આભાસી ઉપસ્થિતિમાં રજૂ કરવાં? ગુજરાતમાં આ છાયા-તત્ત્વ ઘણું પ્રચલિત અને ઘણું લોકપ્રિય હશે એમ લાગે છે. આશા રાખીએ કે અહીં થનારા વિચારવિમર્શમાં આ મુદ્દા પર કશાક ખરેખર મહત્વને પ્રકાશ પડે.
આ નાટકોની ભજવણીના પાસાને પણ પ્રશ્ન રહે છે. અને એવા સંખ્યાબંધ સ્પષ્ટ ઉલ્લેખે પ્રાપ્ત થાય છે જેમાં ઓછામાં ઓછું નવમીથી પંદરમી સદી સુધી તે આ સંસ્કૃત નાટક ભજવાતાં હેવાનાં સ્પષ્ટ પ્રમાણ સાંપડી રહે. પણ આપણી વચ્ચે આજે રંગમંચના એક વિદ્વાન પ્રોફેસર અને પ્રતા છે. માર્કડ ભટ્ટ ઉપસ્થિત છે એટલે આ બાબતમાં હું કઈ પણ બોલું તે ગ્ય નહીં ગણાય.
રૂપકોની વાત કરીએ ત્યારે ઉપરૂપને પણ વિચાર કરવો જ પડે. આપણી પ્રાદેશિક લોકકલાનાં કેટલાંક મહત્ત્વનાં સ્વરૂપ ઉપરૂપે સાથે સંકળાયેલાં છે અને આપણી એક બેઠક ખરેખર તે ઉદ્દઘાટનના આ કાર્યક્રમ પછીની પહેલી જ બેઠક–ઉપરૂપને વિશેની છે. છે. ગોવર્ધનભાઈ આપણી વચ્ચે આજે હેત તે એમણે પિતે જેને આપણાં જે સંગીતનાટય
સ્વરૂપ-ગેયરૂપકોને The second generation of plays કહ્યા છે તેના ઉપર પ્રકાશ પાડયો હેત. પણ વિધિનું એવું નિર્માણ નહોતું.
પરિસંવાદમાં બેઠકની યોજના એવી*વિચારી છે કે એમાંથી ગુજરાતના સંસ્કૃત નાટકોના વિશાળ પટનું એક ઐતિહાસિક કે કાલક્રમિક પરિદૃશ્ય સાંપડી રહે. કાર્યક્રમમાં છાપે છે તે કમ કદાચ પૂરેપૂરો નયે જાળવી શકાય તે પણ, એમાંથી મને લાગે છે કે સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતના આ ક્ષેત્રના મહત્વના પ્રદાન ઉપર યોગ્ય પ્રકાશ પડે એ રીતે પરિસંવાદની યોજના વિચારાઈ છે એટલું તે સ્પષ્ટ થશે. અને એમાં આપ સૌ વિદ્વાન કૃતપરિશ્રમ-અભ્યાસીઓને સહકાર સાંપડશે એવી શ્રદ્ધા છે. આ આપણે સૌનો સંયુક્ત પ્રયાસ છે અને ઈસ્ટટ્યૂટના અમે સૌ-કરીથી કહું છું–માત્ર નિમિત્ત છીએ અને એટલે જ, મારા મિત્ર છે. વાડેકર આભારવિધિ કરશે જ, છતાં, આ જ્ઞાનયજ્ઞમાં અમારી સાથે જોડાવા માટે આપ સૌના પ્રત્યે મારી અંતઃકરણપૂર્વકની કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કર્યા વિના હું રહી શકતું નથી. આપ સૌનું સ્વાગતું.
--રાજેન્દ્ર નાણાવટી
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતમાં સંસ્કૃત નાટક અને તેના વિવર્તા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિતાંશુ યશશ્ચંદ્ર
સંસ્કૃત ભાષાના રૂપક સાહિત્યમાં ગુજરાતનું પ્રદાન કેટલું અને કેવું, એ પ્રશ્ન આપ્યુ. આ પરિસંવાદની સામે છે. કેટલાક પ્રશ્નો નદી જેવા હ્રય છે. એમને એક છેડે માહિતીના મહાણું વ ધૂધવતો હોય છે. પેલી નદી એ સાગરમાં જઇ ને સમી જતી હોય છે. એમને બીજે છેડે, એ પ્રશ્નો જેમાથી ઉદ્ભવે છે એવી માનવીય કે પ્રાકૃતિક પરિસ્થિતિના દુ†મ ખડકલા, પહાડ જેવા, પડયો હોય છે. પ્રત્યેક પ્રશ્નનદી પોતાના એવા પર્વતમાંથી ‘પોતાનું પાણી', પેાતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ પામે છે. સાચા પ્રશ્નોને પેાતાનું વ્યક્તિત્વ હૈાય છે, તે આ રીતે. આપણા લગાવ પ્રશ્નમુખમાં પથરાયેલા પહાડ સાથે વધારે, પ્રનેાક્ષે સમાવતા માહિતી-મહાવ સાથે આછે.
*
આ પરિસંવાદ સામે પડેલા પ્રશ્ન જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂળમાંથી ઉદ્ભવે છે, અને સમજવાના આપણા સહુને ઉપક્રમ છે. પ્રશ્નને સમસ્યાયિત કર્યા વિના જે ઉત્તરા મળે, એ ઉત્તરાની વિપુલતા પેાતે જ પેલા પ્રશ્નની સમગ્રતાને ખડિત કરી શકે. બીજી રીતે કહી શકાય કે કઈ સદીના કયા વર્ષમાં ગુજરાતમાં કાં કાં તે કયા કયા લેખકોએ સંસ્કૃત ભાષામાં રૂપક સાહિત્યની કૃતિઓની રચના કરી, એની માહિતી એકઠી કરી આપવાની કામગીરીમાં જ આ પરિસ’વાદની પરિણતિ ન થવી ઘટે. આપણું એક કામ એ મૂળ પ્રશ્નના પોતાના સકેતાન, પાતાની ગૂઢ સંરચનાને ( ડીપ સ્ટ્રક્ચર્સ તે) ઉકેલવાનું છે.
પરિસ‘વાદ–પ્રશ્નના મૂળમાં બે વિભાવનાઓ રહેલી છે ઃ (૧) ગુજરાત નામક પ્રદેશ વિશેષતી વિભાવના; અને (ર) સ`સ્કૃત-સાહિત્ય નામક વાગ ્—સરચનાની વિભાવના. આ એના સંબંધની મીમાંસા એ આપણું કર્તવ્ય. આરંભે એ તપાસીએ કે સસ્કૃત સાહિત્યના સંદર્ભે ગુજરાત નામક પ્રાદેશિક્તાનું કેટલું મહત્ત્વ ગણાય?
..
‘‘ સંસ્કૃત ભાષામાં રચાયેલું સાહિત્ય ’', એવું વિધાન આપણે આજે “ ગુજરાતી ભાષામાં (મરાઠી, બંગાળી, કન્નડ આદિ ભાષામાં) રચાયેલું સાહિત્ય' એવા વિધાનના સદર્ભે કરી શકીએ છીએ. પણ આજથી આઠ કે દશ શતાબ્દિ પૂર્વે “ સંસ્કૃત (અથવા એવી જ સર્વ દેશીય પ્રાકૃત હું અપભ્રંશ ) ભાષામાં રચાયેલું સાહિત્ય ''—એવુ... વિધાન, સંભવતઃ એક આંતરિક પુનરુક્તિની લગાલગ પહેાંચી જતું, ત્યારના વાચકને લાગે. સાહિત્ય તે સ`સ્કૃત (પ્રાકૃત, અપભ્રં*શ )માં જ ૐાય, એવી સ્પષ્ટ સમજ છેક ભોજ અને હેમચંદ્ર સુધી, ‘સુ‘ગારપ્રકાશ ’ અને વિધાના સ્પષ્ટ કરે છે તે પ્રમાણે, ભારતવ વ્યાપ્ત હતી. એકદેશીય ભાષાઓના સાહિત્ય સ ંદર્ભે
કાન્યાનુશાસન 'નાં
For Private and Personal Use Only
‘સ્વાધ્યાય ', પુ. ૩૪, અંક ૧-૪, દીપાત્સવી, વસ’તપ’ચમી, અક્ષયતૃતીયા અને જન્માક્રમી 'ક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, p. xii-xviii,
* ગુજરાતી વિભાગ, ફેકલ્ટી ઓફ્ આર્ટ્સ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં સંત નાટક અને તેના વિતે
સંસ્કૃત ( પ્રા. અ.) સાહિત્યને જેવાને પ્રશ્ન જ ત્યારે નહોતે, કેમ કે સાહિત્ય કેવળ સર્વદેશીય ભાષાઓમાં જ રચાતું હતું. સર્વ–સર્જક-સહદય-સ્વીકૃત સમજણ અને રૂઢિ એ હતી કે જે કોઈ સાહિત્યકૃતિ રચાય, એ સંસ્કૃત (પ્રાકૃત, અપભ્રંશ)માં જ રચાય, અને એ ભારતભરમાં, પ્રદેશ નિરપેક્ષપણે, વંચાય. એટલે “સંસ્કૃત રૂપકસાહિત્ય' એ ખ્યાલ, અને ‘ગુજરાતનું તેમાં પ્રદાન 'એ ખ્યાલ, ઈ. બારમી-તેરમી સદી પૂર્વે , અસંભવ જેવો ગણાય. ‘ સાહિત્ય', સંસ્કૃત” અને “સર્વદેશીયતા ', એ ત્રણે પરસ્પરના પર્યાય બને, એવી સાંસ્કૃતિક પરિસ્થિતિ ત્યારે પ્રવર્તતી. સાહિત્યમાં નવું પ્રદાન કરનાર સાહિત્યકારત્યારે, પ્રદેશવિશેષને નહીં, સર્વદેશીય બનીને રહે.
અર્વાચીન ભારતીય ભાષાઓમાં, એટલે કે દેશમાં જુદા જુદા પ્રદેશમાં બેલાતી, લેકવ્યવહારની, એકદેશીય બોલીઓમાં પણ ‘સાહિત્ય'ની રચના થઈ શકે, એ શકયતાને સ્વીકાર એ જ ઇસના બીજા સહસ્ત્રાબ્દના આરંભકાળની એક વાત્મય-નિ, સાંસ્કૃતિક-તિ ગણાય. “કવિરાજમાર્ગ' અને “વફરાધનજેવી ૮-૯મી સદીની પદ્ય ગદ્ય, કાવ્યશાસ્ત્ર-કથાસાહિત્યની કૃતિઓ વ્યવહાર–ભાષા કન્નડમાં સહુ પ્રથમ રચાઈ અને તે પછી ૧૨-૧૩મી સદીમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, આસામી આદિ વ્યવહાર-ભાષાઓમાં “ સાહિત્ય'ની રચના થવા લાગી, તે પછી જ “ગુજરાતી કવિ'. ‘ મરાઠી પ્રબંધકાર” “અસમિયા નાયકાર' જેવી વિભાવના શકય બની, એ સંધિકાળે, એક કાવ્યપ્રકાર લેખે મહાકાવ્યની ચર્ચા કરતાં, કાવ્યાનુશાસનમાં હેમચંદ્રાચાર્ય એક કારિકામાં નોંધે છે કે મહાકાવ્ય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મા, એમ ચાર ભાષાઓમાં લખી શકાય. પણ તરત જાણે કે વધારે પડતી ટ અપાઈ ગઈ હોય એ રીતે, આ જૈન મુનિ પણ એ કારિકાની વૃત્તિમાં પેલે ચાર આંકડે ફરી ત્રણ પર લાવી દે છે ને લખે છે કે ગ્રામ્ય એટલે ગ્રામ્ય અભ્રપંશ. ભેજનું શૃંગારપ્રકાશ પણ એવા જ કાવ્યશાસ્ત્રજ્ઞા અને સમજણ પ્રસ્તુત કરે છે.
પણ આસમાની-સુલતાની (મુખ્યત્વે સુલતાની ) પરિબળાને કારણે, તેમ જ એક વ્યાપક ઐતહાસિક-સાંસ્કૃતિક યુગાન્ત અને યુગારંભના ભાગ રૂપે, પ્રાદેશિક અર્થાત એકદેશીય ભાષા એ.માં સાહિત્યસર્જન આરંભાયું. ભારતીય સંસ્કૃતિમાં, ત્યારે, પ્રથમ વાર “દેશી', ગુજરાતી' સાહિત્યકારને જન્મ થયે. એ સાહિત્યકાર, વસેનસૂરિ અને શાલિભદ્રસૂરિ માફક, બહુધા, ભાષી હતે: સંસ્કૃતમાં તેમ જ “ગુજરાતી ”માં સાહિત્યરચના કરતે. બીજી દેશી’ (વ્યવહાર બોલીમાંથી સાહિત્યભાષામાં વિકસતી જતી એકદેશીય, પ્રાદેશિક ભાષાઓ)માં પણ તુ પરિસ્થતિ હતી.
જયારે વજન એક ગુજરાતી” અર્થાત પરંપરાક્રાન્ત રચનાકાર તરીકે ભરતેશ્વર બાહુબલિ ઘેર(ઇ. ૧૧૬૯ ? ની રચના કરતા હતા, ત્યારે જ એ જ વજસેને પરંપરામાન્ય રચનાકાર તરીકે અનેક સંસ્કૃત કતિઓની રચના કરી હતી. શાલિભદ્ર ભ. બા. શસ ઈ. ૧૧૮૫માં રો. તે ગુજરાતની પ્રાદેશિક, એકદેશીય ભાષામાં. પણ એમણે પણ ભારતવ્યાપી, સવદેશીય સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચ્યું. ત્યારે ગુજરદેશ કે ગુજરમંડળમાં ચૌલુક્ય વંશનું રાજ્ય હતું. કર્ણદેવ (કરણ ઘેલ) અલાઉદ્દીન ખલજીના હાથે ઈ ૧૨૯૯-૧૩૦૦માં પહેલી વાર ને ઈ. ૧૩૦૩-૪મા પૂરે પરાજ્ય પામે. તે પૂર્વે , અને વજસેન-શાલિભદ્રની
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
xiv
- સિતાંશુ યશશ્ચક પ્રોરભિક “ગુજરાતી” રચનાઓ થયા પછી, ચૌલુકના (વાઘેલાઓના) મંત્રીશ્વર વસ્તુપાળના આશ્રયે ભેગી મળેલી સાહિત્યકારોની મંડળીએ સંસ્કૃત ભાષામાં, ગુજરમંડળમાં રહીને, અનેક રચનાઓ કરી. એમાં પ્રકરણ વ્યાયોગ આદિ પ્રકારનાં રૂપને સમાવેશ થાય છે. વ્યાયામ પ્રકારનું નાપસાહિત્ય જ્યાં રચાય, ભજવાય, સામાજિક દ્વારા આસ્વાદાય એ સમાજની રાજકીય-લશ્કરી શક્તિ અને સ્વાયત્તતા કેવી હશે, એની નાટ્યવિદે આજે યે કલ્પના કરી શકે. - એ અર્થમાં ગુજરદેશની રાજકીય શક્તિ અને સ્વાયત્તતા એ વ્યાયોગ-રચનાઓની ભૂમિકામાં રહેલી ગણાય. પણ અંતતોગત્વા એ સંસ્કૃત નાટયરચનાઓનું “ગુજરાતીપણું આગળ ધરવું, એ કેટલે અંશે સ્વયમ વસ્તુપાળ સેમેશ્વર આદિ પરંપરાપ્રિય, સંસ્કૃતભાષાનિબદ્ધ, સાહિત્યકારને (ધોળકા, પાટણ જેવા “ ગુજરાતી ' નગરોમાં રહેતા હોવા છતાં યે ) યોગ્ય લાગે એ પ્રશ્ન છે એ સાહિત્યકારોમાંથી કેટલાક જન્મે “ ગુજરાતી” હતા ને કેટલાક નહતા. પણ એ બધા જ ભારતની સર્વદેશીય સાહિત્યભાષા સંસ્કૃતના સાહિત્યકારો હતા. એમનાં મહાકાવ્ય, પ્રકરણે અને વ્યાયોગો પણ ગુજરાતૈનિરપેક્ષપણે સાહિત્યસ્વ-ગુણયુક્ત હતા. એમનું પ્રદાન તે સર્વદેશીય સહિત્યભાષા સંસ્કૃતમાં પરંપરામાન્ય રીતે લખતા સાહિત્યકારોનું “ભારતવ્યાપી સહદય મંડળના આસ્વાદ માટેનું અર્પણ ગણાયન કે “ ગુજરાત નું સંસ્કૃત સાહિત્ય 'ને થયેલું અર્પયુ. કેવળ ભૌગોલિક રીતે “દેશ ' અને વિશિષ્ટપણે, સંસ્કાર-સંવેદન-ઈતિહાસવિશેષ રીતે “દેશી”—એ બે વરચે ભેદ અહીં અભિપ્રેત છે
. ગુજરાત-સાપેક્ષ અને ગુજરાતી સાહિત્ય - સાપેક્ષ સંસ્કૃત સાહિત્યને એતિહાસિક તથા પે ધારણ કરતું વિશ્વ, અને પ્રદેશ-નિરપેક્ષ અને પ્રાદેશિક ભાષા-સાહિત્ય-નિરપેક્ષ સાહિત્યને એતિહાસિક તથ્ય રૂપે ધારણ કરતું સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ત્રયી–સાહિત્યભાષાનું પરંપરામાન્ય વાડ્મય વિશ્વએ બે વિશ્વોના ભેદને, ઇતિહાસસંદર્ભે પૂરે પામવા તરફ આ સહસ્ત્રાબ્દનું આ પ્રદેશવિશેષમાં રહીને સંસ્કૃતમાં સાહિત્ય રચનારા સર્જકોની કૃતિઓ આપણને દોરે છે.
: : આ પરિપ્રેક્ષ્યમાં ચાર સ્પષ્ટરેખ પ્રશ્નો ઉપસ્થિત થાય : (૧) સર્વદેશીય એવી ભારતીય સાહિત્યભાષા સંસકૃતના માધ્યમમાં, આપણુ પ્રદેશવિશેષ ગુજરાતમાં સ્થિત સાહિત્યકારોને હાથે, ક્યાં, કેટલાં અને કેવાં રૂપકો રચાયાં (૨) એ સાહિત્યકારો સહુ આપણું પ્રદેશવિશેષ ગુજરમંડળમાં જન્મેલા–ઉછરેલા લેખકો જ હતા કે પછી સંસ્કૃતની અનેક દેશીયતાએ શકય બનાવેલા એક. વ્યાપકતર સાંસ્કૃતિક અવકાશ ( ગ્રેટર કચરલ સ્પેસ)ની કળાશને લીધે એ લેખકોમાં ગુજરમંડળની બહાર જમેલા-ઉછરેલા સાહિત્યકારોને પણ સમાવેશ થઈ શક્યો હતો? (૩) પાટણ-ધોળકા-ખંભાત આદિ ગુજરમંડળમાં/ગુર્જરદેશના નગરમાં વસતા સહંદ દ્વારા જ
આ ગુર્જરદેશસ્થ લેખકોની સંસ્કૃત રૂપક સાહિત્ય રચનાએ આસ્વાદાતી કે એ કૃતિઓને સહૃદય વિાચક-એક્ષક વર્ગ અનેકદેશીય, સર્વદેશીય, ભારતવર્ષ વ્યાપ્ત હતો ? (૪) આ ત્રણેમાંથી સુમવાને એથ, અને સર્વોપરિ મહત્વને પ્રશ્ન એ છે સંસ્કૃત રૂપકસાહિત્યની જાળવણી અને તેમાં ઉમેરણ ગુજરાત પ્રદેશમાં રહેતા લેખકો દ્વારા શું તેમની સંસ્કૃત રચનાઓ દ્વારા [૪] થઈ ગણાય, કે પછી તેમના દ્વારા થયેલી ગુજરાતી. રચનાઓ દ્વારા [પણ] થઈ ગણાય? આ રચનાઓ દશ પ્રકારના રૂપકોના સ્વરૂપમાં નિબદ્ધ ન હોય, પણ એના કોઈક અગિયાર-બારમા કે સત્તર
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં સંસ્કૃત નાટક અને તેના વિવ
અઢારમા સંનિકટ-અનિકટ વિવર્તના રૂપની હોય (અને વળી સર્વદેશીયું નહીં પણું એકદેશીય ભાષામાં રચાયેલી હેય), તે એ રચનાઓ પેલા સંસ્કૃત રૂ૫ક સાહિત્યમાં કંઈક “મદાનું કરનારી ગણાય?
આ ચારે પ્રનોની પૂરી છણ્ણાવટ અહીં પ્રાપ્ત સ્થળકાળમાં શક્ય નથી. શિકાગે યુનિવર્સિટીના દક્ષિણ એશિયાઈ ભાષાઓ અને સંસ્કૃતિઓના વિભાગને પ્રો. શેલ્ડન પિલેકના નેતૃત્વમાં પૂરા થયેલા એક પ્રક૫ના ભાગરૂપે, ગુજરાતી સાહિત્ય પરના એ પ્રક૫ના એક દીર્ધ નિબંધમાં મેં આ પ્રશ્નો વીગતે આલેખ્યા-ચર્યા છે અને પુસ્તક રૂપે પ્રક૫ના સર્વ નિબંધો ઉપલબ્ધ થશે. એટલે મ. સ. યુનિવર્સિટીના પ્રાયવિદ્યામંદિરના પ્રે. રાજેન્દ્ર નાણાવટીના નેતૃત્વમાં સમ્પન્ન થતા આ પરિસંવાદને અંતે ઉચ્ચારાયેલા. આ લઘુવક્તવ્યમાં એ પ્રશ્નોની પ્રારંભિક ચર્ચા જ, સમયમર્યાદા જાળવાને, કરવી શક્ય બને છે.
અહીં નોંધેલા પ્રથમ ત્રણ પ્રશ્નના ઉત્તર આ પેપરમાં જ સુચવાયા છે. ગુજરદેશસ્થિત સંસ્કૃત નાટયકારો ગુજરદેશમાં જન્મ્યા હોય કે ન યે જગ્યા હોય, અન્ય પ્રદેશમાંથી પાકે ધોળકાની રાજ્યસભામાં કે મંત્રીશ્વરના સાહિત્યવર્તુળમાં આવ્યા હોય, એવું બન્યું છે, લેખક રૂપે વસ્તુપાળ, સોમેશ્વર, હરિહર વગેરે ગુર્જરદેશસ્થ લેખકે એ કદેશીય કે દેશી લેખકો ન ગણાય, સર્વદેશીય અને સંસ્કૃત ‘ખકો ગણાય. રૂપકસાહિત્યમાં એમણે કરેલું અર્પણ “ ગુજરાતી” લેખકનું, પ્રદેશવિશિષ્ટ સર્જક ચેતનાનું, અર્પણ ન ગણાય, કેમકે એ લેખકે ભરતેશ્વર બાહુબલી ઘર-કાર અને ભા. બા. રાસ-કારના સમય પછીના લેખક હોવા છતાં ગુજરાતી સાહિત્ય સાપેક્ષ લેખક નહોતા. સાહિત્ય એટલે સંસ્કૃત (પ્રાકૃત-અપભ્રંશ) એ અનેક દેશીયસર્વદેશીય સાહિત્યિક ભાષામાં રચાયેલી વાડમય કલાકૃતિઓ જ, એવી ૨૫દ સમજણુ ધરાવતા લેખક હતા, દેશીનિરપેક્ષ અને પ્રદેશ નિરપેક્ષ લેખ કે હતા. . . . .
એથે પ્રગ્ન, આ સંદર્ભે, ખૂબ મહત્વને પ્રશ્ન બને છે. એકદેશીય (ગુજરાતી) ભાષામાં જે લેખકે એ સાહિત્યરચના કરી, એવા પરંપરાભંજક લેખકોની એવી કૃતિઓ, અનેકદેશીય (સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ) ભાષાઓમાં પરંપરામાન્ય રીતે, કાવ્યશાસ્ત્રાજ્ઞા પ્રમાણે રચાયેલા સાહિત્યવિશ્વમાં કશું પ્રદાન કરનારી ગણાય? બીજી રીતે કહીએ તે દેશી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યકેવળ વિરોધની મુદ્રામાં જ એકમેક સામે ઊભાં છે ? “દેશી” એટલે “સંસકૃત 'ની જોહુકમીમાથી, એના “બ્રાહ્મણવાદ'માંથી, એની ઉચ્ચવગીયતામાંથી મુક્તિ, એમ જ ? “દેશી એટલે “ સંસ્કૃત' સામેનો વિદ્રોહ જ ?
. . . . . . .
કે “દેશી' એટલે સંસ્કૃત 'નું પરિવર્તનશીલ, વ્યાપનશીલ . સાતત્ય ? આ પરિસંવાદના વિષય સંદર્ભે ગુજરાતી ભાષામાં રચાયેલી રાસા, ઘર, પ્રબંધ, આખ્યાન, પદ્યવાર્તાપદમાળા, ગરબા, ભવાઈ આદિ સ્વરૂપની કૃતિઓને ગુજરાત ગુજરાતી ભાષામાં લખાયેલી અભિનેય સાહિત્યની કતઓ. રૂપે સંસ્કૃત રૂપક-સાહિત્યમાં કરેલું અર્પણ ગણી શકાય ? ના, તે શા માટે? હા, તે કયા પ્રકારના સાતત્યની ભૂમિકાએ? એ સાતત્યનું પિતાનું ડીપ સ્ટ્રકચર' (એની ગઢ સંરચના) શું ? .. .
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
xvi
સિતાંશુ પાલ દ્ર
આજે કેટલાક આક્રમક દેશીવાદી વિવેચકા સંસ્કૃતને બ્રાહ્મણ્ણાના સાંસ્કૃતિક આધિપત્યનું હથિયાર અને દેશીભાષાને અન્ય વર્ગોના, ખાસ તેા · સબલ્ટન' વર્ગોના, સ્ત્રી–દાલત– આદિવાસી વગેરે વગેના, પેલા આધિપત્ય સામેના વિદ્રોહ રૂપે પ્રસ્તુત કરે છે, આ મતના હઠાગ્રહ સામે ઐતિહાસિક હકીકત એ છે કે ગુજરાતમાં આચાય` હેમચંદ્ર જ નહીં, અન્ય સે”કડે જૈન વિદ્વાના, કવિઓ, કોષકારા, કાવ્યમીમાંસક્રા, ચ'પૂકારા, કથાલેખકો આદિ દ્વારા સૌંસ્કૃત ભાષામાં સાહિત્યરચના, સદ્દીએ સુધી, થતી આવી છે. એ કૃતિના વાચક વર્ગ પશુ ગુજરાતમાં અને ગુજરાત બહાર ફેલાયેલા બ્રાહ્મણેતર ( તેમજ બ્રાહ્મણ) જૈન, મુસ્લીમ, પારસી આદિ સંસ્કૃતને ના બનેલા રહેતા. આ પૂર્વે, અન્યત્ર, બૌદ્ધ ધી સર્જકો-ભાવકા દ્વારા ખૂબ વિપુલ પ્રમાણુમાં સંસ્કૃત સાહિત્ય રચાયું–વંચાયું છે; મુરલીમ, પારસી આદિ મતાનુયાયી લેખકાએ પણ સંસ્કૃતમાં રચના કરી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐતિહાસિક તથ્યાની અવગણના કરવાનુ ટાળીએ તે જોઇ શકાય કે સંસ્કૃત ભાષા અનેકદેશીય જ નહીં, અનેકવર્ગીય હતી. અનેક ધર્મના અનુયાયીઓએ એમાં સાહિત્યનુ" તેમજ અન્ય વાડ્મયનું સર્જન કર્યું છે, ભાવન કર્યું` છે.
બીજી તરા, વિવિધ દેશી ભાષામાં સાહિત્યસર્જન કરનારા, કાવ્યશાસ્ત્રાજ્ઞાના બંધન સામે વાડ્મય ક્રાન્તિ કરનારા દેશી સકોના સંસ્કૃત સાહિત્ય સાથેના સંબંધ પણ ઐતિહાાંસક તથ્યાને અવગણ્યા વિના સમજવા, એ પણ રસપ્રદ છે. સંસ્કૃત રૂપકસાહિત્યનું અનુસ ંધાન ગુજરાતી ભવાઇના વેશામાં બિલકુલ નથી એમ કહેવું કેટલે અંશે સાચું ? ડૉ. ગોવર્ધન પંચાલ અને ૐ. કપિલા વાત્સ્યાયન જેવાં ભારતનાં પરપરાગત અભિનેય વાડ્મયનાં અભ્યાસીએના અભ્યાસલેખા. આ સંદર્ભે જોવા યોગ્ય છે. ભવાઈના વેશેાને ભાણુ, પ્રહસના(દ રૂપકપ્રકાશ સાથેને સંબંધ તો ખરા જ, પણ તે ઉપરાંત ભવાઈમાં ‘આવણું' જેવા સ’રચના-ધટકો સૌંસ્કૃત રૂપકકૃતિએ.ના પ્રારંભ–ધટક સાથેના સબધ પણ તજ્જ્ઞોએ નાંધ્યા છે. વષયવસ્તુગત ( થિમેટિક ) અને સંરચનાગત ( સ્ટ્રકચરલ) ઘટકો પૂરતું જ રૂપક-ભવાઇનું ( અને સંસ્કૃતદેશીનું ) અનુસ ́ધાન સીમિત નથી. રસનિષ્પત્તિ જેવી અભિનય વાઙમયની પ્રાપ્યુભૂત પ ક્રયા અંગે પણ ભાણુ અને ભવાઈ વચ્ચે જ નહીં, ગુજરાતી રાસેા-ગરખે-આખ્યાન અને સંસ્કૃત રૂપકો વચ્ચે પશુ એક સાતત્ય જોવા મળે છે. એ જ રીતે, પ્રેમાનંદના નળાખ્યાન જેવા આખ્યાનમાં, વિષયવસ્તુ પરત્વે, અલકારશાસ્ત્ર પરત્વે, રસ પરત્વે સંસ્કૃત સાહિત્યની વિષયવસ્તુ, અલંકારશાસ્ત્ર અને રસનિષ્પત્તિની પદ્ધતિઓ અને રૂઢિઓના વ્યાપક સ્વીકાર થતા એવા મળે છે.
આમ સસ્કૃત સાહિત્ય અને દેશી સાહિત્ય વચ્ચે વિચ્છેદને નહીં પણુ વિવા સબધ, વિસ્તારને સબધ જોવા, એ વધારે તથ્યનિષ્ઠ, ઇતિહાસનિષ્ઠ ન ગણુાય.
આ વિવર્તામાં અનુવાદ્યને સમાવેશ કરવા ઘટે કે કેમ, એ પ્રશ્ન હવે ઉપસ્થિત થાય છે. છેલ્લા દાસે એક વર્ષોમાં સુધારક-સાક્ષર-ગાંધી-સ્વાતંત્ર્યાત્તર યુગાના ગુજરાતી સકીએ સૌંસ્કૃત નાટ્યસાહિત્યમાંથી અઢળક અને ઉત્તમ અનુવાદો કર્યા એ સંદર્ભમાં પ્રશ્ન
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ગુજરાતમાં સંસ્કૃત નાટક અને તેના વિવા
xvii
ઉઠે છે કે આ એકદેશીય ભાષામાં લખતા પેલી સર્વદેશીય ભાષાસાહિત્યની પરંપરાના રસિક અભ્યાસુઓએ શા માટે, કયા અંગત-બિનંગત કારણોથી, કઈ સાંસ્કૃતિક આવશ્યક્તા પૂરી કરવા, આવું વ્યાપક અનુવાદ કાર્ય દોઢ સદી સુધી કર્યા કર્યું? ને હજી અવિરતપણે કર્યો જાય છે ?
સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ એ ત્રણ અનેક દેશીય/સર્વદેશીય સાહિત્યભાષાઓએ ભારત જેવા વિશાળ અને બહુવિધતાભર્યા દેશને એક મહત્ત્વના સહિયારા અનુભવથી, રસાનુભવથી, સાંકળી આપે. હવે જ્યારે આ ત્રણ સાહિત્યભાષાઓમાં કૃતિનિર્મિતિનું કાર્ય, આસમાનીસુલતાની કારથી, મંદ પડયું, ત્યારે ભારતીય સંસ્કૃતિને પેલો સહિયારો અને એકતા ઉત્પન્ન કરતા સર્વદેશીય સાહિત્યાનુભવ મળતો અટક્યો. આ એક સાંસ્કૃતિક કટોકટી બની રહી. ઉપરાંત, અન્ય સંસ્કૃતિઓના આક્રમણને કારણે ભારતીય સમાજનાં નિરક્ષર સ્તો, ભય અને લોભના માર્યા એ આક્રમણને વશ થવા લાગે, એનો પણ ઉપાય કરવો રહ્યો. નહીં તો ભારત જેવો વિશાળ દેશ અને એ વિશાળતાને ઐક્ય આપતી એની ઉદાર સંસ્કૃતિવ્યવસ્થા ટકી ન રહે. બહુવિધતા પરત્વે અનુદાર એવી અન્ય સંસકૃતિવ્યવસ્થાઓ આટલા વિશાળ દેશને અને એના સમાજને એક રાખી ન શકે. એનું કાળક્રમે ખંડ-ખંડ-વિભાજન થઈ જાય. આ પરિસ્થિતિમાં એકદેશી ભાષાઓ, એના એકશસ્ય તેમજ એકદેશીય સાહિત્યસર્જકો અને એવા જ એકદેશીય સહૃદય-શ્રોતા-વાચક–પ્રેક્ષકો સમક્ષ મોટી સમસ્યા બજે સાંસ્કૃતિક કટોકટી ઊભી થઈ. અર્વાચીન ભારતીય ભાષાઓની પેલી વાડ્મય ક્રાન્તિ કેવળ સંસ્કૃત (પ્રા.અ.)થી ઈતર ભાષાઓમાં સાહિત્યકતિઓ લખવા પૂરતી સીમિત નહોતી એ દેશી ભાષાઓની વયન્તિ મર્મ તે હવે પેલી જૂની સાહિત્યિક ભાષાઓની અનેકદેશીયતાને પોતાની છે. દેશીતાની અંદર, કોઇક નવા જ સામગ્ધથી, વજાઇ.વી લેવામાં. દેશી બોલીઓ જ્યારે કેવળ વ્યવહાર ભાષાઓ મટી નવી સાહિત્યભાષાઓ બની, ત્યારે એમણે વૈયક્તિક રીતે નહીં પણ સામૂહિક રીતે એક નવી જ સર્વદેશીયતા કેળવી લીધી. ગુજરાતી-મરાઠીકન્નડ-તેલુગૂ-ઉડિયાબંગાળી-આસામી-અવધી-ખડી-પંજાબી-કાશ્મીરી-સિંધી એમ અનેક બેલીઓએ ( અને બીજી અનેક, સેંકડો, સ્થળસીમિત બોલીએ) પેલી સર્વદેશીય, પરંપરામાન્ય ત્રણ સાહિત્યભાષાઓની વાડમય સૃષ્ટિને પોતપોતાના એકદેશમાં જાળવી લીધી, સમાજના સાક્ષર તેમ જ નિરક્ષર સર્વ વર્ગો સુધી પોતપોતાના પ્રદેશમાં ઊંડી ઉતારી જરૂર પ્રમાણે એના મરડ બદલ્યા, પણ એને એવી મરડી ન નાખી કે એની ગૂઢ સંરચનાઓ (ડીપ સ્ટ્રેચર્સ) તૂટી જાય. અને કયાંક તે એની પ્રગટ સંરચનાઓને પણ, નવી ભાષાઓમાં, યથાતથ જાળવવાને સુદીર્ઘ પ્રયાસ પણ (મુખ્યત્વે છેલ્લા દોઢ શતકમાં) કર્યો. મરોડ બદલીને સંસકૃત રૂપકને ગુજરાતી ભવાઈમાં, ગરબા-ગરબીમાં, રાસા-આખ્યાનોમાં એમ વિવિધ અભિનેય વાડુમોમાં જાળવી લીધું. મરોડ યથાતથ રાખી સુધારક-સાક્ષર-ગાંધી-સ્વાતંત્તર યુગના અનુવાદોમાં જાળવી લીધું.
ગુજરાતનું સંસ્કૃત રૂપક સાહિત્યને સર્વોપરિ મહત્ત્વનું પ્રદાન, તે ગુજરાત પ્રદેશમાં સંસ્કૃત ભાષામાં રચાયેલાં ૨૫ નહીં, પણ ગુજરાતી ભાષામાં થયેલી તેની આ વિવિધ જાળવણી,
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
xviii
- સિતાંશુ યશશ્ચક
પ્રસાર, નવાવતાર. પ્રેમાનંદનાં આખ્યાને અને ઉમાશંકરના અનુવાદ, એ આ પ્રદાનનાં ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રદાનનું ત્રીજુ પરિમાણ તે સંસ્કૃત રૂપકનાં સ્વરૂપલક્ષણેને જાળવતું મૌલિક ગુજરાતી નાટ્યલેખન.
જેમ ભાલણ–પ્રેમાનંદનાં આખ્યાને, શામળ આદિની વારતાઓ, અસાઈતના વેશ આદિમાં સંસ્કૃત રૂપકેને નવાવતાર થયે, તેમ રમણભાઈ નીલકંઠના રાઈનો પર્વતમાં, રસિકલાલ પરીખના શીવલકમાં, કે બંને પૂર્વ દલપતરામના મિથ્યાભિમાનમાં પશુ થયે. આ પરિવર્તન અને વ્યાપન દ્વારા ગુજરાત પ્રદેશવિશેષ વધારે દઢતાથી, વધારે ઊંડાણથી, વધારે પ્રાણપૂર્વક પેલી સર્વદેશીય વાફમયસૃષ્ટિ સાથે, ભારતીય સંસ્કૃતિના વિશ્વ સાથે સંકળાયે,
એકરસ થતો ચાલ્યો. ભારતની અને ભારતીની એક નવી એતિહાસિક અખિલાઈનું આ રીતે નિર્માણ થયું.
" ‘દેશી” અને “સંસ્કૃત” વચ્ચેની આપલેની, પરસ્પર પ્રદાનની આ રસભરી, પ્રાણુભરી અને વિદેશીને પ્રતિકાર કરવાની શક્તિભરી પ્રક્રિયા અખંડ, પ્રલંબ અને નિત્યનૂતન છે. “દેશી ” માટેના કે “ સંસ્કૃત” મ.ટના, એકદેશીયતા માટેના કે સર્વદેશીયતા માટેના ઝનૂની અને દષ્ટિવિહીન આગ્રહ વિના, સ્નેહ અને સૂઝપૂર્વક આ પ્રક્રિયાને, ઇતિહાસતશ્યનિષ્ઠ અભ્યાસ જેટલે કરીએ, તેટલો છે.
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત રૂપકોઃ ગુજરાતનું પ્રદાન
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ્વાધ્યાય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી, વસતપ`ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી (વિ.સં. ૨૦૫૨-૩ )
નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭
પુસ્તક ૧૪ એક ૧-૪
કાવ્યાનુશાસનમાં રૂપકપ્રકાર
અ. દ. શાસ્રી* આચાર્ય હૅમય દ્રવિરચિત કાવ્યાનુશાસનમાં પ્રબન્ધાત્મક કાવ્યભેદોનું વર્ણન છે. આરંભમાં તે કાવ્યના બે પ્રકારો કહે છે-પ્રેક્ષ્ય અને પાઠ્ય. આ એ પ્રકાશના ભેદ દર્શાવતાં કહ્યું છે.-પ્રેક્ષ્યમમિનયમ્ । ક્યમનમિનેયમ્ । આમ જેની અભિનય દ્વારા રજૂઆત થાય તે પ્રેક્ષ્ય અને તેવું ન હોય તે શ્રવ્ય. વધારે પ્રસિદ્ધ શબ્દ દશ્ય ને બદલે આચાય પ્રેક્ષ્ય શબ્દ પ્રયાગે છે.
પ્રેક્ષ્યના એ પ્રકારા ઇં-પાટય અને ગેય. આ વિભાજન મહત્ત્વનુ` હાવાથી એની ચર્ચા પછીથી કરવામાં આવશે, પાથમાં નાટક, પ્રકરણ, નાટિકા, સમવકાર, ઇહામૃગ, ડિમ, વ્યાયાગ, ઉત્સૂષ્ટિકાંક, પ્રહસન, ભાણુ, ત્રીથી અને સટ્ટક એટલા ગણુાવ્યા પછી સૂત્રમાં ‘ આદિ' શબ્દ આપ્યા છે. વૃત્તિમાં કહ્યું છે—માવિશવાળોનાવિલક્ષિતાdોટવાનો પ્રાઘાઃ । અર્થાત કેહુલ વગેરેએ કહેલા તાટક વગેરેને પણ પાઠચરૂપક ગણવાનાં છે. અહીં. પણ માતિ શબ્દ વાપરેલા છે. આમ સૂત્રમાં કહેલા ૧૨ પ્રકારો તથા તોટજ ઉમેરતાં ૧૩ પ્રકારા થાય છે.
નાટ્યશાસ્ત્રમાં નાટક, પ્રકરણ, અંક, વ્યાયાગ, ભાણ, સમવકાર, વીથી, પ્રહસન, ડિમ અને ઇહામૃગ એટલા ૧૦ પ્રકાશ આપેલા છે. પાછળથી નાટક તથા પ્રકરણના મિશ્રણરૂપે નટી ના ઉલ્લેખ છે. અગ્નિપુરાણુ (૩૮૮, ૧-૪)માં ૨૭ પ્રકારો કહ્યા છે. એમાં ભરતાક્ત ૧૦ ઉપરાંત પાછળથી જે ઉપરૂપકો કહેવાયાં તેવા ૧૭ પ્રકારા ગણેલા છે. આ બધા પ્રકારોને નાટકના સામાન્ય શીક હેઠળ ગણુાવેલા છે. નાટ્યદર્પણમાં જાણીતા ૧૦ પ્રકારામાં નાટિકા અને પ્રકરણી ઉમેરીને ૧૨ની સખ્યા આપેલી છે. દર્શરૂપકમાં માત્ર ૧૦ પ્રકારે કહીને નાટાને નાટકમાં જ સમાવી લીધી છે. પ્રતાપરુદ્રીયમાં ૧૦ પ્રકારે જ આપ્યા છે. તે જ રીતે સાહિત્યદણુમાં પણ આ ૧૦ પ્રકારો આપીને નાટિકાને સમાવેશ ઉપરૂપકોમાં કરેલા છે.
‘સ્વાધ્યાય ’, પુ. ૩૪, અક ૧-૪, દીપેાત્સવી, વસ'તપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ગસ્ટ ૧૯૯૭, પૃ. ૧-૪.
કદમ્બપલ્લી નાનપુરા,
સુરત-૩૯૫ ૦૦૧
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ. છે. શાસ્ત્રો
ભાવપ્રકાશમાં નાટકાદિ ૧૦ પ્રકારો આપીને નાટકને પ્રાધાન્ય આપ્યું છે. સાસુધાકરમાં ૧૦ પ્રકારે આપી કહ્યું છે કે નાટક પ્રકૃતિ છે તે બીજા વિકારે છે. ભગવદજજીવમાં જણાવ્યું છે કે વાર, ઈહામૃગ, ડિમ, સમવકાર, વ્યાયણ, ભાણ, સલાપક, વીથી, ઉત્સુબ્રિકાંક અને પ્રહસન એ ૧૦ નાટક અને પ્રકરણમાંથી ઉદભવેલા છે. અહીં નાટક અને કરણ એ બે શબ્દો સામાન્ય અર્થમાં વપરાયા હોય એમ લાગે છે.
આમ આપણને ચાર પ્રકારની વિચારધારામાં દેખાય છે-(૧) ભરતનાટયશાસ્ત્ર અનુસાર રૂપકના ૧૦ પ્રકારે છે, નાટી (નાટિકા)ને અવાન્તર ભેદ ગણી શકાય. (૨) કાવ્યાનુશાસન અને નાટ્યદર્પણમાં ૧૨ પ્રકારે છે. એમાં ૧૧ પ્રકારો સમાન છે તે કાવ્યાનુશાસન તથા નાથદર્પણમાં એક પ્રકાર ( સટ્ટક–પ્રકરણ )ને ભેદ છે. હેમચંદ્ર આ ઉપરાંત તોટક વગેરે પણ ગણે છે. (૩) વશ્વનાથ ભરતમુનિના ૧૦ પ્રકારને રૂપક અને બીજાને ઉપરૂપક ગણે છે. (૪) રસાણું વસુધાકર અને ભગવદજજકીય પ્રમાણે નાટક અને કયાંક પ્રકરણ પણ સામાન્ય અર્થમાં છે. એ પ્રકૃતિ છે તો બીજા એના વિકારે છે.
હેમચંદ્ર કાવ્યાનુશાસન ( ૮.૪)માં ગેયરૂપકોની યાદી આપે છે; ડેબિકા, ભાણ, પ્રસ્થાન, શિંગક, ભાણિકા, પ્રેરણ, રામાક્રોડ, હલ્લીસક, રાસક, ગોષ્ઠી, શ્રીગદિત અને રાગકાવ્ય. આ ઉપરાંત સૂત્રમાં કરિ શબ્દનો ઉપગ કર્યો છે. વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે આદિ શબ્દથી શંપા, છલિત, દિપદ્ય વગેરેનો સંગ્રહ કરવાનો છે. આ રીતે ૧૫ પ્રકારે થાય છે.
નાટ્યશાસ્ત્રમાં આવા પ્રકારોને ઉલેખ નથી, પણ પશ્ચાત્કાલીન પ્રથામાં ભરતમુનિને નામે આપેલાં અવતરણોમાં કેટલાંક નામો મળે છે. દશરૂપક, પ્રતાપદ્રવ અને રસાવસુધાકરમાં પણ એમને ઉલેખ નથી. અભિનવભારતી માં પ્રસંગવશાત ડબિકા, ભાણું, પ્રસ્થાન વગેરે ૯ પ્રકારનાં નામ મળે છે. અગ્નિપુરાણમાં ભરતકત ૧૦ રૂ૫ક પ્રકાર ઉપરાંત જે ૧૭ નામો આપ્યાં છે તે આ પ્રકારના જ છે. નાટયદર્પણમાં ૧ પ્રકારે આપેલા છે. એમાં સટ્ટકને સમાવેશ થાય છે, તથા કાવ્યાનુશાસની યાદીના નામમાં પણ થેડો તફાવત દેખાય છે. ભાવપ્રકાશમાં ૨૦ની સંખ્યા છે, તે સાહિત્યદર્પણમાં ૧૮ ની સંખ્યા છે. આ બંનેને યાદીમાં નાટિકા, ત્રાટક, પ્રકરણિકા અને સટ્ટેક આવે છે.
કાવ્યાનુશાસન ૮.૪ પર અલંકારચૂડામણિ વૃત્તિમાં કહ્યું છે વાઘમિનારકમાવાન દોવિત્રીનિ યાનિ જાનિ નિરન્તiઈન અર્થાત આ પ્રકારનાં રૂપકોમાં પદાર્થોભનય છે. અને એમાં ગેયતા હોવાથી એને ગેયરૂપકે કહ્યાં છે. વિવેક ટીકામાં પાડ્યું અને ગેયરૂપકોના ભેદ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. પાશ્વ રૂપકોમાં સળંગ કથાવસ્તુ હોય છે અને તે વાચકાદિ અભિનયથી મંચ પર રજૂ કરવામાં આવે છે. ગેયરૂપકોમાં સળંગ કથાવસ્તુ નથી પણ પદાર્થોભિનય છે, જે ગીત અને નૃચ દ્વારા રજૂ થાય છે. આમ અહીં સર્વાગાભિનય અને ગીત પ્રધાન છે. વિવેકમાં જણાવ્યું છે- હું ય ન વેલ્યુમયમપ્રતિષ્ઠિતમ્ ......... I
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાયાનુશાસનમાં પક×કારી
गेये तु गीतमङ्ग च ઢથમત્તિ ધ્વતિષ્ઠમ્ । । यद्यपि क्वचिद्वर्णांङ्गप्राधान्यं यथा प्रस्थानादौ क्वचिद्वादप्राधान्यं यथा भाणकादिषु भग्नतालपरिक्रमणादौ क्वचिद् गीयमानरूपकाभिधेयप्राधान्यं यथा गिंगतकादी, क्वचिन्नृत्त प्राधान्यं यथा डोम्बिलिकादि-प्रयोगानन्तरं हुडुक्काराद्यवग्सरे अत एव तत्र लोकभाषया वल्लिमार्ग इति प्रसिद्धिः । तथापि गीताश्रयत्वेन वाद्यादेः प्रयोग इति गेयमिति निर्दिष्टम् । - । व्युत्पत्त्यभिसन्धानं च गेये नास्ति । पाठ्ये तु સયેટ પ્રધાન, મરતમુનિપ્રકૃતીનાં તથૈવ મૂલત: પ્રવૃત્તઃ। આમ ગેયરૂપકો ગીત-નૃત્ય પ્રધાન છે. હેમચંદ્ર અનુ' મમૃત્યુ, ઉદ્દત અને મિશ્ર એ ત્રણુમાં વગી કરણૢ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારો માટે વિશ્વનાથ ઉપરૂપક શબ્દ પ્રયોજે છે. દર્શરૂપક-અવલાકમાં એક પ્રાચીન પદ્ય ટ શું છે : કોમ્ની શ્રીમતિ માળે માળૌત્રસ્થાન,સાઃ । काव्यं च सप्त नृत्यस्य મેવા: ઇસ્તેઽવિ માનવત્ ।। નાટચપણમાં એને અન્યાનિ વાળિ કહ્યાં છે. વળી ચર્ચાને અન્તે કહ્યું છે—જ્ઞાનિ ન સ્વસ્વમાત્રન્ગનિમિત્તવાદ્ વૃૌમિતિવા૨ વૃત્તાત્રેય નૌતિતાનિ અભિનવભારતી પણ જણાવે છે તે પ્રવસ્થા મૃતાત્મા ન નાટ્યામા નાટાલિવિનક્ષળા: । પરથી લાગે છે કે આ ભાંત માટે ઉપરૂપક શબ્દ સાહિત્યદર્પણથી જ પ્રસિદ્ધ થયેા છે.
અહીં મહત્ત્વના મુદ્દો નાટિકા પ્રકરણિકા, તાટક અને સટ્ટકને છે. વિશ્વનાથ એ ચારેચારને ઉપરૂપકો ગણે છે. ભાવપ્રકાશમાં કરણિકાના ઉલ્લેખ નથી, પણુ બાકીના ત્રણને આ બધા સાથે ગણ્યા છે. નાચણમાં નાટિકા અને પ્રકરણીને રૂપકપ્રકારા તરીકે આપીને સટ્ટકને ડેમ્ની વગેરેની હરોળમાં મૂકયું છે. કાવ્યાનુશાસનમાં પણ્ પ્રકરણુકાના ઉલ્લેખ નથી પણ બાકીના ત્રણને પાઠ્યરૂપકની યાદીમાં મૂક્યાં છે. આ ચારમાં સટ્ટકનું સ્થાન કાંઈક વિશિષ્ટ છે. એમાં વિકભક-પવેશક નથી, એક જ ભાષા હોય છે, અને અકને બદલે જવનિકા ( Drop curtain ) હોય છે. અમ એનું સ્વરૂપ એટલું વ્યવસ્થિત નથી અને સામાન્ય જનતામાં વધારે લોકાપ્રય થઈ શકે એવું છે. આથી કદાચ નાટ્યદપ્ ણુકાર અને અન્યનિ વાળિમાં સમાવતા હોય એમ બને. પણ એમાં કથાવસ્તુ છે, સવાદ છે એટલે હેમ'દ્ર એને પાઠ્યરૂપકમાં ગણે છે એમ કહી શકાય.
(૨) જેમાં મુખ્યત્વે સવાદ હોય તે બધાને એક વ માં મૂકવા.
સમગ્ર રીતે જોતાં આપણુને બે વિભિન્ન વિચારધારાએ દેખાય છે
(૧) ભરતમુનિએ જે ૧૦ પ્રકારો કહ્યા છે તેને જ રૂપકો કહેવા. બાકીના બધાને જુદા વર્ગ માં ગણવા આ વમાં નાટિકા જેવા અવાન્તર પ્રભેદે પણ આવે અને ડામ્બકા જેવાં ગીતનૃત્ય પર આધારિત પ્રકાર પશુ આવે. ભાવપ્રકાશ અને સાહિત્યદર્પણમાં આ વિચારસરણી
દેખાય છે.
વગેરેથી રજૂઆત થતી હોય અને જેમાં સળંગ કથાવસ્તુ એમાં ભરતક્ત ૧૦ પ્રકાશ ઉપરાંત નાટિકા વગેરેને પશુ
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ, દે. શાસ્ત્રી
સમાવી લેવા. 1 માં નૃચ-ગીતનું જ પ્રાધાન્ય હોય તેવા બીજા વર્ગ માં ગણવા. આ મત હેમચંદ્રને છે અને તેથી જ એ પાઠવ્યરૂપક તથા ગેવરૂપક એવું વિભાજન કરે છે. સદ્દકને મુદ્દો બાદ કરતાં નાટ્યદર્પણકાર પણ આની ઘણી નજીક આવે છે.
આ બન્ને વિચારપ્રવાહમાં આચાર્ય હેમચંદ્રનું વિભાજન વધુ શાસ્ત્રોય લાગે છે. ઉપરાંત દરેક સ્થળે મારિ શબ્દ વાપરીને પછીથી જેનું સ્વરૂપ વિકાસ પામ્યું હોય એવાં રૂપકો માટે ૫ણુ. આચાર્ય દ્વાર ખુલ્લાં રાખે છે. એમ પણ કહી શકાય કે એમણે વિભાજનનું એક નવું ધોરણ પ્રસ્થાપિત કર્યું છે. શક્ય છે કે આચાર્ય કેહલ વગેરે પૂર્વસૂરિઓને આ વિષયમાં અનુસર્યા હેય પણ વિશેષ માહિતીને અભાવે આપણે એમને જ યશ આપવો ઉચિત લાગે છે.
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતનાં સંસ્કૃત નાટકોનાં કેટલાંક વિશેષ લક્ષણા
તપસ્વી શ, નાન્દી
ગુજરાતે સંસ્કૃત નાટયસાહિત્યનાં ક્ષેત્રમાં ઇયત્તા અને ઈદક્તાની દષ્ટિએ વિપુલ પ્રદાન કર્યું. અનેક નાટ્યકૃતિઓનાં આપણને નામેા-નિર્દે શા સાંપડે છે. આમાંની કેટલીક નાટ્યકૃતિને તે આપણુંતે નામમાત્રથી જ પરિચય છે. આ નાટયચનાઓમાં કેટલીકનુ” કથાવસ્તુ રામાયણ તથા મહાભારત ઉપર આધારિત છે, જ્યારે કેટલીક સાવ નૂતન કથાવસ્તુવાળી ‘ પ્રકરણ' પ્રકારના રૂપકની રચનાએ પગ છે. વળી અન્ય કેટલીક ઐતિહાસિક અથવા અર્ધ-એતિહા સક કથાવસ્તુવાળી પણું જણુાય છે, જેને આપણે Allegorical-રૂપકાત્મક પ્રકારનાં કહીએ એવા નાટકો પણ અહીં જોવા મળે છે તથા જેને છાયાનાટક' કહે છે એવે! પ્રકાર પણ પ્રાપ્ત થાય છે. આ રીતે ગુજરાતમાંથી પ્રાપ્ય થતી સંસ્કૃત નાટઘરચનાઓમાં “ વસ્તુગત વૈવિધ્ય ' એ સૌથી પહેલુ ધ્યાનાર્હ લક્ષણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પી * સ્વરૂપવિષ્ણુ ’એ. બીજું ધ્યાનમાં આવતું લક્ષણ છે. આપણી પાસે નાટક ', ‘ પ્રકરણ ', ' બાયોગ ', ‘નાટિકા ’~એ ચાર જાણીતા રૂપક-પ્રકાશ ઉપરાન્ત ‘ છાયાનાટક’ પશુ પ્રાપ્ત થાય છે જેને ડૉ. સુશીલકુમાર ≥ “ irregular type ’'–‘ અનિયમિત પ્રકાર ' કહે છે.
એ વન માપણા ચિત્તમાં સ્પષ્ટ હોવી જોઇએ કે જ્યારે આપણે ‘ગુજરાત ’એવા સદર્ભ આપીએ છીએ ત્યારે આપણને ભારતના એ પ્રદેશવિશેષા અભિપ્રેત છે કે જે, જે-તે સમયમાં ‘ આનર્ત ’,· સુરાષ્ટ્ર અને • લાટ –એ નામે ઓળખાતા હતા. આ પ્રદેશને ‘ ગુજરાત ' એવું ભેગુ` નામ કારે અપાયું તે આપણી જાણમાં નથી.
જૂનાગઢના શિલાલેખે રુદ્રદામન અને સ્કન્દવર્માના-સુંદર કાવ્યમય ગદ્યનાં ઉદાહરણો છે. વલભીની તામ્રપટ્ટિકામાં પણ સુંદર કાવ્યમય લખાણુ છે. ચાવડાઓના સમયથી પાટણ ગુજરાતની રાજધાની બની. ચાલુકયો અથવા સાલકીના સમયમાં આ રાજ્યને સૂર્ય ખૂબ તપ્યું! હતા. ત, કાવ્ય વગેરેના નિષ્ણાતેાના પરિસંવાદ આ પ્રદેશમાં ગોઠવાતા. પ્રો. ૨. છે. પરીખ
*
‘ સ્વાધ્યાય', પુ. ૩૪, અંક ૧-૪, દીપાત્સવી, વસતપ’ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૫-૧૦.
સંસ્કૃત વિભાગ, ભાષાવિદ્યાભવન, ગુજરાત યુનિ. અમદાવાદ–૯.
' વધુ વિસ્તૃત માહિતી માટે જુએ-નાન્દી તપસ્વી, ‘સ’સ્કૃત નાટકોના પરિચય', ત્રીજી આવૃત્તિ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બે, અમદાવાદ.
૨ AIOC, ૬૧; કલાસિકલ વિભાગ; અધ્યક્ષસ્થાનેથી પ્રવચન.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપસ્વી , નાદી
સૂચવે છે કે, ગુજરાતમાં મહિલપુર પાટણ મુકામે પાટલિપુત્ર, ઉજજયની, ગિરનગર, વલભી અને શ્રીમાળની પરંપરાઓ સચવાઈ હતી. સેલંકીયુગમાં, ખાસ કરીને જયસિંહદેવ સિદ્ધરાજને અને કુમારપાળના સમયમાં પાટણ અગત્યનું સંસ્કારવિદ્યા-ધામ બનતું જોવા મળે છે. આ યુગની સાસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખાસ તે એ જોવા મળે છે કે, બ્રાહ્મણે, જૈન સાધુઓ, સામાન્ય નગરજને અને શ્રેષ્ઠી વહેપારીએ સાહિત્ય સર્જનના કાર્યમાં એકસરખા ફાળો આપતા જોવા મળે છે. પ્રો. પરીખે તથા પ્રો. સી. ડી. દલાલે ( પાર્થ પરાક્રમત્યાગ ', G. 0, S. આવૃત્તિની પ્રસ્તાવના ) ગુજરાતની સંસ્કૃત નાટયરચનાઓની નેધ કરી છે. આપણે આ નાટયવારસાનાં કેટલાંક વધારાના વિશેષ લક્ષણે જોઈશું.
ગુજરાતમાં બહુણે અર્ધ-ઐતિહાસિક મૂલ્યવાળી ‘ કર્ણસુન્દરી' નાટિકા રચી છે. ચાલુકયનરેશ કર્ણદેવ રોલેકયમલ્લનાં કર્ણાટનરેશ જયકેશીની દીકરી મયણલદેવી સાથેના વિવાહનું કથાવસ્તુ આ કૃતિમાં જોવા મળે છે.
ચન્દ્રાવતીના રાજા ધારાવર્ષના અનુજ, તે શોધવલના દીકરા પ્રહલાદનદેવે “પાર્થ પરાક્રમભાગ 'ની રચના કરી છે. એમને ઉલેખ સેમેશ્વરે પણ કર્યો છે. આમાં કથાવતું મહાભારત ઉપર આધારિત છે, પણ જયસિંહસુ-વિરચિત ' હમીરમદમદન ' તે ચાખું એતિહાસિક કથાવસ્તુ ધરાવે છે. ગુજરાતમાં મુસલમાનોની ચડાઈ કેવી રીતે ખાળવામાં આવી એ વિગત અહીં કથાવસ્તુમાં વણી લેવાઈ છે. વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની ઇચ્છાથી આ કૃતિને પ્રયોગ ખંભાતમાં થયેલ હતું. આ કૃતિના રચયિતા વીરસૂરિના શિષ્ય હતા અને પિતે ભરૂચના જૈનમંદિરના મુનીવર હતા (સંવત, ૧૨૭૬, વિ. ). આ જ રીતે “ગંગાદાસ પ્રતાપ-વિલાસ ” પણું ગુજરાતના મુસ્લિમ રાજ્યકાળની કૃતિ છે. “હમિરમદમન' મુસિલમ શાસનકાળની પૂર્વેની કતિ છે અને તેમાં દિલ્હીથી રાજયકર્તાઓ જે ચડાઈએ લાવતા તેને ખાળવાની વાત વણાઇ છે. પ્રસ્તુત કરતમાં સાબરમતી નદીનાં સુંદર શબ્દચિત્રો પણ આલેખાયાં છે.
પ્રહલાદનને પાર્થપરાક્રમવાયેગની માફક મોક્ષાદિત્યરચિત ભીમવિક્રમભાગ પણ નોંધ પાત્ર છે, અને તેનું કથાવસ્તુ પણ મહાભારત ઉપર આધારિત છે. આ કૃતિમાં ભીમે જરાસવધ કર્યો તે વિગત અપાઈ છે. કે. સી. ડી. દલાલે આ કતિને “ભીમપરાક્રમ” એ નામ ઉલેખ કર્યો છે એ ક્ષતિપૂર્ણ છે એવો ઉલ્લેખ છે. ઉમાકાન્ત શાહે–G 0 s આવૃત્તિ, નં. ૧૦૫-માં કર્યો છે.
“ પ્રબુદ્ધરહિય' રામભદ્રમુનિની કૃતિ છે. તે અને યશશ્ચન્દ્રનું ' મુદ્રિતકુમૃદયદ્ર ” અર્ધ–ઐતિહાસિક કથાવસ્તુ ધરાવે છે. “ પ્રબુદ્ધરૌહિણેય ’માં રૌહિય નામે ડાકુ અધ્યાત્મદષ્ટિએ ઊંચે જીવ કેવી રીતે બને તે વિગત છે. આ નાટક વિ. સં. ૧૨૪રમાં યુગાદિદેવના પૌત્યમાં ભજવાયું હતું. આ પૌત્ય યશવીર અને અજયપાલે બંધાવ્યું હતું. ચાહમાન રાજા સમરસિહના સભારત્ન પાર્ધચન્દ્રના યશવીર અને અજયપાલ બે પુત્રો હતા. ‘મુકિતકુમુદચન્દ્ર”માં કુમુદચન્દ્રના પરાજયની વાત આવે છે. તેના રચયિતા યશશ્ચન્દ્ર પદ્મચન્દ્રના પુત્ર અને ધનદેવના પૌત્ર હતા. જયસિંહદેવ સિદ્ધરાજ (. સ. ૧૦૯૪-ઈ. સ. ૧૧૪૨ )ને રાજ્યમાં એક શાસ્ત્રીચર્ચા તાંબર
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત નાટકોનાં કેટલાંક વિશેષ લક્ષણે
સાધુ દેવસૂરિ અને દિગબર સાધુ કુમુદચન્દ્ર વચ્ચે જાઈ હતી જેમાં કુમુદચન્દ્રને પરાજય થયે હતો, અર્થાત તેમનું મુખ “મુદ્રિત '=બંધ થઈ ગયું હતું. આ નવું અને સમકાલિક કથાવસ્તુ નાટકમાં વણી લેવાયું છે. આ પ્રસંગે, કહેવાય છે કે, આચાર્ય હેમચન્દ્ર કે જે તે વખતે છત્રીસ વર્ષના હતા તે અને કવિ શ્રીપાલ બને આ ચર્ચા દરમ્યાન ઉપસ્થિત હતા. કવિ શ્રીપાલે પણ મહવને ભાગ ભજવ્યું હતું. સિદ્ધરાજના દરબારનું ઐતિહાસિક વર્ણન પણ કથાવસ્તુને મહત્વને અંશ છે. એ જ રીતે વશર્જનું “રાજીમતીપ્રબોધ’ પશુ અર્ધ-એતિહાસિક અને કદાચ અર્ધ-રૂપકાત્મક (allegorical ) કૃતિ છે.
'કવળ નામમાત્રથી જ આપણી જાણમાં રહેલું દેવચન્દ્રનું “માનમુદ્રાભંજન ' પણ રૂપકાત્મક કૃતિ હેવા સંભવ છે. એવું જ વદાસનું ‘મિશ્યાજ્ઞાનખંડન ' જાણવું. યશ:પાલનું મેહરાજપરાજય' અર્ધરૂપકાત્મક છે. આ નાટયકૃતિ અજયપાલના શાસન (વિ. સ. ૧૨૨૯વિ. સં. ૧૨૩૨ ) દરમ્યાનની છે. અજયપાલ કુમારપાલ પછી ગાદીએ બેઠા હતા અને આ કૃતિ થારાપદ્ર ( આજનું “ થરા ' ગમ)માં યાત્રા મહોત્સવ દરમ્યાન ત્યાં કુમારવિહારમાં ભજવાઈ હતી. આ કૃતિમાં આચાર્ય હેમચન્દ્રની હાજરીમાં થયેલ કુમારપાળનાં કપાસુંદરી સાથેનાં લગ્નનું વસ્તુ છે. કપાસુંદરી તે ધર્મરાજ અને વિરતિની દીકરી છે અને તે પાત્ર રૂપકાત્મક છે. રજુઆતને દિવસ તે મૃગશીર્ષ ( માગશર) માસના શુકલ પક્ષની બીજ, વિ સં. ૧૨૧૬. આ બીજને દિવસે કુમારપાળ જિન–શાસનમાં દીક્ષિત થયા હતા. આ કૃતિમાં પણ ** પ્રબોધચન્દ્રોદય' જેવું જ આયોજન છે. આ કૃતિમાં કુટેવોને, અર્થાત્ વ્યસનને ઈતિહાસ પણ આલેખાયો છે. ચાવડાઓએ મદિરા પીવાના સેવનથી નાશ ને તેવું નિરૂપણ કરાયું છે. નાટચકાર એમ માને છે કે ગણુકાસેવન મદિરાપાન કરતાં ઓછું નુકશાન કરે છે.
હવે ગુજરાતની સંસ્કૃત નાટયકૃતિઓનાં કેટલાંક સાવ નવા જ લક્ષણે આપણે વિચારીશું. * સત્વહરિશ્ચંદ્ર' નાટકની ભૂમિકામાં રામચન્દ્ર કવિએ એક વિગતને ઉલ્લેખ કર્યો છે. તે પ્રમાણે તે જમાનામાં જુદી જુદી નાટયમંડળીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા પ્રવર્તતી હતી. એક નટ સુત્રધારને જણાવે છે કે,–“માય, સ ગુમતિપૂર્વી સfસપાનામાં નવ ગઇ, મવતો નિષિw, afમ કa૫મળ્યતા” આ ઈષ્યને ભાવ “ દ્રૌપદી સ્વયંવર'માં પણ જોવા મળે છે. જેમાં પારિપાર્શ્વક સૂત્રધારને જણાવે છે , તેઓએ જે નાટ૫કૃતિની રજૂઆત વિચારી છે તેને જ રાજાની ખુશી માટે ભજવવાનું બીજાઓએ આરહ્યું છે. પણ તેને સુત્રધાર હૈયાધારણ આપે છે:--
पारिपार्श्वकः - नरेन्द्रमनआनन्दाय यदत्यद्भुतं करणं युष्याभिर्ममाज्ञप्तं तवपरैरपि कपटधटनानिपुणे तितुं प्रारब्धम् । तत् किं मया कर्तव्यम् ?
सूत्रधार :-न खल बहुभिरप्याखुचर्मभिः सिन्धुराधिगजबन्धननिमित्तं दाम निगड्यते । न खलु गगनाङ्गणावगाहसंभूताभियोगैगंणनातिगैरपि खद्योतस्तिमिरमलिनभुवननिर्मलीकरणकमठस्य વર્ષfક્ષાઃ જર્મ નિયતે I તરd નિતા
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
તપસ્વી છે. નદી
સુભટનું દૂતાલ્ગદ રસપ્રદ છે કેમ કે તેને “છાયાનાટક ' કહેવાયું છે. આ નાટયકૃતિમાં ચાર અંકો છે અને ડૉ. જે પ્રમાણે તેની બે વચનાઓ છે. તેમાંની લાંબી વાચનામાંના વધારાના
કો અન્ય કૃતિઓમાં પણ છે એવું જોઇ શકાય છે. આપણે આ કૃતની વસ્તુ અંગે વાત નહિ કરીએ પણ તેના સ્વભાવની ચર્ચા કરીશું. આ કૃતિને મેઘપ્રભાચાર્યના “ધર્માક્યુદય ' સાથે ગોઠવી શકાય તેમ છે. આ કૃતિમાં એક ખાસ રંગસુચન આવે છે તે આ "માણે: “ઇનિFારના અતિવેગી પુત્રરતા થાય:” (પૃ. ૧૫). ડૉ. દે. - આમાં કંઇ ખાસ નતા નથી પણુ તેને ફક્ત પ્રતીકાત્મક રજૂઆત માને છે. પણ શ્રી નારાયણ શાસ્ત્રી ખિતે ' સુભદ્રાપર 'ની ભૂમિકામાં નોંધે છે તે પ્રમાણે અહીં “છોવાનાટક ' એ પરિભાષા રૂપકાત્મક રીતે “ કાછ-પુતલકા-નૃત્ય” puppet show-અથવા, ‘ચત્રપટ-પંખુ”-Picture gallery -માટે પ્રાઈ છે. આમ અહીં કદાચ પુતળીખેલતી પદ્ધતિ ડ ઈ શકે. નારાવ શાસ્ત્રી ખિસેની નોંધ વાંચવા જેવી છે. તેમાં તેઓ અભિનવગુપ્તને મત -કે છે. તે મા પાણે :
नाट्यशास्त्रे चतुर्थाध्याये २६८ श्लोकव्याख्याने श्रीमदाचार्याभिनबगप्तश्रीचरणरुच्यते, " यतो हेतोरर्थानां काव्यार्थानां प्राप्त्यर्थ', साक्षात्कारबुद्ध्या स्वीकारार्थ, तज्जः प्रयोक्तुभिराङ्गिकाद्यभिनयः कृतस्तत्र तस्मादेतन्नत्तं कृतं नृत्तशब्देन व्यपदिष्टम न तु नाट्यशब्देनैवेत्यर्थः । भवतु वा भिन्नं तथाऽपि कं स्वभावं लक्षणं च स्वात्मन्यङ्गीकरोति । लौकिकत्वं लोकोत्तरत्वं वा। घटादिवस्तुतुल्यत्वं तदनकारत्वं, प्रतिबिम्बाविरूपता वा । तवाऽपि नाट्यछायात्मकतैव । नाट्यस्यैव हमी भागनिष्पंदाश्चित्रपुत्रिकापुस्तप्रभतयो ग्रन्थिरि कल्पित (?) साक्षात्कारकल्पप्रत्ययसम्पदा कक्षपर्यन्तम् । तथा लोकोत्तरत्वे तु नाटयस्यैवावान्तरभेदमेतत् ' इति ।
Uત્તાવા નદયાળામાં શાળાના સિનિ –જેમાં નાટકની છાયા = શોભા હેાય તે થયું “છાયાનાટક'. ખિતે શાસ્ત્રી નોંધે છે કે જેને આપણે પુત્તલિકા-ખેલ કહીએ છીએ તે પણ આ કારણે સમજમાં આવી જાય છે. આપણે એમ પણ નોંધીશું કે સોમેશ્વરના ઉલ્લાધરાઘવમાં પણ આ તરકીબ જોવા મળે છે. પ્રસ્તુત કૃતિમાં લાંબા વર્ણનાં જોવા મળે છે તથા પ્રસંગે સંવાદો દ્વારા રજૂ થાય છે. સાતમાં અંકમાં કા૫ટિક અને વિક્રમુખના સંવાદ દ્વારા પ્રસંગે નિરૂપાય છે પણ તે રજૂઆતની આખી તરકીબ સર્વથા નૂતન છે. સંવાદ એ રીતે આલેખા છે:--
वृकमुखः --सखे ! कियदप्यन्तर्गतं मया रामलक्ष्मणयोः स्वरूपं स्वामिनो मनोविनोदनाय पत्रपट्टे विन्यस्तमिति । तदवलोकय (इति पट्टमर्पयति)
પરિતા :-- નીરવા વિનોવચ ૧)-સાધુ મહાનતે . સાધુ 1 garદવાનસારેક મનોfમwifબલિત મતિ | (દતિ વાપતિ ) I
(ततः प्रविशति शक्तिप्रहारमूच्छितो लक्ष्मणः तत्समीपोपविष्टशोकाकृष्टमानस : सुग्रीवવિમળાખ્યાનgશકાનો રામ ) (. ૧૨૬ ) ,
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતનાં સંસ્કૃત નાટકોનાં કેટલાંક વિશેષ લક્ષણેા
i
કદાચ ‘ છાયાનાટક ' દ્વારા અહીં` ' નાટકમાં નાટક ’ ‘ Play within play ' અભિપ્રેત હરો, સવાદમાં જે પ્રસંગો ૩લ્લેખાય છે તેની રંગમંચ ઉપર રજૂમાંત મભિપ્રેત છે. બીન અકમાં પણું પાતા વાનરનો ગમચ ઉપર પ્રવેશ દર્શાવાયા છે. સસ્કૃત ગભૂમિ ઉપર આ નૂતન પ્રયોગ લેખી શકાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગેશ્વરનું ધર્મ રૂપકાત્મક કૃતિ છે પરંતુ તેમાં પણ્ એક નવી જ તરણ . તેમાં સાંધએ અને પ્રસ્તાવનાનો અભાવ છે તથા સૂત્રધાર અને નટાના સંવાદમાંથી જ નાટકને આને સીધા થાય છે. નાટકને અને પસ્તાવતા ' પાર્ક છે જે વાસ્તવમાં ઉપસનાર ' લેખી શકાય.
*
સ્વા૨
આ રીતે ગુજરાતમાં સસ્કૃત નાટક કેટલાંક નવાં લક્ષણો ધારણ કરે છે. આપણે નોંધીશું. કડૉ. ની સમીક્ષા સાક્ષાત માહિતી પર નહિ પણ ઉછીની માહિતી ઉપર ભાધારિત છે, અને આથી અગ્રાહ્ય છે.
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકોને : ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તો શાહીથી સુવાચ્ય અક્ષર
લખેલા લેખે મેકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલોને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ
મોકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરણો, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેનો સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાટીમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી ), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેખેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવસિટી,
વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદિત કરો નહી. ૪ સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રોજેલા હોવા જોઈએ. ૫ પાદટીપોને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે.
સ્વા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું વ્રમાસિક
સંપાદકઃ રાજેન્દ્ર આઈ. નાણાવટી વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ
–ભારતમાં...રૂ. ૪૦=૦૦ ૫. (ટપાલખર્ચ સાથે) –પરદેશમાં...યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે...૧૨=૦૦ ડોલર (ટપાલખર્ચ સાથે) -યુરોપ અને અન્ય દેશ માટે...પાં. ૭=૦૦ ( ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું- નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧ જાહેરાતો :
આ વૈમાસિકમાં જાહેરાત આપવા માટે લાખોસંપાદક, “સ્વાધ્યાય ', પ્રાચ્યવિદ્યામંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ,
વડોદરા-૩૯૦ ૦૦૧.
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત પ્રહસને ( પૂર્વકાલીન અને સમકાલીન પ્રહસનેના પરિપ્રેક્ષ્યમાં)
ચિત્રા શુકલ
ગુજરાતનાં સંસ્કૃત પ્રહસનમાં શ્રી ગજેન્દ્રશંકર પંડ્યાનું પ્રદાન મહત્વનું છે. તેમને જન્મ ઈ. સ. ૧૮૯૧માં થયો હતો. દેવગઢબારિયાની શાળામાં ૧૯૩૦ થી ૧૯૫૧ સુધી તેમણે આચાર્યપદ સંભાળ્યું અને ૧૯૫૩ થી ૧૯૬૦ સુધી સુરતની વનિતા વિશ્રામ સંસ્થામાં શિક્ષણકાર્ય કર્યું. તેમની પૂર્વે સંસ્કૃતમાં અન્ય રૂ પક પ્રકારે રચાયા હતા, પરંતુ તેમના સિવાય અન્ય કોઈનું પ્રદાન સંસ્કૃત પ્રહસને માં ગુજરાત માં જોવા મળતું નથી. તેમણે આઠ પ્રહસને આપ્યાં છે : (૧) નિયમનમ (૨) સુભગમ નિયમ (૩) વેદત્તમઃ (૪) કત્વમ્ (૫) કસ્ય દેષઃ (૬) કઃ કોયડન (૭) ચુરબુદ્ધિમત્તા (૮) બુદ્ધિપ્રભાવમ્ આ સર્વ સંસ્કૃત પ્રહસને સરળ ભાષામાં રચાયાં છે અને તેમના ઘણાંખરાં ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત સંસ્કૃત સામયિક ‘સવિત’માં પ્રકાશિત થયાં છે.
આ પ્રહસને પૂર્વકાલીન સંસ્કૃત પ્રહસનોથી જુદાં પડે છે. આધુનિક સંસ્કૃત પ્રહસનેમાં માત્ર શ્રી ગજેન્દ્રશંકર જ નહીં પણ અન્ય પ્રાન્તના લેખકોનાં પ્રહસનેમાં પણ અંકસંખ્યા, સંવાદ, પાત્રો અને વિષયમાં મેટું પરિવર્તન આવ્યું છે. ભારતના નાટયશાસ્ત્રમાં દર્શાવાયેલા નિયમો હવે ચુસ્તપણે અનુસરતા નથી. એક કે બે અંકોમાં સીમત ન રહેતાં પ્રહસને ક્યારેક ચાર કે પાંચ આંક સુધી વિસ્તરે છે. આધુનિક પ્રહસનેમાં દંભી ધર્મગુરુઓ ક ઢાગી સાધુઓ નાયકસ્થાને નથી તેમ નાયિકા સ્થાને ગણિકા નથી. સામાન્ય સ્ત્રીપુરુષ, વેપારી, વિદ્યાથીઓ, રાજપુરુષો અને અમલદારો આધુનિક પ્રહસનેની પાત્રસૃષ્ટિમાં સ્થાન લે છેઆ પ્રહસનેને વિષય ધર્મગુરુઓની લેલુપતા કે દંભમાં સીમિત નથી પરંતુ સમાજજીવનના વિવિધ ક્ષેત્રોને આવરે છે. સાસુ-વહુના ઝધડા જેવી કૌટુંબિક સમસ્યાઓ, શિક્ષણક્ષેત્રે દેખાતી બદીઓ, અમલદારશાહીની અનીતિઓ, કાળાબજાર, હવે પ્રહસનેનું લક્ષ્ય બને છે. આ બધા ઉપરાત પૂર્વ કાલીન પ્રહસનેમાં અનુચિત શૃંગારરસના નિરૂપણ દ્વારા સ્થૂળ, અશ્લીલ હાસ્યરસ નિપન્ન થતા હતા તેને સ્થાને સમકાલીન સંસ્કૃત પ્રહસનોમાં સુરુચિપૂર્ણ કટાક્ષે, ભાષાચાતુર્ય કે સંજોગ અને સ્થિતિના વિષનિરૂપણ દ્વારા સ્વરછ સુંદર હાસ્યરસ નિપન્ન થાય છે. પાશ્ચાત્ય સંપકને પરિણામે અંગ્રેજી સાહિત્યની અસર પણ હવે વરતાય છે. કેટલાંક પ્રહસને તે ભજવાયાં હોવાને
વાયાય', પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી. અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬ ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૧-૧૮.
* ૮૫-એ, કંજ સોસાયટી, અલકાપુરી, વડોદરા-૫.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રા શુકa
અણસાર પણ મળે છે તેથી રંગભૂમિ, પ્રકાશ, વનિ વગેરેની સુચના કે આયોજનનો લાભ પણ મળી રહે છે.
ભગવદજજકીય ' કે “મત્તવિલાસપ્રહસન ' ઉપલબ્ધ સંસ્કૃત પ્રહસનેમાં પ્રાચીન મનાય છે. ધર્મના વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ એક-બીજાની ખામીઓને નિર્દેશ કરી આ પ્રહસનેમાં હાંસી ઉડાવતા હોય છે. આત્માઓની અદલાબદલી, તકભાસ, મિયા દલીલબાજી દ્વારા હાસ્ય નિષ્પન્ન થાય છે. આ પ્રહસને ઊંચી કોટિને હાસ્યરસ નિપન્ન કરી સમાજમાં પ્રવર્તતા દાંભિક રીતિઓ તરફ અંગુલિનિર્દેશ કરે છે. કીથ “ભગવદજજય’ ચેથી સદીમાં રચાયું હાવાનું માને છે. * મત્તવિલાસ પ્રહસન ના કર્તા મહેન્દ્રવિક્રમધમનને સમય ઈસવી સન ૬૦૦ થી ૬૫૦ને હાવાના સામાન્ય રીતે સ્વીકાર થયો છે. આ પછીનાં પ્રહસનેમાં શંખધરચિત
લટકમેલક', વત્સરાજ રચિત “ હાસ્યચૂડામણિ” જ્યોતિરીશ્વરચિત “ધૂર્ત સમાગમ ', શંકર મિશ્રરચિત “ ગોરીદગમ્બર ' અને હરિજીવનમિ રચેલાં ‘ પ્રાસંગિક ', “ પલર મરડન ', ‘અદભૂતતરંગ ', ‘વિખુધમોહન ', “ ધૃતકુવાવલી મળે છે, અને બારમીથી સત્તરમી સદીમાં તે રચાયાં હોવાના નિર્દેશ મળે છે. “લટકમેલક'માં જન, બૌદ્ધ અને વેદાંતમતના અનુયાયી સાધુઓ હાસ્યનું લક્ષ્ય બન્યા છે. “હાચૂડામણિમાં ગુરુ જ્ઞાનરાશિ અને તેમના શિષ્યોના દભ અને છળ હાસ્ય નિષ્પન્ન કરે છે, તો “ગૌરીદિગમ્બર ’માં પાર્વતી પ્રત્યેને ભગવાન શિવને અનુરાગ હાસ્ય નહપન્ન કરે છે પરંતુ આ હસનની પરિણતિ શાંત કે ભક્તિરસમાં થાય છે. વિવિધ પ્રદેશના બ્રાહ્મણોને ખાવાપીવાના વિધનિષેધમાંથી ઉદ્દભવતી તકરાર “ પલાડુમરડન ’માં રમૂજ ઉપજાવે છે. “અદ્દભુતતરંગ', ‘સહદયાનન્દ' જેવાં પ્રહસનેમાં અત્યંત નિમ્નકક્ષાને, અશ્લીલતાભર્યો હાસ્યરસ છે. આમ બારમીથી સત્તરમી સદીનાં પ્રહસનેમાં ધૂળ પ્રકાર, અનુચિત, વિકત સુજ્ઞાથી ઉદ્દભવ હાસ્યરસ છે. શુંગારરસ ગૌણ બનીને હાસ્યરસને પ્રાધાન્ય
અઢારમી અને ઓગણીસમી સદીમાં સામરાજ દીક્ષિતરત “ ધૂસમાગમ ', જગદીશ્વરનું ‘હાસ્યાવ' પણ ધૂર્ત સાધુએ, તેમના શિષ્યો, ઊંટદદ વગેરેને હાસ્યરસના લય બનાવે છે. વેંકટેશ્વરનાં “ભાનુપ્રબંધ', “ લખેદર' પ્રહસનો અત્યંત વિકૃત, હીન કક્ષાના શૃંગારપ્રસંગોના નિરૂપણુથી હાસ્યરસ નિષ્પન્ન કરે છે. આવું જ આલેખન ધનશ્યામરચિત “ ચડાતુરંજન', અને વેંકટેશ્વરરચિત “ ઉમત્તકવિકલશપ્રહસન”માં છે. કૃષ્ણ ભટ્ટનું “સાન્દ્રકુતુહલ ' પણ આવાં જ, અનૌચિત્યપૂર્ણ ભૂગારવર્ણનેથી સ્થૂળ હાસ્ય નિપજાવે છે. તિરૂમલરચિત “ કુહનાભૈક્ષવ' અને અરુણગિરિનાથનું “સોમવેલીયેગાનદ' પ્રહસન દંભી સાધુઓ અને તેમની કામુક્તા આલેખી અનૌચિત્યને કાળજીપૂર્વક દૂર રાખી, વેશવિપર્યય વગેરેથી થતા ગોટાળામાંથી હાસ્યરસ નિષ્પન્ન કરે છે. આમ પ્રાચીન પ્રહસનેને ઉચ્ચ કોટિને હાસ્યરસ પછીના સમયમાં ઊતરતી કક્ષાને થત જાય છે અને અશ્લીલતામાં સરતા જાય છે.
વીસમી સદીના સંસ્કૃત પ્રહસનકારે પૂર્વકાલીન પ્રહસન સાહિત્યના અશ્લીલતા અને સ્થૂળ કોટિના હાસ્ય પર અત્યંત સજાગ છે. શ્રી ગજેન્દ્રશંકર પંડયા અને શ્રીવ ન્યાયતીર્થ તે આ
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ગુજરાતનાં સં૨કૃત પ્રહસને
સ્થૂળ હાસ્ય નિરૂપણમાંથી પ્રહસનસ્વરૂપને બહાર કાઢવાને ખાસ આગ્રહ રાખે છે. તેઓ નિયમનપ્રહસન 'માં અમલદારે અને દુકાનદારે અનાજના વિતરણમાં જે ગેરરીતિઓ અપનાવે છે તેના પર કટાક્ષ કરે છે. “સુભગમાદિયમ'માં મહેમાના આગમનથી કંટાળતા આનંદચરણુ તેમનાથી છટકવા માગે છે પરંતુ પિતાની દરમ્યાનગીરીથી મહેમાનોને સત્કાર કરે છે. વેદનમઃ પ્રહસનમાં અથર્વવેદને મહિમા વર્ણવાયે છે. કચેરી, દાણચોરીકાળા બજાર વગેરે દ્વારા ધન મેળવવાની રીતે પર કટાક્ષ થયે છે. “
કમ'માં ગીત ગાતા બે મિત્રો એકબીજાના સંગીતથી દખલ થતાં જીભાજોડી પર ઊતરી આવે છે અને “તું કોણું' એમ એમ પૂછે છે. ચાર્વાક અને વેદાંતના મતો ટાંકી આ પ્રશ્નનો જવાબ આપવાથી રમૂજ ઉપજે છે. “ શ્રેયાન માં શેનક અને પ્રભાકર નામના બે મિત્રો પોતપોતાની મહત્તા પુરવાર કરવા મથે છે. પ્રચુરબુદ્ધિમત્તા 'માં ચિત્રક નામના યુવકને તેના પિતાએ શીખવ્યું છે કે એક કામ કરતાં સાથે સંકળાયેલાં બીજાં કામ પણ કરતાં રહેવું. ચિત્રકના દાદા બિમાર થતાં, (પતા ડેકટરને બોલાવવા ચિત્રકને મોકલે છે. બિમારીને પરિણામે મૃત્યુની આશંકા સેવી, પિતાની શીખને યાદ રાખી ચિત્રક અગ્નસંસ્કાર માટેની સામગ્રી પણ લાવી રાખે છે અને સ્વજનેને પણ બોલાવી આવે છે. ડેકટરની સારવારથી દાદા સારા થઈ જાય છે. “ક દેવઃ 'માં પત્નીને પૈસા ન આપતા ચીમનલાલને તેને મિત્ર કેશવ બરાબર પાઠ ભણાવી પૈસા આપવા કબુલાત કરાવે છે. “બુદ્ધિપ્રભાવમ’ પાંચ અંકનું પ્રહસન છે. કિશોરદાસની પત્ની તેમની બુદ્ધિને પડકારે છે અને રાજા તેમજ રાજકુમાર પિતાને ઘેર આવે તે જ કિશોરદાસમાં બુદ્ધિ છે એવું માન્ય રાખવા કહે છે. ગોવર્ધનદાસ નામના વેપારી પાસેથી ખરીદેલી ચીજોના મૂલ્ય પેટે રૂ. ૧૦૦૦ આપવાના હોય છે. રાજાની પાસે, પોતે મૃત્યુ પામ્યા હોવાથી આ પૈસા કિશોરદાસ પિતાના ભત્રીજા ચંદનદાસને અંત્યેષ્ટિ' કયા માટે માંગવા મેકલે છે. રૂપિયા મંજુર થાય છે પણ કિશોરદાસના મૃત્યુની ખાતરી થયા બાદ જ મળે. કિરદાસ મૃત હવાને ઢાંગ કરે છે. ખજાનચીને મૃત્યુની ખાતરી થાય છે પરંતુ તે બસો રૂપિયા પોતે લઈ માત્ર એક રૂપિયા જ આપે છે. હવે ભત્રીજે ચન્દ્રનદાસ મૃત્યુ પામ્યા હેવાનું કહી કિશોરદૃાસ રાજકુમાર પાસે રૂપિયા એક હજાર માગે છે, પણ તેને પણ ચકાસણી કરી ખજાનચી આઠસે રૂપિયા જ આપે છે. કેણુ મૃત્યુ પામ્યુ તે રજા કે રાજકુમારને સમજાતું નથી તેથી બંને કિશોરદાસને ઘેર જાય છે, જ્યાં બે મૃતદેહ દેખાય છે. રાજા સાથે ગયેલા બુદ્ધિશાળી પ્રધાન ચંદનદાસને વિવાહ એક સુંદર કન્યા સાથે થવાના હતા તે હવે નહીં થાય એમ બોલે છે. ચંદનદાસ આ સાંભળતાં જ બેઠે થઈ જાય છે. કિશોરદાસ પણ બેઠા થઈ ખજાનચીની ગેરરીતિ પ્રકાશમાં આણવા જ પોતે મૃત હોવાની જાહેરાત કરી હતી એમ કહે છે. ખજાનચીને સજા કરી, કિશોરદાસને રાજ ઇનામ આપે છે અને કિશોરદાસની પત્નીને તેમનામાં વૃદ્ધિ હોવાની ખાતરી થાય છે.
શ્રી ગજેન્દ્રશંકર પંડ્યાના પ્રહસનેમાં શૃંગારરસ વગર હાસ્ય નિષ્પન્ન થયું છે. લોભ, કપણુતા, હુંસાતુંસી જેવી માનવસ્વભાવની નિર્બળતા અને કાળાબજાર, લાંચરુશ્વત જેવી વ્યાપક બદીઓ તરફ તેમણે નિર્દેશ કર્યો છે. સંવાદો અત્યંત સરળ છે અને કયાં ય ઔચિત્યભંગ થત નથી. અલબત્ત કથાવસ્તુ કયાંક શિથિલ થાય છે. ભગવદજજુકીય કે મત્તવિલાસ પ્રહસનેમાં જે
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રા શુ'
ચોટદાર કટાક્ષેા દ્વારા ઉચ્ચ કોટિના હાસ્યરસ - નિષ્પન્ન થતા હતા, તેવે આ હાસ્યરસ નથી પણુ આગલી સદીએમાં અશ્લીલતામાં સરી પડેલા સ્થૂળ હાસ્યરસને પુનઃ સ્વચ્છ બનાવી હાસ્યરસને નિર્માંળ બનાવવાનો પ્રયાસ તેમણે કર્યો છે. વળી સમાજને સ્પર્શીતા પ્રશ્નો તરફ પણ તેમને ધ્યાન દોર્યું છે.
ગુજરાતના આ પ્રહસનાના અભ્યાસ અન્ય રાજ્યાના સમકાલીન સંસ્કૃત પ્રહસના સાથે સરખાવીએ નહીં તો પૂર્ણ ગણાય. ગજેન્દ્રશંકર પંડયાના સમકાલીન, કલકત્તાના શ્રી જીવ ન્યાયતીર્થે પણ્ સ્વચ્છ અને તંદુરસ્ત પ્રહસને આપી હાસ્યરસને અíયત શૃંગારથી મુક્ત રાખવાના પ્રયાસ કર્યા છે. એમના ‘દરિદ્રતૢ વપ્રહસન 'માં વક્રેશ્વર નામના લાભી અને કંજૂસ બ્રાહ્મણુને એ સિદ્ધો જોઈએ તેટલા ચાખા મળે તે માટે વરદાનપેટે એક પાસે આપે છે, જે કંજૂસ મનેાવૃત્તિને કારણે તે ગુમાવે છે. ‘ વિવાહવિડમ્બનમ્ ’ નામના તેમના પ્રહસનમાં રતિકાન્ત નામના વૃદ્ધ ગૃહસ્થ ચન્દ્રલેખા નામની યુવતી સાથે લગ્ન યોજવા હારા રૂપિયા લગ્ન નક્કી કરાવતા પુરુષને આપે છે અને યુવાન દેખાવા પ્રયાસ કરે છે પરંતુ ચન્દ્રલેખા બીન્ત યુવાન સાથે લગ્ન કરી લે છે. ‘ શતવાર્ષિક ’ નામના તેમના પ્રહસનમાં મણુિ નામના વૈજ્ઞાનિક રોકેટ દ્વારા બ્રહ્મલેાકમાં પાંચે છે, અન્ય ગ્રહો અને રાહુ તેને બ્રહ્મા પાસે લઇ જાય છે અને બ્રહ્મા યુન્ત્રવિજ્ઞાનને કાણુમાં રાખવા કહે છે. પિકચષ્ણુ ' નામના પ્રહસનમાં કૃપણું કાપાલિકની ધનલાલસાને હાસ્યનું લક્ષ્ય બનાવાયું છે તે ‘ રાવિરાગ ’નામના તેમના પ્રહસનમાં સંગીત પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા રાજાને સંગીતપ્રિય યુગલ સંગીતાભિમુખ બનાવે છે. વિધિવિપર્યાસ ' પ્રહસનમાં સ્ત્રી અને પુરુષ પોતપાતાની તિ બદલવા જાય છે પણ છેવટે પાતાની જાતિમાં જ સતાષ માને છે. • વનભેજન ’પ્રહસનમાં પર્યટન માટે વનમાં ગયેલા અને મૌન જાળવવાની હરિફાઈ કરતા મૂર્ખ શિષ્યાને ચેર સમજી પોલીસ પકડે છે પણુ અંતે છેડી દે મા સર પ્રહસનામાં નિષિ અને સ્વચ્છ હાસ્યરસ છે.
છે.
તિરૂવલગડમાં જન્મેલા અને મદ્રાસની હાઇકોટમાં વકીલાત કરતા શ્રી મહાલિગ શાસ્ત્રીએ તેમના પ્રહસનેામાં સંગીત અને વાઘનું તત્ત્વ ઉમેરી પ્રહસનના સ્વરૂપને નવા નિખાર આપ્યો છે. તેમનાં કૌડિન્યપ્રહસન 'માં આંખમાં ધૂળ નાખીને એક મિત્ર બીજાના ભાણાની મિઠાઈ ખા જાય છે એવા પ્રસંગને આલેખે છે. ‘ શું`ગારનારદીય ' નામના તેમનાં પ્રહસનમાં બદલાતી ાંતના કથાઘટકને કેન્દ્રમાં રાખીને રમૂજી પ્રસંગેા આલેખ્યા છે. નારદનુ વાદ્યસ‘ગીત
આ પ્રહસનનું વિશિષ્ટ પાસું છે. તેમના જ ‘ ઉભયરૂપક ’ પ્રRsસનમાં કોલેજિયન યુગલને પ્રેમલગ્નની મંજૂરી ન આપનાર માતાપિતા પુત્ર દ્વારા ભજવાય રહેલા નાટકના આત્મહત્યાના કાગળને સાચા માની ગભરાઇને સમતિ આપી દે છે. મહાલિ'ગ શાસ્ત્રોનાં પ્રહસને નવી ભાત પાડે છે અને સાસુ-વહુના ઝધડા, ખાઉધરાપણું, પત્રોથી થતી ગેરસમજ વગેરે જીવનમાં ઠેર ઠેર અનુભવાતી વાસ્તવિકતાએમાંથી હાસ્ય નિષ્પન્ન કરે છે.
આ જ સદીમાં ડૉ. વી. રાધવનનું ‘ પ્રતાપવિજય' અથવા 'વિદ્યાનાથવિડમ્બના' પ્રહસન, વિદ્યાનાથના ‘ પ્રતાપયશભૂષણ ' નામના ગ્રંથના ઉપહાસાથે રચાયું છે. રાજા પ્રતાપદ્રતી પ્રશસ્તિ માટે વિદ્યાનાથે જે આલ'કારિક અને અતિશયેક્તિપૂર્ણ શૈલી અપનાવી તેને અહીં
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત પ્રહસને
ઉપહાસ છે. વિદ્યાનાથને ઉપહાસાથે લખાયેલું આ પ્રહસન દીર્ધ સમાસરચના, અનુપ્રાસ અને અતિશક્તિઓથી ભરેલું છે અને પરે ગામે અહીં બુદ્ધિગમ્ય ઉપહાસથી હાસ્યરસ નિષ્પન્ન થયે છે.
આ સદીમાં અનેક પ્રહસને રચાયાં છે. બંગાળના વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યના “વેદૃનવ્યાયોગ'માં કલિક અવતાર પિતાના શસ્ત્ર-ઘેરાઓ સાથે આવે છે. કામ ન કરવા ઈચ્છતા કામદારે આ શસ્ત્રથી ધાર્યો લાભ મેળવે છે. બંગાળના જ શ્રી સિદ્ધેશ્વર ચક્રવર્તી પિતાના સ્વગી વહસન' નામના પ્રહસનમાં ઈન્દ્રની સભાને આલેખે છે. બૃહસ્પતિ ઈન્દ્રનું સ્થાન લેવા અન્ય દેવની મદદથી પ્રયાસ કરે છે પરંતુ પરાજ્ય પામે છે. આ ધાંધલ દરમ્યાન ઉર્વશી અને અદિત જેવી સ્ત્રીસભ્ય નિદ્રાધીન થઈ જાય છે. તેમના “ અથ કિમ' પ્રહસનમાં પણ સભામાં થતી મિયા ભાષણબાજી હાસ્યનું લક્ષ્ય બને છે.
આ ઉપરાંત નાગપુરના સ્કન્દશંકર તે “લાલા વૈદ્યઃ' ' હા હન્ત શારદે' જેવા પ્રહસનેમાં ઊંટવૈદ, કે અભણ સ્ત્રીનાં અજ્ઞાન દ્વારા હાસ્ય નીપજાવ્યું છે. ઉત્તરના દ્ધદેવ ત્રિપાઠીએ ' સર્વદલસંમેલન” અને “ગુરુવાક્યમ' જેવાં પ્રહસને આપ્યાં છે. વ્યાસ રાજ શાસ્ત્રી, રામાનન્દ અને બીજા અનેક લેખકોએ સુંદર સંસ્કૃત પ્રહસને આપ્યાં છે.
આ પ્રહસનેમાં ધર્માચાર્યો અને ગણિકાને સ્થાને મધ્યમ વર્ગનાં સ્ત્રીપુર અને તેમના જીવનને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા છે. સંસ્કૃત નાટકને ઉદાત્ત કે પ્રશાંત નાયકો અને ઉદાર પટ્ટરાણી ક શરમાળ મુગ્ધ નાયિકાને બદલે જનસાધારણને રજૂ કરતાં આ પ્રહસને વધુ જીવંત લાગે છે. કૌટુંબિક ઝઘડા, શિક્ષણ, ન્યાય, રાજ્યનીતિ, વેપાર, દરેક ક્ષેત્રને આલેખતું હોવાથી પ્રહસન વધુ વાસ્તવદર્શ બન્યું છે. પ્રહસનેને વ્યાપ માત્ર એક કે બે અંકો પૂરતો સીમિત ન રડતાં ચાર કે પાંચ અંકો સુધી વિસ્તરે છે. કાન ફ્રિ મતુ હાથ એ ભરતમુનિનું વિધાન આધૂનિક પ્રહસનને લાગુ પડતું નથી. માનવસહજ નિર્બળતા, પરિસ્થિતિની વિષમતા વગેરેમાંથી નીપજતું હાસ્ય સ્વચ્છ, નિર્દોષ અને સુરુચિપૂર્ણ થયું છે. નર્મ, કટાક્ષ, ચતુરાઈ ભરેલી ઉક્તિઓ, શૈલીનું અનુકરણ વગેરેમાંથી આ હાસ્ય ઉદ્દભવે છે. સ્થૂળ, અનૌચિત્યપૂર્ણ હાસ્ય હવે અદશ્ય થયું છે. પૂર્વકાલીન પ્રહસનની જેમ આધુનિક પ્રહસને પણ સમાજની ક્ષતિઓ તરફ આંગળી ચીંધે છે પણ હાસ્યરસનાં નિરૂપણની પદ્ધતિ બદલાઈ છે. પરિવર્તન એ જીવંતતાનું ઘાતક છે, કારણ કે સ્થગિત થયેલું, નિયમબદ્ધ સાહિત્ય બદલાતાં જનજીવન સાથે મેળ ખાતું નથી. પૂર્વકાલીન પ્રહસનેના સ્થગિત થયેલા સ્થૂળ હાસ્યરસને ગુજરાતના શ્રી ગજેન્દ્રશંકર પંડયા અને અન્ય પ્રાંતીય લેખકોએ મેકળાશ આપી, તાજગી અને નવીનતા બક્ષી છે. આ સરળ અને સ્વચ્છ પ્રહસનેમાં સંવાદોને ફાળે મહુવને લેવાથી ભારતી વૃત્તિ પ્રધાન છે અને પરિણામે વાચિક અભિનય પર પ્રહસનેની રંગમંચ પરની સફળતા અવલંબે છે, પરંતુ મૃત્યુસંસ્કાર માટેની સામમી, મૃત હવાને અભિનય વગેરે અગક અને આહાર્ય અભિનયને પણ અવકાસ આપે છે. ગુજરાતનાં અને અન્ય પ્રાંતના સંસ્કૃત પ્રહસને. સંસ્કૃત ભાષા અને સાહિત્ય હજ પરિવર્તનશીલ અને તેથી જીવંત છે એવી પ્રતીતિ કરાવે છે..
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
૫
www.kobatirth.org
સન્દર્ભગ્રંથા
', ભગવદજુકીય – સં. પ્રભાકર શાસ્ત્રી, દેવભાષા પ્રકાશન, પ્રયાગ, ૧૯૭૯.
૨ મત્તવિલાસપ્રહસન—લે મહેન્દ્રવિક્રમવ,સ. એન. પી. ઊન્ની, કૅલેજ છુક હાઉસ, {ત્રવેન્દ્રમ, ૧૯૭૪.
3 લકમેલક-- લે. શંખધરમિશ્ર, ચોખમ્મા પ્રકાશન, વારાણસી, ૧૯૬૨.
૪ હાસ્યસૂડામણિ—લે. વત્સરાજ, સં. જયશંકર ત્રિપાઠી, ચૌખમ્મા પ્રકાશન, વારાણસી, સંવત ૨૦૨૭.
ધૂત સમાગમ--( અનુલિખિત ) લે. જ્યોતિરીશ્વર, મહારાજા સરફેોજી સરસ્વતી મહલ લાઇબ્રેરી, તાંજોર.
(
મ
૬. ગૌરીદિગમ્બર~~લે. શંકરમિત્ર, સ. તારિણીશ ઝા, ચૌખમ્બા પ્રકાશન, વારાણુસી,
સ* ૨૦૨૬.
પલાણ્ડમણ્ડન (અનુલિખિત લે, હરિજીવન મિશ્ર, અનૂપ સ`સ્કૃત લાઇબ્રેરી, બિકાનેર,
¿
અદ્ભુતરઙ્ગમ -( અનુલિખિત )
૯ ધૃતકુલ્યાવલી—( અનુલિખિત)
१० પ્રાસગિક—-( અનુલિખિત )
11
વિષ્ણુમાહન—(અલિખિત )
..
1;
હાસ્યા વ—લે. જગદીશ્વર, સં. ઈશ્વરયન્દ્ર ચતુર્વેદી, ચૌખમ્બા પ્રકાશન, વારાણુસી,
૧૯૬૩,
૧૩
૬: શ્રેયાન—લે. ગજેન્દ્રશકર પડથા, સ`વિત્, અંક નવેમ્બર ૧૯૭૬, ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૧૪ નિયમનમ—લે. ગજેન્દ્રશકર પંડયા, સવિત્, અંક-આગષ્ટ ૧૯૭૭, ભારતીય વિદ્યાભવન, મુંબઇ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
33
२०
ચિત્રા શુક્લ
,,
For Private and Personal Use Only
૧૫ સુભગમાતિથ્ય.—લે. ગજેન્દ્રશંકર પંડયા, સવિત, અંક–ફેબ્રુઆરી ૧૯૭૮, ભારતીય વિદ્યાભવન, મુંબઇ,
કસ્લમ –લે. મજેન્દ્રશ કર પડયા. અપ્રકાશિત).
સ્ય ઢાષઃ
93
૧૬
૧૭
૧૮ પ્રબુદ્ધિમત્તા
૧૯
વેદાત્તમઃ—
બુદ્ધિપ્રભાવમ – લે. ગજેન્દ્રશંકર પંડયા, સવિત્, ૧૯૭૩, ૧૯૭૪, ૧૯૭૫, ભારતીય વિદ્યાભવન, મુંબઈ,
"
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૦૬
ગુજરાતનાં સંસ્કૃત પ્રહસના
૨૧ વિવાહવિડમ્બંનમ-લે. શ્રજીવ ન્યાયતી, સાંસ્કૃતપ્રતિભા, ૧૯૩૨
૨૨ દરિદુહૈ વમ —લે. શ્રીઇવ ન્યાયતી, સાહિત્ય પરિષદ પત્રિકા, કલકત્તા, ૧૯૬૮. લે. શ્રીજીત્ર ન્યાયતી, દુર્ગા પ્રેસ, કલકત્તા, ૧૯૭૨.
૨૩ ચિપટચવણમ્
૨૪. રાગવિરાગમ~ ૨૫ શતવાષિક -
〃
..
૨૬ કૌડિન્યપ્રહસનમ --લે. મહાલિંગ શાસ્ત્રી, ઉદ્યાનપત્રિકા, તિરુપતિ, ૧૯૩૦, ૨૭ શુકારનારદીયમ —લે. મહાલિંગ શાસ્ત્રી, ઉદ્યાનપત્રિકા તિરુપતિ, ૧૯૫૬. ભયપક્રમ —લે. મહાલિંગ શાસ્ત્રી, ઉદ્યાનપત્રિકા, તિરુપતિ, ૧૯૬ -. પ્રતાપરુવિજયમ —લે. વૈંકટ રાધવન, પુનર્વસુ શ્રીકૃષ્ણપુરમ સ્ટ્રીટ, રાયપેટ, મદ્રાસ,
૨૮
૨૯
૩૧
સ્વા
૧૯૬૮.
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
35
For Private and Personal Use Only
વેજીનવ્યાયાગ---લે. વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય, સંસ્કૃત સાહિત્ય પરિષદ, રાજા દીતેન્દ્ર સ્ટ્રીટ, કલકત્તા-૪૧, ૧૯૭૧.
Sanskrit Prahasanas, ચિત્રા શુકલ, સ. ૫. યુનિવર્સિ`ટી, વલ્લભ વિદ્યાનગર,
૧૯૮૭.
૧૭
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સયાજી સાહિત્યમાળા
રૂ. ૨.
૩ ૦ ગુજરાત સ્થળનામ સંસદ વ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૯=૦૦ ૩૪૨ કુદરતની રીતે વધુ આરોગ્ય–શ્રી. શાંતિલાલ પ્ર. પુરોહિત (૧૯૬૭) ૭=૫૦ ૩૪૩ ભારત-પત્ન–શ્રી. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭)
૧૫=૫૦ ૩૪૬ પેટ્રોલિયમ-શ્રી પદ્મના ર. શાહ (૧૯૭૦)
૧ ૩=૦૦ ૩૪૭ પંચદશી તાત્પર્ય– સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧)
૬=૦૦ ૩૪૮ અ અને મધ્યકાલીન સંતપરંપર-(સ્વ.) ડે. કે. જે. ત્રિપાઠી ૧૪=૫૦ ૩૪૯ શ્રીમદ્ ભાગવત: ભાગ ૨–(સ્વ.) નાગરદાસ અ. પંડ્યા (૧૯૭૨ ) ૧૧=૫૦ ૩૫૦ ચકના સ્વાધ્યાય, ભાગ ૧–(સ્વ.) . બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ૨૬=૦૦ ૩૫૧ ગુજરાતને પૈટરી ઉદ્યોગ–શ્રી. શાંતિલાલ પી. પુરોહિત (૧૯૭૫) ૮૭૫ ૩૫ર ઊંડાણનો તાગ–શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫).
૧૫=૦૦ ૩૫૩ ભારતીય વીણા--(સ્વ.) છે. રસિકલાલ એમ. પંડ્યા (૧૯૭૮), ૩૧=૦૦ ૩૫૪ ચરકને સ્વાધ્યાય, ભાગ ૨-(સ્વ.) ડૅ. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯) ૯૯=૦૦ ૩૫૫ ચાંપાનેર : એક અધ્યયન-(સ્વ.) રમણલાલ ન. મહેતા (૧૯૮૦) ૩૬૪૦૦ ૩૫૬ દ્વારકાના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ (સ્વ.) શ્રી ક. ન. જોષી ૪૪=૦ ૦ ૩૫૭ આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨–. કેશવલાલ ઠક્કર (૧૯૭૯). ૪૫=૦૦ ૩૫૮ સૂર્યશક્તિ-શ્રી. પદ્મકાન્ત ૨. શાહ (૧૯૮૧)
પર=૫૦ ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન–ડે. દેવદત્ત જોશી
૫૧=૦૦ ૩૬૦ વનૌષધિ કેશ–પ્રો. કે. કા. શાસ્ત્રી
૩૫૭૫ ૩૬૧ સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય-(સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. દવે ૩૬૨ વેણુવતીથ ડાકેર–(સ્વ.) . મંજુલાલ ૨. મજમુંદાર
૪૮=૦૦ ૩૬૧ વૃદ્ધત્રયી અને લઘુત્રયી–( સ્વ. ) . બાપાલાલ ગ. વઘ
૩૩=૦૦ ૩૬૩ વડેદરા એક અધ્યયન-(સ્વ. ) 3. આર. એન. મહેતા
૪૪=૦૦ ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા-(સ્વ.) પ્રો. હસિત બૂચ
૪૯=૦૦ ૩૬૫ નાભાજીકૃત ભક્તમાલના ઐતિહાસિક ભક્ત-એક અધ્યયનશ્રી મૂળશંકર હિ. કેવલિયા
૪૪=૦૦ ૩૬૬ લેસર-શ્રી. પઘકાન્ત ૨. શાહ
૪૮=૦૦ ૩૬૮ અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ-(અનુ.) એ. જે. રાવલ અને વી. એસ. લેલે
૧૮૮=૦૦ ૩૬૯ મંજૂલ વિમશ–શ્રી જે. પી. ઠાકર
૨૩૬=૦૦ ૩૭. પ્રાણવહસ્રોતોના રેગો : શ્વાસ-દમ-વૈદ્ય મણિભાઈ બ્રહ્મભટ્ટ ૧૭૬=૦૦ ૩૭૧ વડોદરાનાં મંદિરો-કુ. મંજુલા એમ. સોની
૬૮=૦૦ ૩૧૭ આહારવિજ્ઞાન-(પુનઃ મુદ્રણ) ડે. જયશંકર ધ. પાઠક અને ( સ્વ ) અનંતરાય મ. રાવળ (૧૯૯૧).
૬૦=૦૦ ૩૭ર લેકનાટ ભવાઈ: સ્વરૂ૫-ડો. કૃષ્ણકાન્ત કડક્ષિા
૧૯૩=૦૦ ૩૭૩ શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી–ડો. લવકુમાર દેસાઈ
૧૯૫=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ, જનરલ એજયુકેશન સેન્ટર, પ્રતા૫મંજ, વડોદરા-૩૯૦ ૦૦૨,
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત નાટકો: ગુજરાતી અનુવાદ
જય'તી ઉમરૅડિયા
નાટયપ્રવૃત્તિ આમ તા લગભગ વેદ-કાળ જેટલી જૂની હાવાનો સંભવ છે પાનિના સમય પહેલા પણ્ નાટ્યકલાનું વિશિષ્ટ પ્રસ્થાન પડી ચૂકયું દેખાય છે પરંતુ ગુજરાતમાં સર્જાયેલા સ ંસ્કૃત સાહિત્ય અને એમાંય ખાસ તા ગુજરાતનાં સંસ્કૃત નાટકો (વશે વાત કરવાની રાત્રે ત્યારે હાલના તબક્કે પણ મૌન સેવાય છે. ગુજરાતનાં સંસ્કૃત નાટકોને કાળા ખેશક બહુમૂલ્ય ૬ પશુ સંસ્કૃત સાહિત્યના અધ્યાપકો અને અભ્યાસુએ સિવાય ગુજરાતમાં લખાયેલાં સ’સ્કૃત નાટકો વિશે બહુ જ આછી વ્યક્તિએ માહિતગાર છે, મોટાભાગની વ્ય. આ ભિજ્ઞાનશાકુન્તલમ્, માલવિકાગ્નિ મન્ત્રમ્, ઉત્તરામ!તમ્ વગેરે નાટકોથી ક'ઈક અંશે પંચત છે (તેનાં એક કરતા વધારે સંખ્યામાં અનુવાદે થયેલા છે અને માટેમાર્ગે ઉપલબ્ધ), જ્યારે ગુજરાતમાં જ થયેલાં સૉંસ્કૃત નાટ્યસર્જાથી આ ક્ષેત્ર સિવાય વ્યક્તિએ બિલકુલ અજ્ઞાત રહેલી છે એમ કહી શકાય. આ પ{સ્થિતિમાં પ્રસ્તુત શેાધપત્રમાં ગુજરાતમાં જ રચાયેલાં અને જે અનુવાદો દ્વારા વધારે વ્યાપક જનસમુદાય સુધી પહેાંચી શકવાની ક્ષમતા ધરાવે છે એવાં સ‘સ્કૃત નાટકો વિશે વાત કરવાના ઉપક્રમ સેવ્યા છે.
ગુજરાતમાં લખાયેલાં સસ્કૃત નાટકોની સખ્યા ઠીક ઠીક પ્રમાણમાં છે પરંતુ ગુજરાતની બહુજનસંખ્યા પામી શકે તેવી ગુરાતી ભાષામાં થયેલા તેનાં અનુવાદો પ્રમાણમાં ઓછા છે. અંગ્રેજીમાં કે હિન્દીમાં તેનાં અનુવાદ થયાના પ્રમાણે મળે છે પરંતુ ગુજરાતીમાં અનુવાદ થયાનું બહુ જોવા મળ્યું નથી.
ગુજરાતીમાં સંસ્કૃત નાટકનું અવતરણ” નાટકના સ્વરૂપે સહુથી પહેલાં ૧૯મી સદીનાં ઉત્તરાધ માં થવા માંડયું. આ પહેલાં જૂની ગુજરાતીના કાળમાં અનુવાદે તા થયા હતા પણ તેમાંના ઘણુાખરા પદ્યમાં થયેલા સારાનુવાદા હતા.૩
‘સ્વાધ્યાય ’, પુ. ૩૪, અંક !-૪, દીપેાત્સવી, વસ તપ ંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬ ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૨-૨૮,
* પ્રાચ્યવિદ્યામ દ્વિર, મ. સ. વિશ્વવિદ્યાલય, રાજમહેલ રોડ, કીર્તિસ્તંભ, વડાદરા.
૧ પરીખ રસીકલાલ હ્રાટાલાલ, ‘સંસ્કૃત નાટક સાહિત્ય', ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૦, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૪
૨ મૂળશંકર ચાજ્ઞિકના ‘સંચાગિતા સ્વયંવરમ્ ’, ‘ છત્રપતિસામ્રાજ્યમ્ ’‘ પ્રતાપવિજચમ્ ’ વગેરે નાટકોને અંગ્રેજીમાં અને ‘છત્રપતિસામ્રાજ્યમ્'ના હિન્દીમાં અનુવાદ થયેલ છે
૩ દૈસાઈ કર`ગી, ગુજરાતીમાં સંસ્કૃત નાટક', નવભારત સાહિત્ય મદિર, અમદાવાદ, ૧૯૮૧, પ્રથમ આવૃત્તિ, પૃ. ૩૨.
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..
*તી ઉમરેઠચા
સંસ્કૃત નાટકકાશમાંથી અનુવાદકોની સથી વધુ પસંદગી ભાસ કાલિદાસ અને ભવભૂતિ એ સંસ્કૃતના મિમ નાટકકારો પર ઉતરી છે, પછી આવે કે શ્રા, શક, વિશાખદત્ત, કૃષ્ણમશ્ર વગેરે, માત્ર ભાસનાં નાટકોનાં અનુવાદની સખ્યા ૨૪ થાય છે, તે કાલીદાસના ૧૯, ભવભૂતિનો ૮ અને હર્ષના નાટકોનાં પણ આઠેક અનુવાદો થયા છે.૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન યુગમાં ઝવેરીલાલ યાનિ કે અભિજ્ઞાન શાકુંતલ' નાટકના અનુવાદથી સંસ્કૃત નાટકના અનુવાદના સાહિત્યપ્રવાહને વહેતે કર્યો. ન દે. પશુ સાર શાકુંતલ' નામે * અભિજ્ઞાન શાકુંતલ 'ના અનુવાદ કર્યા હતા. ચ્યા પછી બુિલાલ નભુભાઈ, ખેળવ‘તરાય ઠાકોર, કે. હ. ધ્રુવ, ઉમાશંકર, સુંદરમ્ વગેરે સ કોએ એ પ્રવાહને વહેતા રાખ્યા, પરિણામસ્વરૂપે એ નાટકો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહાંચી શક્યાં. જે વ્યક્તિ સંસ્કૃત ભાષાનું જ્ઞાન ધરાવે છે. તે મૂળકૃતિથી માહિતગાર હોય પરંતુ જે સંસ્કૃત ભાષા સમજવા સમય નથી તેવી વ્યક્તિ સુધી મૂળ નાટકને લઈ જવાનું ભગિની કાર્ય અનૂદિત નાટકોએ જ ખાવ્યું છે.
ગુજરાતમાં થયેલાં સંસ્કૃત નાટયંસ ને બધા અજ્ઞાત વાની સ્થિતિ પ્રવર્તે છે ગુજરાતની પ્રાવાને 'સ્કૃત નાશ્વરચનાએ પશુ બહુજનસમાજ સુધી પાંચી નથી. એનું એક કારણ છે એનો અનુવાદનો અભાવ, બાકી કાશ્મીરી કવિ વિશે ' કર સુંદરી " નાટક ગુજરમ ભૂમિ પર રહીને લખ્યું છતાં ગુજરાતની બહુ ઓછી વ્યક્તિએ તેનાથી પરિચિત છે. ગુજરાતમાં રચાયેલી સંસ્કૃત નાટકૃતિઓમાં બિહષ્ણુની “ કર્યુ સુંદરી ના ઉલ્લેખ સૌ પ્રથમ કરી શકાય. લગભગ ૧૦૬૪ થી ૯૪ માં રચાયેલી આ કૃતિના અનુવાદ થયા નથી. પરિણામે તેનાથી ગુજરાતની છે. ધણી વ્યક્તિએ બિલકુલ વાચન રહી છે.
આજથી સાએક વર્ષ પહેલાં ગુજરાતીમાં સસ્કૃત નાટકોનો પ્રવેશ થયો ત્યા થી અનુવાદની પ્રવૃત્તિ ધીમે ધીમે ગાય સતત ચાલતી રહી છે. શરૂઆતમાં આ પ્રક્રિયા માટે ગુજરાતીમાં * ભાષાંતર " શબ્દ પ્રયોજતા. બ. ક. ઠાકોરે એ માટે કે અનુવાદ - શબ્દનો પ્રયોગ કર્યાં. અનુવાદ માટે ‘ તરજુમા ’જેવા શબ્દ પણુ વપરાય છે. આ ઉપરાંત તેના વિવિધ પ્રકારો પધ્યુ છે જેમ ૪. રૂપાન્તર વૈજન્તર, છાયા, ભાવાનુવાદ વગેરે.
.
નગીનદાસ પારખે છે અનુવાદની કળા ” અનુવાદની કળા '' નામના પુસ્તકમાં કહ્યુ છે. અનુવાદ એ જગતના સાંસ્કૃતિક સ'પર્કનું સાધન હોઇ એ આપણા દેશની વિચાર અને સનપ્રવૃત્તિને ઉરોજે છે. " શ્ર કાલેલકરે પણ અનુવાદને “સ્કૃતિની એલચી ' કહ્યો છે તે સર્વથા યોગ્ય છે, જ આમ પણ દિનપ્રતિદિન દેશ-દેશ વચ્ચેના સપ વધતા જાય છે અને દરેક દેશ પાસે પોતપોતાની ઉત્તમ કૃતિઓ પણ છે, પરંતુ તેને બીજા દેશોના લે વાંચી શકતા નથી. તેથી તે માટે માત્ર રહે છે માત્ર અનુવાદતા.
૪ વિશેષ માહિતી માટે જુઓ * ગુજરાતીમાં સંસ્કૃત નાટક ', પૃ. ૩૩૧-૩૪૪
૫ નાન્દી ( ડૉ. ) તપસ્વી, ‘ સસ્કૃત નાટકોના પરિચય', યુનિવર્સિટી ગ્રંથનિર્માણ ભાડ, અમદાવાદ, ૧૯૭૯, બીજી આવૃત્તિ, પૂ. ૯૬.
૬ ‘ ગુજરાતીમાં સંસ્કૃત નાટક', 9, ૧૯.
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજસતનાં સસ્કૃત નાટકો ગુજરાતી અનુવાદ
ગુજરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકોનાં ગુજરાતી અનુવાદો થયા છે તેમાં નીચેની કૃતિએ વહાવી શકાય : નિર્ભયીન્ધાયાગ, કરુણાવાયુદ્ધ, પાપરાક્રમન્યાયેાગ, ઇન્દ્રિયસવ દ વદ ભદ્ર વિજ્યમાં શ્રીકૃષ્ણામ્બુદયમાં, અમરમાં યમ, સાવિત્રીચારત,ધ્રુવાળ્યુદયમ ્, ગોપાલચ'તામાં. વલ્લમ,, કુચુકુમારાભ્યુદયમ, ને છાયાશાકુન્તલમ્,
૨૧
ઉપરોક્ત અનુવાદિત કૃતિએમાંથી કેટલીક પ્રકાર છે, તે કેટલીક કૃતિઓના અનુવાદો જ ઉપલબ્ધ થના નથી. આવી કૃતિઓની નોંધ ઉપલબ્ધ માહિતીને આધારે અહી તૈયાર કરાઇ છે. નિર્ભયભીમવ્યાયોગ :
શ્રી રામચંદ્રસૂરિનું નામ સસ્કૃત અલકારશાસ્ત્રના અભ્યાસીઓમાં નાટ્યના રચાયા તરીકે પ્રાસહ છે. લગભગ આગયાર જેટલાં રૂપકોની રચના કરનાર શ્રી રામચંદ્રસૂરિના જન્મ સમય સ્પષ્ટ રીતે નક્કી કરી શકાય તેમ નથી. પણ ઈ. સ. ૧૧૦૦ની આસપાસના સમય માની શકાય. સ‘સ્કૃત સાહિત્યમાં તેઓ હેમાચાર્યના પધરાશષ્ય તરીકે સવિશેષ જાણીતા છે.
७
મહાભારતના કથાનક ઉપર આધારિત શ્રી રામચંદ્રસૂરિએ એ રૂપક લખ્યા છે. વિલાસ અને નિર્ભયભીમન્યાયેાગ. નિર્ભયભીમવ્યાયાગને ગુજરાતીમાં અનુવાદ નારાયણભારતી ત્રાંસાય દ્વારા થયો છે. નાની દજીએ મધ્યમ કહી શકાય તેવું આ કૈકી મહાભારતના દિયના વ્યવધ પૂર્વ સ્થાનકને આધારે સ્થાયું છે, આ એકાંકીમાં ભીમના નિર્ભયત્વના નિર્દેશ કરવામાં આવ્યા છે. વીરરસ અને યુદ્ધ અહીં મુખ્યત્વે છે
કરુણાવયુદ્ધ :
ડ્રેમચંદના શિષ્ય. તે કપાતની કથાનુ જૈન રૂપાંતર છે. છે. શિબિરાાની વિખ્યાત શ્રા તરીકે અહી રજુ કરાઈ છે. શ્લોકો વધારે છે. કુલ ૧૩૭ )
વસ્તુપાલના મિત્ર ભાલચંદ્રની આ કૃતિમાં રાન્ન શીખ અને રાજવી વાયુધો કપાત પર કરેલી દયાની વાત અહી નિરૂપીત પૌરાણિક કથાને વાયુદ્ધ નામના જૈનધમ અનુસરનાર રાજાની જૈનધર્મના ઉપદેશ માટે રચાયેલા આ નાટકમાં ગવ કરતા પદ્મ મહિ’સાપ્રધાન રાજના જીવનભાદની આસપાસ આ નાટકનું વસ્તુ ધન થયું છે.૧૧ મા નાટકને ગુજરાતીમાં અનુવાદ નારાયણુભારતી ગોંસાય દ્વારા થયો છે.
૭ ‘સ’સ્કૃત નાટકાનેા પરિચય ', પૃ. ૩૮૭.
.
પાપા ( ઉં. ) શાંતિકુમાર એમ. ગુજરાતમાં મહાભારતને આધારે રચાયેલાં સસ્કૃતપા અને મહાકાવ્યો, પ્રકાશકઃ “ માંગીલાલ શહેમદ ભારતીય સંસ્કૃતિ સંસ્થાન, દીડી, પ્રથમ આવૃત્તિ,
૧૯૯૨ પૃ. ૨૪.
૯ પાઠક ( ડો. ) વાસુદેવ, * ગુજરાતના સસ્કૃત નાટ્યકાર ', સ્થાન, નિર્માણ ભા અમદાવાદ, ૧૯૯૬, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૦.
For Private and Personal Use Only
૧૦ * ગુજરાતના સાત નાયકારા', પૃ. ૧૦
૧૧ સાંડેસરા ( ડાઁ ) ભાગીલાલ જ., ‘મહાઅમાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સસ્કૃત સાહિત્યમાં તેના ફાળા', ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૦૯, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૬૮,
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨
www.kobatirth.org
ચતી કંસડિયા
અનુવાદકે નાટકનો અકાના પ્રવેશ પામ છે. કોકોના અનુવાદમાં મોટેભાગે સસ્કૃત વૃત્ત વાપર્યા છે દરેક વૃત્તનું નામ મોઢા નાગરી અક્ષરોમાં શ્લોકની ઉપર છાપ્યું છે. હાલ તા મૂળ સંસ્કૃત નાટક મળે છે. પરંતુ નાટકના અનુવાદ ઉપલબ્ધ નથી.
પાથ પરાક્રમવ્યાયોગ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથ પરાક્રમના યોગ એ શ્રી પરમાર પ્રહ્લાદનદેવની કૃતિ છે, વ્યયેગ પ્રકારના આ રૂપકની રચનાથી અને પોતાના અસાધારણું પરાક્રમોથી પ્રસિદ્ધ બનેલ પ્રહલાદદેવ પ્રાચીન રાજપૂત ઇતિહાસની એક વસ્તી અને ઉદારચરિત રાજવી હતા.૧૩
પાથ પર માયાગનો ગુજરાતીમાં અનુવાદ નારાયણુભારતી ગોસાઈ દ્વારા થયો છે.
પાથ પરાક્રમવ્યાયોગની રચના મહાભારતના વિરાટપર્વના પ્રોગગ્રૂપ કથાનકને આધારે થઈ છે. આ કથાનકના નિરૂપણુમાં કવિએ પોતાનું બધું જ ધ્યાન અર્જુનના પરાક્રમોની સાથે કથાના દીપ્તિમને રીનું આવિષ્કરનું થતુ રહે તે જોવામાં કેન્દ્રિત કર્યું છે
ઇન્દ્રિયસવાદ :
પ્રીન્દ્રયસવાદ નાટકના રચિયતા ગાવિન રામજી ભટ્ટે શરૂઆતમાં કુડલામાં રહેતા હતા.૧૫ તેમની વિદ્વત્તાથી આકર્ષાઈને ભાવનગરના કુમારશ્રી વિજયસિહજીએ સં. ૧૮૫૮માં તેમની ભાવનગર બોલાવ્યા અને કાર્ય આખે. પરિણામસ્વરૂપે ઉપરોક નારકમાં એ સમયના મેટારાજા વખર્તાસંહના કુમારશ્રી વિજ્રાંસનો ગુચનું વન કરવામાં આવ્યું છે. સ’. ૧૯૬૯માં આ નાટક લખાયું. અને પિતૃભક્તિથી પ્રેરાઈને લેખકના પોત્ર શ્યામળ વિશ્વનાથ ભટ્ટે નાટકનું ૧૯૪૧માં ગુજરાતીમાં ભાષાંતર કર્યું
ચાર અંકમાં વિભાજીત આ નાટકમાં જવું, બુદ્ધિ, વિદ્યા અને કવિતાના સવાદ છે. નાટકનો અનુવાદ શબ્દસઃ થયા હોય તે પરથી ખ્યાલ આવે છે કે સરંપૂર્ણ પણે પ્રશસ્તિપરક અને પ્રાસ`ગિક બની રહેતી આ કૃતિમાં સંવાદ્ય અભિધાસ્તરે જ આગળ ચાલે છે. જીવ, બુદ્ધિ, વિદ્યા અને કવિતા એકબીન સાથે સભાષણ કરે છે. તેમાંથી કેટલીક અગત્યની કહી શકાય તેવી રસ માહિતી પણ પ્રાપ્ત થાય છે. દા. ત. રાજ્યનું વતન, જન્મસાલ વગેરે.
r
૧૨ ગુજરાતીમાં સ’સ્કૃત નાટક ’, પૃ. ૨૮૩.
13
* ગુજરાતમાં મહાભારતને ભારે ગાયેલાં રૂપકા અને મહાકાવ્યો . ૫. ૪. ૧૪ એજન, પૃ. ૧૫૫.
૧૫
ભટ્ટ ગાવિંછ રામજી, ‘ઇન્દ્રિચસ વાદ', અનુવાદક અને પ્રકાશક ભટ્ટશ્રી શ્યામજી વિશ્વનાથ, તળાજા, ભાવનગર.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજ૨ાતનાં સંસ્કૃત નાટકે? ગુજરાતી અનુવાદ
આ સમયગાળામાં આ પ્રકારનાં ધણું નાટકો લખાયાં છે. દા. ત. ૧૭મી સદીમાં કાઠિયાવાડમાં જ લા નગનાથ નામના શિઘ્રકવિએ “' સૌભાગ્યમહદયમ” નાટકમાં ભાવનગરના રાજા વખતસિહની સભાના અધિકારી વર્ગનું ચિત્રણ કર્યું છે. ૧૧ “ સૌભાગ્યમહદયમ”ને પણું ગુજરાતીમાં અનુવાદ થયે છે. ગુજરાતીમાં આ અનુવાદ દેવશંકર ભટ્ટ દ્વારા થયેલ છે. ૧૭
ઈન્દ્રિયસંવાદ'માં લેખકે ઈન્દ્રને સંબંધરૂપે નિરૂપી છે. સંવાદે એવી રીતે આલેખાયા છે કે ભાવક નાટકને કુતૂહલપૂર્વક વાંચયે જાય છે. દા. ત. બુદ્ધિ-વિદ્યાને સંવાદ.૧૮
નાટકને હેતુ લેખક રાજ્યાશ્રયે હૈવાથી સર્વ પ્રકારે રાજાને ખુશ કરવાનું છે. નાટકમાં જે કંઈ બને છે તે રાજાને લીધે, દા. ત. “ રાજા વિજયસિંહના હર્ષ માટે પહેલા મુનિને નમીને ઇન્દ્રયસંવાદ નામનું નાટક સારી રીતે વિસ્તારાય છે.” અનુવાદકે ભાષાનું સ્તર પ્રમાણમાં ઠીક ઠીક જાળવ્યું છે. છતાં ક્યાંક કયાંક પ્રાદેશિક શબ્દો ડેકાઈ જાય છે. જેવા કે મુને, પઈ સે, બાયડી, હુંશિયાર વગેરે.
આ પ્રકારનાં નાટકો દ્વારા આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન સમાજ સમક્ષ રજૂ કરવાના પ્રયત્ન આ સમયગાળામાં કેટલાક નાટયકારે એ કર્યો છે. અહીં પણ રાજ્યાશ્રયે રહેવાથી દારિદ્રવ્ય ટાળી શકાય એ પ્રધાન મુદ્દો સ્થળ બની જાય છે. ઘણા નાટયકારોએ કામ, ક્રોધ, લેભ, મોહ, શ્રદ્ધા, ઘુતિ, દયા જેવા તત્વોને પાત્રોરૂપે પણ આલેખ્યાં છે. અશ્વઘોષ કવિએ પોતાના ' સારિપત્ર ' નાટકમાં બુદ્ધિ, કીતિ, વૃતિ જેવા અવ્યકભાવ માનવીરૂપે ચિત્રિત કર્યા એવું બતાવાયું છે. આ લાક્ષણિક વનપદ્ધતિ લગભગ વેદકાળ જેટલી જૂની છે. ૧૯ ભદ્રાયુર્વિજયમ :
- ઈ. સ. ૧૮૪૩માં મોરબીમાં જન્મેલા શ્રી શંકરલાલ માહેશ્વર એક સારા નાટયકાર હતા. સંસ્કૃતમાં પ્રકાશિત થયેલાં છ સમૃદ્ધ નાટકો તેમણે આપ્યાં છે૨૦ અને બધાં જ અનુવાદિત . - ભદ્રાયુવિજયમ, એમની પ્રથમ નાટયકતિ છે. મૂળ સંસ્કૃત નાટકની યના અને અનુવાદ ઈ. સ. ૧૯૦૩માં થયેલ છે. નાટકના અનુવાદનું પ્રકાશન એમના કવિપુત્ર શ્રી ખેલશંકર શંકરલાલ ભટ્ટે ઈ. સ. ૧૯૧૬માં મોરબીથી કર્યું છે.
૧૬ ડૉ. શ્રીધર વણેકર કૃત “અર્વાચીન સંસ્કૃત સા.નો ઇતિહાસ”-અનુવાદક, રાવળ અનંતરાય છે. અને લેલે વિજ્યા એન, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા, ૧૯૯૨, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૬૪.
૧૭ . આર. પી. મહેતા દ્વારા “સૌભાગ્યમહદયમ” નાટકને અનુવાદ થયાની મૌખિક માહિતી પ્રાપ્ત થયેલ જેની સાભાર નોંધ લઉં છું.
૧૮ ‘ઈન્દ્રિયસંવાદ', પૃ. ૨૫-૨૬. ૧૯ * અવૉચીન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ', પૃ. ૧૬૩. - ૨૦ શંકરલાલ માહેશ્વર ભટ્ટના નાટકો વિશેની સધળી માહિતી-ગુજરાતના સંસ્કૃત નાયકારે'છે. વાસુદેવ પાઠકના પુસ્તકમાંથી લીધી છે.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
* *
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયની મહિંયા
ભદ્રાપુવિધ નાટકમાં સ્કંદપુરાણના મોત્તર ખંડના ૧૦માં ધ્યાયથી ૧૭માં અધ્યાય સુધીમાં આવતા ભદ્રાયુ રાજકુમારની વાત છે.
અનુવાદ સમલાજો અનુવાદ કર્યા હરી એવું અનુમાનને બાધારે કહી શકાય. અહી ગુજરાતી ચાંલત છંદ પ્રયોજ્યા છે. કયાંક કયાંક તાલ અને રાગની સમજ પશુ આપી છે. તે ઉપમા, રૂપક વગેરે અલંકારા પશુ યોજ્યા છે. અનન્વય અને અર્થાન્તરયાસના પ્રયોગ પશુ રાયક રીતે કરાયા છે, નાટકમાં શિવભક્તિનો મહિમાં વ્યક્ત કરવાની કવિની ભાવના જાવા મળે છે.
શ્રી કૃષ્ણચંદ્રાયુદયમ્ ઃ
.
શ્રીકૃષ્ણ દ્વારા શિવભક્તિ અને તેથીય વિશેષ તો શ્રીકૃષ્ણ અને શિવના એકરૂપ૫ના પ્રતિપાદન નિમિત્તેની આ રચના ૨૦મી સદીના સંસ્કૃિત કવિની ખાધારશીલા મનાઈ છે. રચનાકાર પોતે હી કે છાયાનાટકમ કહે છે તેવી પાંચ કની કૃતિનું હાથીભાઈ શાસ્ત્રી દ્વારા સ’. ૧૯૭૩માં લખાયેલી 'યોત્સના' નામની ટીકા સાથેનું પ્રથમ પ્રકાશન અને શકરલાલના પુત્ર ખેલશ’ૐ સ’. ૧૯૪૫માં સપાઈદન કરી પ્રકાશિત કરી છે.
આ નાટકો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ રીતે ધર્મ કયા છે. રોયમનના ચુસ્ત પક્ષપાતી અને દઢ રીતે વૈષ્ણવ મતાનુયાયી જ બની બેઠેલા બોની એકાંગી ધારણા દૂર કરી ઉભયપણે સમજસ્ય સ્થાપવાન છે. શિવ અને કૃષ્ણના એકમના પ્રતિપાદન ઉપરાંત પેાતાના દેવ શિવનું મહત્ત્વ કરવાના હૅતુવાળી આ કૃતિ એકંદરે ભક્તિભાવપૂર્ણાંક આસ્વાદ્ય છે.
અમરમા યમ ઃ
શ્રી શ`કરલાલ માહેશ્વરની આ અંતિમ નાટ્યરચના એમના મૃત્યુબાદ ૧૪ વષે પ્રગટ થયેલ. શંકરલાલના પુત્રે તેનું ગુજરાતી નિર્માણ કર્યું. અનુવાદકે કૃતિના વિચાર અને ભાવ સાચવ્યા છે પણ જેટ પણી લીધા છે.
કૃતિના મુખ્ય વિષયવસ્તુ તરીકે ખાળમુનિ માર્કન્ડેયની ઉત્કૃષ્ટ શિવભક્તિથી પ્રસન્ન થયેલા શકરે તેને ૬ વર્ષનાં યુધ્ધમાંથી સાત કલ્પ સુધીનું આયુષ્ય આપ્તાની કયા છે.
સાવિત્રીચરિતમ :
વિશ્વનાથ વૈદ્ય અને કેશવલાલ ભટ્ટ દ્વારા ગુજરાતીમાં અનુવાદિત થયેલ માં કૃતિની રચના મહાભારતના સાવિત્રી ઉપાખ્યાન પરથી થયેલી છે. સાત ’કની આ કૃતિમાં સાવિત્રી સત્યવાનની વાર્તા ગૂથવામાં આાવી છે. આને અને અન્યને સિળયારને ઉપદેશ આપવાના આશય હોવાથા આ રચના સર્જક ઉપદેશપ્રધાન બની છે.
ધ્રુવાખ્યુયમ :
જામનગરના વૈદ્ય રાજરત્ન ઝંડુ ભટ્ટજીની પ્રેરણાથી લખાયેલું આ નાટક ઈ. સ. ૧૮૮૬માં રાજકુમાર ધ્રુવના પ્રચલિત કથાનકને આધારે રચાયેલું છે. કૃતિના અનુવાદ છેલશકર ભટ્ટ અને
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત નાટક : ગુજરાતી અનુવાદ
૨૫
જગજીવનરામ પાઠક ઈ. સ. ૧૯૧૨માં પ્રગટ કર્યો હતો. કવિએ છાયાતવના સ્પર્શથી કૃતિને રેચક બનાવી છે.
ગોપાલચિતામણિવજયમ :
છાયાતત્ત્વની વિપુલતાવાળા આ નાટકનું લેખકના પ્રિયમિત્ર જટાશંકર સં. ૧૯૫૭માં દિવસ થતા તેમના મિત્રોએ તેમની પુણ્યસ્મૃતિમાં સાનુવાદ પ્રકાશન કર્યું હતું. તેનું ગુજરાતી ભાષાંતર વૈદ્ય શાસ્ત્રી શ્રી પ્રાણશંકર પ્રેમશંકરે કર્યું છે.
દવિ પાત્રોમાં પણ ગૌરક્ષાના પાત્રને પ્રાધાન્ય આપતી અને પુનઃ પુનઃ ગાયનું મહત્વ અને માહાત્મ્ય દર્શાવતી, કૃષ્ણને ધીરાદાત્ત નાયક તરીકે નિરૂપતી આ રચનામાં કવિની વિદ્વત્તા, પુરાણરમેન આદિ વિશેષ વ્યક્ત થાય છે
શ્રી શંકરલાલ માહેશ્વરના ઉપરોક્ત બધાં જ નાટકો છાયાનાટક બની :હ્યાં છે. સમગ્રપણે જેતા ગુજરાતની યશકલગીરૂપ તેમની સર્જકપ્રતિભા રહી છે.
કૃષ્ણકુમારભુદયમ :
શાસ્ત્રીશ્રી કરુણાશંકર પ્રભૂજિત પાઠક રચિત ચાર અંકના આ નાટકમાં શરૂઆતમાં જ પ્રો. જે. જે. કણિયા અભિપ્રાય આપતા કહે છે કેઃ “ગુજરાતીમાં કાવ્યના અર્થને સૂટ કરનારા પદ્ય આપવાથી ગ્રંથની શોભા તથા ઉપયોગિતામાં વૃદ્ધિ થઈ છે. આ નાટકમાં પ્રાચિન નાટકોનાં અંગે પાંગાને સમાવેશ નહી હોવાથી એનું નામ “છાયાનાટકમ્ ' રાખવામાં આવ્યું છે તે ઉચિત છે."૨૧
ભાવસહિજી રાજાને ત્યાં કુમારશ્રીના જન્મ પ્રસંગે આ નાટક લખાયેલું છે, એટલે પ્રેરણા વસ્વરિથતિને આધિન હોય તેમાં નવાઈ નથી. *
આ કતિને મોહનલાલ ભટ્ટ અને આચાર્ય શ્રી ચંપકલાલ નર્મદાશંકરે ગુજરાતી માં ગદ્યાનુવાદ અને તેમાં આવતાં પદેને સમલૈકી અનુવાદ કર્યો છે. અનુવાદની ભાષા સરળ છે. કયાંક ક્યાંક તળપદા શબ્દોનો પ્રયોગ થાય છે. દા. ત. હવડા, લાવ્ય વગેરે. બાકી શિષ્ટભાષાનો ઉપયોગ ધ્યાન ખેંચે છે.
૧૮૮૨ થી ૧૯૧૬ સુધી લેખક ભાવનગરની જુવાનસિંહજી સંસ્કૃત પાઠશાળામાં મુખ્ય શાસ્ત્રી તરીકે રહ્યા હોઈ પરિણામે કતિ પેતાના આશ્રયદાતા ભાવસિંહજી બહાદુરને અર્પણ કરેલ છે. કતિમાં ભાવસિંહના રાણી નંદકુવરબાની કૂખે જન્મેલા પુત્રની વધામણી, તેને આનંદ અને
૨૧ પાક કરુણાશંકર પ્રભૂજિત " શ્રી કૃષ્ણકુમા૨ામ્પયમ્', ૫. ૬ ૪
સ્વા.
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
જયંતી ઉમરેઠિયા
રાજાની પ્રશસ્તિ જોવા મળે છે. ક્યાંક કયાંક પ્રશસ્તિ કરવામાં અતિશયોક્તિ પણ થઈ ગઈ છે, જે તુરંત ધ્યાન ખેંચે છે.૨૨
છાયાશાકુંતલમ :
૧૯૮ માં રચાયેલી શ્રી જે. ટી. પરીખની આ સંસ્કૃત નાટયકૃતિનું સંપાદન અને સમશ્લોકી અનુવાદ , રાજેન્દ્ર આઈ. નાણાવટીએ કર્યો છે. કૃતિની પ્રસ્તાવનામાં જ ડે. નાણાવટી જણાવે છે કે, “નાટિકાનું છાયાશાકુન્તલમ નામ જ સૂચવે છે તેમ, એમાં મહાકવિ ભવભૂતિના પ્રસિદ્ધ નાટક “ઉત્તરરામચરિત ”માં પ્રયોજાયેલી છાયા-સીતાની કલ્પનાને વિનિયોગ મહાકવિ કાલિદાસના ‘ અભિજ્ઞાનશાકુન્તલમ'ની કથામાં કરાયું છે. ૨૧
અભિજ્ઞાનશાકુંતલમ અને ઉત્તરરામચરિત્તમની પૂરતી મદદથી રચાયેલી આ કૃતિમાં સમન્વય સરસ સધાય છે. છાયાસીતાની જેમ છાયાશકુંતલાને અહીં ચીતરી છે અને કેન્દ્રમાં રાખી છે. અભજ્ઞાનશાકુંતલની મૂળ વાર્તામાં જરૂરી પરિવર્તનની કાવ્યમય કલ્પના દ્વારા કૃતિને સાવવામાં આવી છે. ૨૪
ગજેન્દ્રશંકર લા. પંડ્યાએ પણ શાકુંતલની કથાને પરિવર્તન સાથે નૃત્યનાટિકાનું સ્વરૂપ આપીને “ શાકુંતલનુત્યનાટિકા” રચી છે. ચાર અંકમાં વહેચાયેલી આ કથા પ્રથમ ગુજરાતીમાં અને પછી સંસ્કૃતમાં ભજવાયેલી છે. ૨૫
આ ઉપરાંત ગુજરાતનાં સંસ્કૃત નાટકની ગુજરાતીમાં થયેલી વિગતવાર સમીક્ષાઓ પણ ઘણાં બધા – ૨ સામયિકો અને પુસ્તકોમાં મળે છે જે ભાવકને મૂળ નાટક સુધી લઈ જાય છે.
સંસ્કૃત નાટ્યકતિએ સામાન્યતઃ કાઈ વિશેષ નિમિત્તને અનુલક્ષીને રચાઈ હોય છે. જેમ કે, અમાત્ય, રાજા જેવી વ્યક્તિની આજ્ઞાથી અથવા ધનિકોના અનુદાનથી, મહેલ, મંદિર કે વિદ્યાસદને જેવા સ્થળોએ, કયાંક રાજ્યાશ્રયને કારણે, ક્યાંક લેખક પ્રત્યેના ભક્તિભાવ કે રસને કારણે, કયાંક ગોષ્ઠિ નિમિત્તે પણ સંસ્કૃતમાં નાટકો લખાતાં આવકારાતાં અને ભજવાતાં રહ્યાં છે,
1. ૨૨ “ઈન્દ્રની કીર્તિવજા જેણે તિરસ્કૃત કરેલ છે એવા આપણા દીર્ધાયુષી મહારાજા...", પૃ. ૩૪.
૨૩ પરીખ જીવનલાલ ત્રિ, ‘છયાશાકુન્તલ', અનુવાદક : રાજેન્દ્ર નાણાવટી, સંસ્કૃત સેવા સમિતિ, અમદાવાદ, ૧૯૮૬, બીજી આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫.
૨૪ “ગુજરાતના સંસ્કૃત નાટયકારે', ૫. ૧૯૭. ૨૫ એજન
૨૧ નીના ભાવનગરીને ‘સ્વાધ્યાય' (પુ. ૨૯ અંક ૧ )માં લખાયેલ “ગ. લા. પંડયાના સંસ્કૃત પ્રહસનો ” નામને લેખ, રા. વિ. પાઠકના “ નલવિલાસ એક ગ્રંથપરિચય”માં નવવિલાસ નાટકની ચર્ચા ઉપરાંત તપસ્વી નાન્દીનું “સંસ્કૃત નાટકોને પરિચય” વગેરે પુસ્તકોમાં નાટકોની વિશદ્ર ચર્ચાઓ થઈ છે.
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત નાટકે ગુજરાતી અનુવાદ
૨૭
પરંતુ તેના અનુવાદની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. પ્રાચીન પ્રશિષ્ટ નાટકોના અનુવાદો તરફ નજર નાખીએ છીએ ત્યારે સ્થિતિ સમૃદ્ધ જણાય છે, એ માટે તત્કાલીન પરિસ્થિતિ પણ જવાબદાર છે. એ જમાનામાં ભારતીય સંસ્કૃતિને વધારે જાગૃતપણે પરિચય કરાવવાની ભૂખ અને પાશ્ચાત્ય નાટકોના પરિચયને લીધે આપણાં લેકનાટયોની નિકૃષ્ટતા દૂર કરવાની વૃત્તિ એ માટે જવાબદાર હતી. પરિણામે સાહિત્યિક અને રંગભૂમિ માટેનાં નાટકને માટે સંસ્કૃત નાટકોનાં ગુજરાતી અનુવાદ થયા જ કર્યા છે. જયારે ગુજરાતનાં સંસ્કૃત નાટકોના અનુવાદ તરફ નજર નાખીએ છીએ ત્યારે તે સ્થિત મળી પડતી જણાય છે. કદાચ ગુજરાતી સાહિત્યને બીવન ભારતીય સાહિત્ય કરતા ઉતરતું ગણવાની લધુતાગ્રંથ આપણામાં પડેલી હોય એમ બને પણ હકીકત એવી છે કે વિશાળ અને સમૃદ્ધ સંસ્કૃત સાહતયમાં રૂપકક્ષેત્રે ગુજરાતનું પ્રદાન ગણનાપાત્ર કહી શકાય તેવું છે. ગુજરાતના અનેકાનેક સમર્થ નાટચકારોએ સંસ્કૃત નાટયજગતને અજવાળ્યું છે. સંસ્કૃત ભાષાની જીવંતતાની પ્રતીતિ થાય એ રીતે ગુજરાતમાં સતત નાટય સર્જને થતાં રહ્યાં છે, તેથી એ નાટકોને ગુજરાતની બહુજન સંખ્યા સુધી પહોંચડવાનું કાર્ય ગુજરાતી અનુવાદો દ્વારા થાય તે દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે.
આભારે ?
વિજયપાલના “ દ્રૌપદી સ્વયંવર' નાટકને પણ ગુજરાતી અનુવાદ થયેલ છે. ડે, શાંતિકુમાર પંડયાએ આ નાટકનું પુન સંપાદન કરીને, પ્રસ્તાવના, ગુજરાતી ભાષાંતર અને વિવેચનાત્મક આલેચના સાથે આ નાટક પ્રગટ કર્યું છે. આ નાટકનું પ્રકાશન આચાર્ય હેમચંદ્ર નવમ શતાબ્દી મહોત્સવ–અમદાવાદ તરફથી થયું છે. આ માહિતી પરિસંવાદ દરમ્યાન ડે. શાંતિકુમાર પંડયા પાસેથી મૌખિક રીતે જાણીને આનંદ થયે, જેની સાભાર નોંધ લઉં છું.
રામભદ્રમુનિનાં “ પ્રબુદ્ધરૌહિણેયમ” નાટકને પણ ગુજરાતીમાં પ્રદ્યુમ્ન સી. વોરાએ અનુવાદ કર્યો છે એવી મૌખિક માહિતી ડો. વિજય પંડયા પાસેથી જાણવા મળેલ જેની સાભાર નોંધ લઉં છું.
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા
રૂા. ૫. ૧ પ્રાચીન ફાગુસંગ્રહ–સંપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડો. સોમાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ
૧૦૪૫૦ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ
૬૪૫૦ ૨ વણક-સમુચ્ચય, ભાગ ૧-મૂલ પાઠ–સં.: ડો. ભ. જ. સાંડેસરા ૯=૫૦ ૩ ભાલણકૃત લાખ્યાન (ત્રીજી આવૃત્તિ) સં. : પ્ર. કે. કા. શાસ્ત્રી ૧૧=૫૦ ૪ ઉદયભાનુકૃતવક્રમચરિત્રાસ–સંપાદક: સ્વ. પ્રો. બ. ક. ઠાંકાર ૨=૫૦ ૫ ભાલણ : એક અધ્યયન-લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી (૧૯૭૧) ૮=૦૦
વણકરસમુચ્ચય, ભાગ ૨-સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસચિઓ.
કર્તા : ડો. ભોગીલાલ જ. સાંડેસરા અને ડો. રમણલાલ ના. મહેતા ૧૦=૫૦ ૭ પંચાખ્યાન બાલાવબોધ, ભાગ ૧-સંપાદક : ડૉ. ભોગીલાલ જ, સાંડેસરા અને ડૉ. એમાભાઈ પારેખ - *
૨૪=૦૦ ૮ સિહાસનબત્રીસી–સં. ડો. રણજિત મો. પટેલ
૧૫=૫૦ ૯ હમ્મીરમબન્ધ–સં. . . જ. સાંડેસરા અને છે. સે. પારેખ ૬=09 ૧૦ પંચદંડની વાર્તા- . કે. સોમાભાઈ ધું. પારેખ (૧૯૭૪)
૩૧=૦૦ ૧૧ વાગભટાલંકાર બાલાવબોધ-સં. ડં. ભેગીલાલ જ. સાંડેસરા
૧૨=૦ ૦ સ્વ. પ્રો. બ. ક. ઠાકોર ગ્રન્થમા ૧ વિવિધ વ્યાખ્યાને ગુણ ૧
ર=૫૦ ૨ 55 5, 25 ૨
૨૪૫૦
૬=૫૦ ૪ નિરુત્તમાં વિકમાવી –(અનુવાદ: મનનિકા સહિત)
૨પ૦ પ્રવેશકો, ગુચ્છ પહેલે
=૫૦ ૭ પ્રવેશકે, ગુચછ બીજે
૩=૦૦ ૮ અબડ વિદ્યાધર રાસ
૪૦૦ ૯ મહારાં સેનેટ (બીજી આવૃત્તિ: બીજ પુનર્મુદ્રણ)
=૦૦ આપણી કવિતાસમૃદ્ધિ (બીજી આવૃત્તિ; છ પુનર્મુદ્રણ),
૪=૦૦ નવીન કવિતા વિષે વ્યાખ્યાને (પ્રથમ આવૃત્તિનું પહેલું પુનર્મુદ્રણ) ૪૪૦૦ ૧૨ પ્રે. બ. ક. ઠાકર ડાયરી, ભાગ ૧-સંપાદક : ડૉ. હર્ષદ મ. ત્રિવેદી ૨=૦૦ ૧૩ પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રન્થ
૧૫=૫૦ ૧૪ પ્રો. બ. ક. ઠાકોરની ડાયરી, ભાગ ૨– સંપાદક : ડૉ. હર્ષદ ત્રિવેદી ૬=૩૫ ૧૫ વિવેચક–પ્રો. બલવન્તરાય ઠાકોર
૨૫=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ, જનરલ એજ્યુકેશન સેન્ટર, પ્રતાપસંજ, વડોદરા-૩૯૦ ૦૯૨,
૨૦૫૦
o
o
o
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નાટચદર્પણ’માં ઉપરૂપક વિધાન
મહેશ ચ'પકલાલ
'
નાટ્યશાસ્ત્રીય ગ્રંથમાં ગુજરાત નિવાસી રામચન્દ્ર-ગુરુચન્દ્ર રચિત ' નાટ્યદર્પણુ ' અનન્ય સ્થાન ધરાવે છે. ભરતમુનિ કૃત ' નાટ્યશાસ્ત્ર ' અને ધનંજય ધૃત ‘ દર્શરૂપક ' પછી નાટ્યકલા સબ'ધી અતિ મહત્ત્વના ગ્રંથ તે ‘ નાટ્યદર્પણુ ' જેમાં ભરત તથા ધનંજયના મતેનું ખંડન કરી રચનાકારે પોતાના મૌલિક મતે પ્રસ્થાપિત કર્યા છે જેને લીધે આ ગ્રંથ, સંસ્કૃત વાડ્મય ક્ષેત્રે ગુજરાતના અપૂર્વ ચેોગદાનરૂપ ગ્રંથ બની ગયેા છે. રસ-વિવેચનમાં તેમણે એક નવા સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યા છે—સુલગુલામો રસ: ( રૂ/-) અર્થાત્ રસ કેવળ આનંદરૂપ નહીં પરંતુ સુખ દુઃખાત્મક હોય છે. તેમના મતે શૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુત અને શાન્ત આ પાંચ રસ સુખાત્મક છે જ્યારે કરુણ, રૌદ્ર, બીભત્સ અને ભયાનક આ ચાર રસ દુઃખાત્મક છે. આ તેમના નિતાન્ત મોલિક, અપૂર્વ અને આગવા એવા મત છે.
‘નાચદ ણ'ના ચતુર્થાં વિવેક એટલે કે ચોથા પ્રકરણુમાં રામચન્દ્ર-મુખ્યત્વે ‘અન્ય રૂપકો ’એ મથાળા હેઠળ કુલ ૧૭ રૂપકોનાં લક્ષણુ નિરૂપ્યાં છે. આ અન્ય ૧૩ રૂપા તે સટ્ટક, શ્રીગદિંત, દુમિ`લિતા, પ્રસ્થાન, ગેાકો, હલ્લીસક, નનક, પ્રેક્ષગુક, રાસક, નાટ્યરાસક, કાવ્ય, ભાણુક અને ભાણિકા. અભિનવગુપ્તે આ રૂપકોને નૃત્યકાર: તરીકે એાળખાવ્યા છે જ્યારે * સાર્સાહત્ય દર્પણું 'કાર વિશ્વનાથે તેમના ‘ ઉપરૂપક ' એવી સ્પષ્ટ પારિભાષિક સંજ્ઞા હેઠળ ઉલ્લેખ કરી તેમને • રૂપક 'ના લગભગ નિકટવર્તી ( ઉપ એટલે નજીક ) ગણાવ્યા છે. અન્ય નાટ્યશાસ્ત્રીય ગ્રન્થેમાં તેના ગેયરૂપક, નૃત્ત-રૂપક, નૃત્ય-પ્રબન્ધ વગેરે સત્તાએ દ્વારા ઉલ્લેખ થયા છે. આમ, ‘રૂપક અને ઉપરૂપક 'માં પાયાના ભેદ રહેલા છે. ઉપરૂપકોમાં નૃત્ત, નૃત્ય, ગીત અને સ ંગીતનું પ્રાધાન્ય હેાય છે જ્યારે રૂપકોમાં નાટ્યનું પ્રાધાન્ય હોય છે. ઉપરૂપક મુખ્યત્વે શારીરિક ચેષ્ટાએ કે આંગિક અભિનય અને નૃત્ય-સ’ગીત સાથે સંલગ્ન છે જ્યારે રૂપકમાં સાત્ત્વિક તથા ઈતર અભિનય પ્રકાશ પર વધુ ભાર મૂકવામાં આવે છે એવા શ્રી ડીલરરાય માંકડના અભિપ્રાય છે. સાહિત્યદપ ણુકારે અને નાટ્યદર્પણુકારે અનુક્રમે ‘ ઉપરૂપકો ' અને ‘અન્ય રૂપકો ' એવી એ ભિન્ન સંજ્ઞાએ હેઠળ ઉપયુક્ત રૂપકોનાં જે લક્ષણ નિરૂપ્યાં છે તેમાં ભિન્નતા પ્રવર્તે છે. વિશ્વના છે, ઉપરૂપક ' સંજ્ઞા આપી હોવાં છતાં તેમણે નિરૂપેલાં લક્ષણેામાં નૃત્ય અને સ ંગીતની પ્રધાનતા જેવા મળતી નથી. તેમાં રસ, સધિ, નાયક-નાયિકા, અંકસંખ્યા વગેરે રૂપકગત તત્ત્વાના વિવરણુની ભરમાર છેં જે તેમને ‘રૂપક 'ની નજીક લઈ જવાના ઉદ્યમ દર્શાવે છે. રામચન્દ્ર-ગુણચન્દ્રે તેમને ‘ અન્ય રૂપક' તરીક એળખાવી તેમનાં વિવિધ લક્ષણા નિરૂપ્યાં છે જેમાં નૃત્ય અને સંગીતની
.
• સ્લાયાય', પુ. ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસ તપચમી. અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૂ. ૨૯-૪૨.
* નાટયવિભાગ, ફેન્સ ઓફ્ફ પરફોર્મિંંગ આર્ટ્સ, મ. સા વિશ્વવિદ્યાલય, વડાદરા-૧.
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
..
www.kobatirth.org
મહેશ ચ’પલાળ
પ્રધાનતા સૂચવતાં લક્ષણાવા મળે છે. સાહિત્યદર્પણું ' અને નાટયણ 'માં આ પાયાના ભેદ રડેલા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરૂપકામાં વૃત્ત, નૃત્ય, ગીત તથા સંગીતનું પ્રાધાન્ય હાવાથી તે Performing Arts મંચનકલા સાથે સવિશેષપણે સંકળાયેલાં છે. રૂપકોમાં નૃત્ત, નૃત્ય અને સંગીતની સરખામગ્રીમાં ‘ પાડવ્ય ' સંવાદનું પ્રાધાન્ય હેાવાથી તેમને ભજવણીની કલા ઉપરાંત સાહિત્યની કલા Literary artનું સ્વરૂ - પણ પ્રાપ્ત થયું છે. અભિનવભારતી ’થી ‘ નાટયગુ ' પ તના પ્રથામાં જે લક્ષણા નિરૂપવામાં આવ્યાં છે. તે ઉપરૂપકોમાં જોવા મળતા નૃત્ત, નૃત્ય, આંગિક અભિનય, ગીત-સંગીત વગેરેના પ્રાધાન્યને મુખ્યત્વે ઇંગિત કરે છે જ્યારે ‘ સાહિત્ય દર્પણું ’માં નિરૂપવામાં આવેલાં લક્ષણા તેના સાહિત્યિક સ્વરૂપની પ્રધાનતાના નિર્દેશ કરે છે જે ઉપરૂપકોની ઉત્ક્રાંતિના આલેખ બની રહે છે. વિશ્વનાથે જેમને ઉપરૂપકો તરીકે આળખાવ્યાં છે. તેમાંનાં મોટા ભાગનાં ‘ નૃત્યપ્રકારો ’ તરીકે પ્રાચીનકાળથી જાણીતા હતાં. તેમાં કથાનું તત્ત્વ હશે પણ તે ગીતના સ્વરૂપમાં હશે અને પાછળથી તેમાંના અભિનય, સંગીત અને નૃત્ય સાથે પાઠ્ય-સંવાદનું તત્ત્વ ઉમેરાયું હશે * નાટયદર્પણું 'થી ' સાહિત્યદર્પણું ' સુધીની આ યાત્રા ઉપરૂપકોની ઉત્ક્રાંતિ દર્શાવે છે.
પ્રત્યેક ઉપરૂપકનાં લક્ષણાને આ દૃષ્ટિએ સરખાવવાથી મુદ્દો વધુ સ્પષ્ટ બનશે.
.
( ૧ ) સર્દક :
3
અગ્નિપુરાણુ 'ના રચયિતા ટૂંપાયને ( ઇ. સ. નવમી સદીને મધ્ય ભાગ ) લક્ષા આપ્યા વિના ૧૭ ઉપરૂપકોને નામનિર્દેશ કર્યો છે તેમાં સટ્ટકને ઉલ્લેખ છે. • અભિનવભારતી 'ના રચિયતા અભિનવગુપ્ત (ઇ.સ. ૯૭૫-૧૦૧૫) નૃત્તXTRI: શીર્ષક હેઠળ ૯ ઉપરૂપકોનાં લક્ષણુ આપ્યાં છે તેમાં સટ્ટક 'તેા ઉલ્લેખ નથી. જો કે સીધવ ’ લાસ્યાંગ કે જે પ્રાકૃત ભાષામાં જ રચાવું જોઇએ તેની ચર્ચા કરતી વખતે અભિનવગુપ્ત સટ્ટકના ઉલ્લેખ કરતાં કહે છે કે રાજાખરે ‘કપૂરમ’જરી ' નામનું તે ‘ સટ્ટક ' પ્રકારનું આખું નાટક પ્રાકૃતમાં લખ્યું છે કેમ કે પ્રાકૃત ભાષા શુંગારરસ માટે તદ્દન યેાગ્ય છે. ‘ દશરૂપક 'ના અવલે કકાર ધાનક નામનિર્દેશ વિના · અવલોક 'માં ઉદ્ધૃત કરેલા એક બ્લેકમાં ૭ ઉપરૂપકોના નિર્દેશ થયેલ છે પણુ તેમાં ‘સટ્ટક ’ના ઉલ્લેખ નથી. ‘ શૃંગારપ્રકાશ ’ના રચિયતા ભેજે ( ઈ. સ. ૧૦૧–૧૦૫૫) ૧૨ ઉપરૂપકોને નિર્દેશ કરી તેમની વ્યાખ્યા આપી છે તેમાં પણું ‘ સટ્ટક 'ના ઉલ્લેખ નથી તેમણે સટ્ટકને ‘ઉપરૂપક' નહીં પરંતુ ‘રૂપક ’તા. એક પ્રકાર માન્યા છે. અને રાજશેખરકૃત ‘કપૂરમંજરી'ના આધારે તેનુ લક્ષ્ણુ નિરૂપ્યું છે. કાવ્યાનુશાસનકાર હેમ (ઈ. સ. ૧૮૮-૧૧૭૨) ૧૨ ઉપરૂષકોને ઉલ્લેખ કરી તેમનાં લક્ષણા સક્ષિપ્તમાં વર્તુĆવ્યાં છૅ તેમાં ‘ સટ્ટક ’ની વ્યાખ્યા નથી. ‘ સટ્ટક ’તે તેમણે ભેાજને અનુસરી રૂપકના જ એક પ્રકાર ગણ્યા છે.
• નાટયદર્પણું ' અનુસાર • સટ્ટક 'માં પ્રવેશક અને વિષ્ણુભકતે અભાવ ğાય છે અને તેમાં એક જ ભાષા ( સ`સ્કૃત અથવા પ્રાકૃત )ના પ્રયોગ થાય છે અર્થાત્ તેમાં સંસ્કૃત અને
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નાદથદર્પણમાં ઉપરૂપક વિધાન પ્રાકૃતનું મિશ્રનું હોતું નથી. પરંતુ “ સાહિત્યદર્પણ અનુસાર સટ્ટક'માં સંપૂર્ણ પાઠયભાગ કેવળ પ્રાકૃત ભાષામાં જ રચવામાં આવે છે. (સદ્દકની રચના આદિથી અંત સુધી પાકત ભાષામાં જ હોવાનું સાહિત્યદર્પણકારને અભિપ્રેત છે. આ લક્ષણ કેવળ “કપૂરમંજરીને ધ્યાનમાં રાખી આપવામાં આવ્યું હોવાની સંભાવના છે.) વળી “સાહિત્યદર્પણ” અનુસાર તેમાં પ્રવેશક તથા વિકભક પ્રયુક્ત થતા નથી. અદ્દભુત રસની પ્રચુરતા હોય છે. તેના અંકોને
જવનિકાન્તર' કહેવામાં આવે છે. અન્ય બાબતે-કથાવસ્તુ, અંકસંખ્યા, નાયક-નાયિકા ભેદ, વૃત્તિ, સંધિ વગેરે-નાટિકાના જેવી હોય છે. તેનું ઉદાહરણ પૂરમંજરી ' છે.
“નાટયદર્પણ” અને “સાહિત્યદર્પણ”-આ બંને એ “સટ્ટક નાં જે લક્ષા નિરૂપ્યાં છે તેમાં કયાંય " નૃત્ત/નૃત્ય-ગી /સંગીત ની પ્રધાનતાને નિર્દેશ થયો નથી. તેથી કદાચ “નાટયદર્પણ” અને “ભાવપ્રકાશન” સિવાય મોટા ભાગના નાટયશાસ્ત્રીય ગ્રંથે તેનો ઉપરૂપકરૂપે ઉલ્લેખ કર્યો નથી. તેને રૂપકને જ એક ભેદ ગગુવાનું વલણ દાખવ્યું છે (૧) શ્રીગદિત
“સાહિત્યદર્પણ” અનુસાર તેમાં એક અંક હોય છે અને તેનું કથાવસ્તુ પ્રસિદ્ધ હોય છે. તેને નાયક પ્રખ્યાત અને ઉદાત્ત એટલે કે ધીરેદાર હોય છે તેની નાયિકા પણ પ્રસિદ્ધ હોય છે અને તેમાં ગર્ભ અને વિમર્શ સિવાયની સબ્ધિઓ પ્રયોજાય છે. ભારતીત્તિનું પ્રાચુ હોય છે અને “ શ્રી ' શબ્દનો પ્રયોગ અધિક માત્રામાં થાય છે. “ સાહિત્યદર્પણ” અનુસાર કેટલાક આલંકારિકના મત પ્રમાણે લક્ષ્મીને વેષ ધારણ કરેલી નાયિકા રંગમંચ પર બેસીને કશુંક ગાતી અને પઠન કરતી દર્શાવવામાં આવે છે તેથી પણ તે “ શ્રીગદિત ' નામથી ઓળખાય છે. આમ સાહિત્યદર્પ રૂપકગત તો અંક, કથાવસ્તુ, નાયક-નાયિકા, સંધિ, વૃત્તિ વગેરેના આધારે “ શ્રીગદિત 'નાં લક્ષણે નિરૂપ્યાં છે. અન્ય આલંકારિકોને મત ટાંકી તેમાં ગીત-સંગીતના પ્રાધાન્યને ઈંગત કર્યું છે ખરું ! ભેજના “શુંગારપ્રકાશ ને શબ્દશઃ અનુસરી નાદર્પણુકારે શ્રીદતનાં લક્ષણે સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે તેની નાયિકા કોઈ કુલાંગના હોય છે. જેમ દાનવશત્રુ અર્થાત્ વિષ્ણુની પત્ની શ્રી એટલે કે લક્ષ્મી પિતાના પતિ (વિષ્ણુ)ના ગુનું વર્ણન કરે છે તેમ નાયિકા પણ પોતાની સખી સમક્ષ પતિના શોર્ય, વૈર્ય આદિ ગુણોનું વર્ણન કરે છે. પતિથા વિપ્રલબ્ધા થઈ કોઈ ગીતમાં તેને ઉપાલંભ ૫ણું આપે છે. વળી તેમાં પદને અભિનય અર્થાત્ ભાવને અભિનય કરવામાં આવે છે ( અર્થાત તેમાં વાકય એટલે કે રસને અભિનય કરવામાં આવતા નથી. ).
* અભિનવભારતી 'માં શ્રીગદિતને ઉલલેખ “ fષા' સંજ્ઞાથી કરવામાં આવ્યું છે. અહીં વિપ્રલબ્ધા નાયિકા પિતાની સખી આગળ પોતાના પતિના દુર્વ્યવહાર વિષે વાત કરે છે.
અભિનવભારતી, શૃંગારપ્રકાશ અને નાટયદર્પણ માં શ્રી પ્રદિતનું જે લક્ષણ નિરૂપવામાં આવ્યું છે તે સાહિત્યદર્પણ'માં નિરૂપવામાં આવેલા લક્ષણ કરતાં તદ્દન ભિન્ન તરી આવે છે. “સાહિત્યદર્પણ'માં અંક, કથાવસ્તુ, વનિ, સંધિ વગેરે પાશ્વગત-નાટ્યલેખનની દષ્ટિએ -
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચંપકલાલ
ઉં પોગી એવા તોની દષ્ટિએ “ શ્રીગદિત ”ના સ્વરૂપની છણાવટ કરવામાં આવી છે જ્યારે “નાટયદર્પણ'માં મંચનકલાની દષ્ટિએ Performing Artની દષ્ટિએ તેનું સ્વરૂપ નિરૂપવામાં આવ્યું છે. અહીં નાયિકા જાણે મંચ ઉપર વિષ્ણુપત્ની લક્ષ્મીને વેષ ધારણ કરી નર્તન અને ગાયન દ્વારા સખી આગળ “પદાભિનય '-ભાવાભિનય ' થકી પિતાના પતિના ગુણ-અવગુણ વર્ણવે છે. સખી આગળ કરવામાં આવતું નિવેદન કેવળ શબ્દગત હોતું નથી પણ નૃત્ય અને ગીતથી સભર હોય છે તે “પદાભિનય ' સંજ્ઞા દ્વારા સૂચવવામાં આવ્યું છે. “ભરતનાટયમ'માં આજે પણ ‘વર્ગમ' અંતર્ગત આ પ્રકારનો “પદાભિનવ' કરવામાં આવે છે. ગીત-નૃત્ય દ્વારા નાયિકા સખી સમક્ષ પતના ગુણ-અવગુણુનું નિવેદન કરે છે.
આમ “સાહિત્યદર્પણ'થી વિપરીત અભિનવભારતી, શૃંગારપ્રકાશ અને નાટયદર્પણમાં શ્રીગદિત 'નું નૃત્ત/નૃત્ય અને ગીતનું પ્રાધાન્ય સૂચવતું ને રંગમંચીય સ્વરૂપ સ્પષ્ટ કરતું લક્ષણ નિરૂપવામાં આવ્યું છે.
(૩) દુમિલિતા
સાહિત્યદર્પણ”માં ' દુમિલિતાના સ્થાને “દુલ્લી' સંજ્ઞા પ્રયોજવામાં આવી છે અને તેનું લક્ષણ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં ચાર અંક હોય છે. તે કૈશકી તથા ભારતી વૃત્તિથી યુક્ત હોય છે. તેમાં ગભસબ્ધિ પ્રજાતી નથી. તેના પુરુષપાત્રો કલાકુશલ અને ચતુર (નાના-ના) હોય છે. નાયક નિમ્ન પ્રકૃતિને હોય છે. તેને પ્રથમ અંક ત્રણ નાડિકા ( અર્થાત છ ઘડી) હેય છે જેમાં વિટની ક્રીડાનું વર્ણન કરવામાં આવે છે. બીજો અંક પાંચ નડિકા (એટલે કે દસ ધડી)ને હોય છે જેમાં વિદૂષકના વિલાસનું નિરૂપણ થાય છે. ત્રીજો અંક સાત નાડકા ( અર્થાત ચૌદ ઘડી)ને હોય છે અને તેમાં પીઠમના વિલાસનું આલેખન થાય છે. ચોથે અંક દસ નાડિકા(અર્થાત વીસ ઘડી)ને હોય છે અને તેમાં અપ્રગણ્ય નગરજન(નાગર )ની ક્રીડાનું વર્ણન કરવામાં આવે છે.
આમ, “સાહિત્યક્રર્પણ'માં રૂ૫કગક તત્ત-અંક સંખ્યા, અંકવસ્તુ, સધિ, વૃત્તિ, નાયક વગેરેના આધારે લક્ષણ નિરૂપી તેનું સાહિત્યિક સ્વરૂપ સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે પરંતુ “નાટયદર્પણ માં ઉપર્યુક્ત તત્તવોને કોઇ ઉલ્લેખ નથી. “નાટયદર્પણ' અનુસાર તેમાં કોઈ દૂતી એકાન્તમાં ગ્રામ્ય-અશ્લીલ કથા દ્વારા યુવક-યુવતીઓના પ્રેમનું વર્ણન અને તેમના ચોર્યરતને ભેદ પ્રગટ કરે છે. એ વિષે સલાહ પણ આપે છે અને નીચ જાતિની હોવાને લીધે ધનની યાચના કરે છે. વધુ ને વધુ ધન મેળવવા ઈચ્છે છે.
૬ થીગદિત ની જેમ અહીં પણ ગીત નૃત્ય સભર વર્ણન થતું હોવાનું સૂચવાય છે. ફરક માત્ર એટલે કે “ શ્રીગદિત 'માં કુલાંગને પતિના ગુણ-અવગુણ વર્ણવે છે જ્યારે અહીં નીચ સ્ત્રી અશ્લીલ ભાષામાં યુવક યુવતીના અનુરાગ અને ચૌર્યરતનું વર્ણન કરે છે. આ વર્ણન નૃત્ય-ગીતથી સભર ન હોય તે તદ્દન શુષ્ક બની જાય. વળી સ્થાવસ્તુ પાંખુ હેવાથી તે નૃત્ય-ગીત વિના લાંબો સમય ચાલી શકે પણ નહીં.
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘નાદપણ ’માં ઉપરૂપક વિધાત
(૪) પ્રસ્થાન
‘ સાહિત્યદર્પણું ’ અનુસાર પ્રસ્થાનમાં નાયક તરીકે દાસ, વિટ, ગેટ વગેરે કોઈ સેવક હોય છે અને ઉપનાયક તેનાં કરતાં પણ ઊતરતી કક્ષાના ડાય છે. નાયિકા દાસી હાય છે, તેમાં કૈશિકી તથા ભારતી વૃત્તિ પ્રયેાજાય છૅ, મદિરાપાનના સયેગથી ઈષ્ટ અની સદ્ધ થાય છે. તેમાં બે અા હાય છૅ અને લય, તાલ વડે પરિપૂર્ણ સંગીતાત્મક વિલાસનું તેમાં બાહુલ્ય હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્યદર્પણકારે ‘ પ્રસ્થાન 'નું લક્ષણ નાયક-નાયિકા, વૃત્તિ, અંકસંખ્યા વગેરે પાઠ્યગત તત્ત્વાના આધારે નિરૂપ્યું વાં છતાં તે સય, તાલથી યુક્ત એવી આંગિક ચેષ્ટાઓ તથા ગીત-સ ́ગીતધા સભર હોવાનું પણું નાંધ્યું છે.
.
38
નાટયદર્પણું ' અનુસાર તેમાં પ્રથમ અનુરાગ, માન, પ્રવાસ, શ્રુંગારરસથી યુક્ત વૉ તથા વસંતઋતુનું વર્ષોંન ડાય છે. તે ઉત્કંઠાપ્રદેશÖક સામગ્રી વડે પરિપૂર્ણ હાય છે. અંતમાં વીરરસનું આલેખન યું હોય છે. તે ચારે અપસારથી યુક્ત હોય છે. · અપસાર ' ગેસગીત અને નૃત્યની પવિક સંજ્ઞા છે. નાટચક્ર ણકાર તેની વ્યાખ્યા નૃત્યદ્યુિમ્નાનિ ૬૩ામ્યવસાર: અર્થાત્ ‘ નૃત્ય દ્વારા વિભાજિત ખંડ એટલે અપસાર ' એમ આપે છે.
નાટચદપ ણકારે ‘પ્રસ્થાન 'નું આપેલું ઉપર્યુક્ત લક્ષણૢ ભેજના ‘ શુંગારપ્રકાશ ’તે શબ્દશઃ અનુસરે છે. ‘ અભિનવભારતી 'માં ‘પ્રસ્થાન'નું ભિન્ન લક્ષગુ જોવા મળે છે તદ્અનુસાર તેમાં તાંડવ અને લાસ્ય બંને શૈલીએ પ્રયોજાય છે તેમ છતાં ‘લાસ્ય ’નું બાહુલ્ય હૅાય છે. વળી તેમાં હાથી વગેરે પ્રાણીઓની ચેષ્ટાએનું અનુકરણ પણ થતું હૈાય છે. ‘વર્નીંગ’ ( સંગીતકલાના પારિભાષિક શબ્દ ) એ પ્રસ્થાનની આગવી વિશેષતા છે.
અભિનવભારતી, સુગારપ્રકાશ અને નાટચદગુમાં નિરૂપવામાં આવેલાં પ્રસ્થાન'નાં લક્ષણા ઉપરૂપકમાં રહેલી નૃત્ય, સંગીતની પ્રધાનતા અને પાઠયની અલ્પતાને ઈંગિત કરે છે અને એ રીતે ‘ સાહિત્યદર્પણૢ 'માં નિરૂપવામાં આવેલા પાથપ્રધાનતા સૂચવતા લક્ષણથી તે ભિન્ન તરી આવે છે. • લય તાલ વડે પરિપૂર્ણ સંગીતાત્મ વિલાસ ' આ લક્ષણને નૃત્ય અને સ’ગીતની પારિભાષિક સંજ્ઞામા અપસાર અને વર્ષાંગ' વડે વધુ સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે, (૫) ગાષ્મી
‘ સાહિત્યદર્પણું ' અનુસાર તેમાં નવ કે દસ સાધારણ કોટિના પુરુષો તથા પાંચ કે છ સ્ત્રીઓનું ચરિત વર્ણવવામાં આવે છે. આથી તેમાં ઉદ્દાત્ત વચના પ્રયાજાતાં નથી. તેમાં કૈ{શકી કૃત્તિની પ્રધાનતા હોય છે. શૃંગારરસનાં ત્રણ સ્વરૂપોમાંથી કામશૃંગારની પ્રચુરતા હોય છે. તેમાં ગર્ભ અને વિમ સિવાયની સન્ધિએ હેય અંક એક જ હાય છે. તેનું ઉદાહરણ - રૈવતમદનિકા
For Private and Personal Use Only
સાહિત્યદપ ણુકારના ઉદ્દેશ્ય ઉપરૂપક 'તે ‘ રૂપક'ની નજીક લઈ જવાને હૈાઇ પાત્ર, કથાનક, સન્ધિ, રસ, વૃત્તિ, અક્ વગેરે રૂપકગત તત્ત્વના આધારે ગાંધી'નું લક્ષણ્ નિરૂપ્યું છે.
સ્મા પ
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચંપકલાલ
ભેજના “શૃંગીરકાશ ને અનુસરી નાટયદર્પકારે ગેછીનું જે લક્ષણ વર્ણવ્યું છે તે સાહિત્યદર્પણ” કરતાં તદ્દન ભિન્ન પ્રકારનું છે. અહીં “ જેમાં ગોષ્ઠમાં વિહાર કરતાં કૃષ્ણના રિષ્ટાસુરવધ વગરે જેવા વ્યાપારનું પ્રદર્શન કરવામાં આવે તેને “ગેછા ‘ કહે છે ' એવું લક્ષણ નિરૂપવામાં આવ્યું છે. કૃ દ્વારા રષ્ટાસુરવધ રંગમંચ ઉપર પ્રદર્શિત કરવામાં આવે ત્યારે તેમાં પાઠય ’ની જગ્યા એ આગિક ચેષ્ટએ, નુત્ત-નૃત્ય તથા ગીત-સંગીતની પ્રધાનતા હોય તે સ્વાભાવિક છે. નાટયદર્પણુકારે અહીં સાહિત્યિક સ્વરૂપ નહીં પરંતુ રંગમંચીયસ્વરૂપ Performing Artને લક્ષમાં રાખીને “ગેજી ” નું લક્ષણ નિરૂપ્યું છે.
(૬) હલ્લીસક :
સાહિત્યદર્પણ' અનુસાર હલ્લીશ/હલીસ અથવા હલીસકમાં એક જ અંક હોય છે. ઉદાત્ત વાણી વદનાર વાફ પટુતા ધરાવતે એક નાયક હોય છે અને સાત આઠ કે દસ સ્ત્રીઓ નાયિકાઓ હોય છે. કેશિક વૃત્તિ હોય છે. મુખ અને નિર્વહણ સબ્ધ હોય છે તથા અનેકવિધ તાલ અને લય હોય છે (બહુનાલય સ્થિતઃ) તેનું ઉદાહરણ કેલરેવતકમ’ છે.
સાહિત્યકારે અંક, નાયક-નાયિકા, વૃત્તિ, સધિ વગરે રૂપકગત તાના આધારે હલ્લીસકના પાઠવ્યસ્વરૂપને (text) સ્પષ્ટ કરી આપ્યું છે, તદપરાંત “ તાલ અને લયની અનેકવિધતા’ લક્ષણના આધારે તેના રંગમંચીય સ્વરૂપને પણ અણસાર આપ્યો છે.
ભેજે “ સરસ્વતીકંઠાભરણ'માં નિરૂપેલા લક્ષણુને શબ્દશઃ અનુસરી નાટયદર્પણુકાર હલ્લીસકની પરભાષા આ પ્રમાણે આપે છે. ‘હરલાસક' એટલે સ્ત્રીઓનું મંડલ આકાર બનાવી નાચવું તે. મદન વૃત્ત બ્રા. ગોપીઓની વચ્ચે કચ્છની જેમ તેમાં એક નાયક હોય છે.
હલ્લી સક એટલે સ્ત્રીઓનું મંડલાકારે અર્થાત્ ગળાકારે નાચવું એમ કહી નાટયદર્પણકારે શુદ્ધરૂપે હલીસકનું રંગમંચીય સ્વરૂપ નિરૂપ્યું છે. ગરબાની જેમ અહીં સ્ત્રીઓ ગેળાકારે નાચે છે. સ્ત્રીઓનું ગળાકારે નર્તન એ એક અત્યંત વ્યાપક એવું લેકનર્તન છે જે દેશના વિવિધ પ્રાં તેમાં વિવિધ પ્રકારે જોવા મળે છે. ગુજરાતને ગરબે, તમિલનાડનું કુમ્મી, કોલટ્ટમ અને ઉડર ૫ટ્ટ તથા મલબારનું કેકોટ્ટીકલી એ ‘ હલ્લીસક’નાં જ વિવિધ સ્વરૂપે છે.
( ૭) શમ્યા
“નાટયદર્પણ” અનુસાર સભા માં નર્તકી લલિત લય સાથે જેના પદના અર્થને અભિનય કરે છે તે નલન શમા, લાસ્ય. છલિત, દ્વિપદી વગેરે સંજ્ઞા આપવામાં આવે છે. કિન્નરોના નાચને શમ્યા કહે છે. શૃંગારરસપ્રધાન નૃત્ય “લાસ્ય' કહેવાય છે. શૃંગાર, વીર અને રૌદ્ર પ્રધાન નૃત્તને “ઇલિત ' કહે છે. દ્વિપદી વગેરે આ નુત્તોમાં ગાવામાં આવતા છના ભેદ છે.
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નાથદળુ’માં ઉપરૂપક વિધાત
નાટયદ મુકારે કે શમ્યા નું જે સ્વરૂપ નિરૂપ્યું છે તે પૂરું હું નૃત્ય પર જ આધારિત અગિક ાભિનય સિવાય તેમાં અન્ય અભિનયા પ્રયત્નતા નથી. સાહિત્યબુકાર તથા * કદાચ ઉપરૂપકો અવગતો સમાવેશ કર્યો નથી.
છે.
૩૫
ભારે શમ્યાના નનક ના એક પ્રકાર તરીકે ઉલ્લેખ કર્યા છે. શમ્યા, શાસ્ત્ર, કવિત અને દિપડીને નનક 'ના વિવધ પ્રકારો કલા છે. નાટયદયુકારે શાનો જે સવા ગણાવ્યાં ‰ તેને ભેાજે નનકનાં લક્ષણા તરીકે નિરૂપ્યાં છે. નૃત્યના એક પ્રકાર તરીકે છલિતના ઉલ્લેખ કાલિકારો * માલિયકામિત્ર'માં કર્યો છે. તેના પ્રથમ અંકમાં માલવિકા, દાસ પાસેથી છાંલત નૃત્ય શીખી રહી હવાનું જરાવવામાં આવ્યું છે. પડિતા કોશિકી રાજ્ય ગ
નિવેદન કર
પરિત્રાજિકા : મહારાજ, ચાર પદવાળા ચલન-ભિત નૃત્યના પ્રયોગ અધરો માનવામાં આાવ્યો છે, તે એક જ વિષયમાં બંનેના પ્રયોગો એનાથી જ બનેનું શિક્ષગકૌશલ્ય હાઈ જશે.
બીજા અકની શરૂઞાતમાં નૃત્યપર્ધા સમયે, ગદાસ ઊમરમાં મોટા કોવાયા તેમની શષ્યા માલવિકાને નૃત્ક્ષપ્રયોગ પ્રથમ રજૂ થાય છે તે સમયે ગણુદાસ રાજાને નિવેદન કરતાં
હે છે
ગણદાસ : મહારાજ, મધ્યમ લયવાળી શિદ્ધાની ચાર પાળ કૃતિ છે. તેના ગયા પદના પ્રમેગ આપ એકાસ ચિત્તે સાંભળ
પાકિા તે યુદાસનો સવાદ પરથી ફલિત થાય છે કે છલિત નૃત્વમાં ચાર પદવાળી કૃતિ મધ્યમ લયમાં રજૂ કરવામાં આવે છે. ચોથા પદનો પ્રયોગ પ્રમામાં અધરો હોય છે.
For Private and Personal Use Only
આમ તેના
* શમ્યા નો અર્થ થાય છે વિવિધરંગી ટુકી, વેંત જેટલી લાંબી લાકડીએ ‘દાંડિયા ’– જેતા નર્તન સમયે તાલ આપવા માટે પ્રત્યેાગ કર્વામાં આવે છે. વળી તે શબ્દો કે એક પ્રકારની હસ્તક્રિયા છે જેમાં નૃત્ય કરતી વખતે હાય હંમેળીમાં પછાડી તાલ આપવામાં આવે છે જેના ઉલ્લેખ ભરતે નાટ્યશાસ્ત્રનાં તાલધ્યાય 'માં કર્યાં છે. ચેતસાંખી લાકડી અથવા હાથ વડે તાસ આપવા એવા થાય છે. ' રમ્યા ' થયું, શમ્યા ' પ્રકારના નૃત્યમાં નર્તન કરતી લલનાઓ આપવામાં આવે છે. જેમ કે ' દોડ રાસક 'માં અથવા તો પછી તમિલનાડના નૃત્યમાં કે જેમાં કાં તો કાકરાોકરીઓ બને અથવા તો કેવળ કરીએ બે હારમાં વહેંચાઈ જઈ એ રંગીન લાકડીએ! (કાલ) બંને હાથમાં રાખી તાલ આપે છે, કાં તે પોતાના હાથમાં અથવા તે પછી ગાળ ફરી સામાવાળાના હાથમાં. આ દાંડિયા રાસના જ એક પ્રકાર છે. મલબારના ‘ફ્રોદિલિ ' તથા તમિલનાડના નૃત્ય કુડિકુટુ 'માં હાથ હ્રાંગ તાલ આપવામાં આવે છે. જેમ કે આપણા * ગરબા 'માં.
‘
* મંઢ પદી ' લયનું સ’ગીતરચનાનું તથા તેના ઉપર આધારિત નૃત્યનું નામ છે,
શમ્યા ના
રામ્યા ની મૂળ અથ આધારે નૃત્યનું નામ પણ દ્વારા લાકડી વડે નાલ કર્દમ ” પ્રકારના
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
..
6
( ૮ ) પ્રેક્ષણુક
સાહત્યદર્પણ માં પ્રેક્ષચ્છુક ના સ્થાને પ્રેવણ' સંજ્ઞા પ્રયોજવામાં આવી છે અને તેનું લશું આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં એક કડાય છે, ગર્ભ અને વિમ સન્ધિ નથી હતા. હીન પુરુષ નાયક હોય છે. સૂત્રધાર નથી તો. વિષ્ણુમ્ભક તથા પ્રવેશક પણ નથી હેાતા. દ્રન્દ્રયુદ્ધ તથા રાષપૂર્ણ સંભાષણ (સલ્ફેટ) šાય છે. તેમાં બધી જ વૃત્તિની પમાડે છે. નાડી તૈયા નાન્દી' તથા ‘કરાયના 'ની વિધિ નેપથ્યમાં થાય છે. તેનું ઉદાહરણ ‘વાલવધઃ '
C
www.kobatirth.org
+
'
.
સાહિદપનું 'માં નિરૂપવામાં આવૃત્ત વધી જવું કનિંત થાય છે કે પ્રણૂક એક એવા પ્રકારનું એકાંકી હતું જેમાં કયારેક પડદા કાળથી સવાદ ભાલવામાં ગાતા અને તે ‘માઇમ લે’મૂક નાટયરૂપે ભજવવામાં આવતું. ‘નાટયદર્પણું'માં આપવામાં આવેલા લક્ષણુ પ્રમાણે અનેક પાત્રવિધ દ્વારા ગલી, સમાજ, યુારસ્ત અથવા મશાલા વગેરે સ્થળે ભજવાતા નૃત્ય વિશેષને પ્રેક્ષક કહેવામાં આવે છે. નાટયમ્ ' અનુસાર તે શુદ્ધ સ્વરૂપે ગમ ચીય કલા Performing artનું જ એક રૂપ છે જે ખાસ પ્રકારની નમંડળ દ્વારા લેકસમુદાય વચ્ચે ગલીમાં, રોટી, ચારો, મદરના પ્રાંગણમાં કે પછી મલમાં મુક્કા કાશમાં ભજવાતું મરું અને નાટપદ પણકારે કામદહન નો પેટાચકના ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યા. આજે પણ હોળીના અવસરે મહારાષ્ટ્રમાં ને તેના પ્રભાવથી તામલનાડના નાજોર જિલ્લામાં જાહેરમાં બેકસાય વચ્ચે કામદાન નું છાંત ભાવવામાં આવે છે જેમાં મરાઠી લાગણી ' પ્રથાય છે અને તેમાં એક નટસમૂહ મન્મથનો નાશ થયો હોવાનો દાવો કરે છે. તા પ્રતિપક્ષ મમય હજુ પણ જીવિત હોવાનો દાવો કરે છે,
ભાઈ અને નાસ્પદ બ્યુકારે અહીં પહેલી વાર બજવણીના સ્થળનો ઉલ્લેખ કર્યો છે. ( - ) રાસક
‘ સાહિત્યદર્પ ણુ ’માં ‘રાસક 'નું લક્ષણૢ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. રાસક માં પાંચ પાત્રો હોય છે, મુખ અને નિહણુ સંધિ પ્રયોજાય છે. અર્તક પ્રકારની ભ ષા-વિભાષા આના પ્રયોગ થાય છે, તેમાં સૂત્રધાર હોતા નથી અને એક જ કે હૈય છે. તેમાં વીશ્વના અને નૃત્ય ગીત વગેરે ) કલાઓ પ્રયુક્ત થાય છે. નાન્દી' (શ્લેજ઼પયુક્ત હૈાય છે. નાયિકા કોઈ પ્રસિદ્ધ સુંદરી ડ્રાય છે અને નાયક મૂર્ખ ડાય છે. ઉત્તરાત્તરદાત્ત ભાવિન્યાસથી યુક્ત ડાય છે. ટલાકના મત પ્રમાણે તેમાં પ્રતિમુખ સન્ધિ પશુ પ્રયોજી શકાય, તેનું ઉદાહરણ *મનકાન્તિમ્ ' છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ પડાલ
For Private and Personal Use Only
સાહિંદણુકારે પાંગત વિવિધ તત્ત્વો સધિ, ભાષા, પાત્ર, પગેરેની સાથે સાથે નૃત્ય, ગીત વગેરે કલાઓના સમન્વય પણુ સૂચવ્યા છે જ્યારે નાટયદર્પણુકારે ભેજને અનુસરી ‘રાસક’ ને શુ નૃત્યનો જ પ્રકાર માન્યા છે. તેમના મતે જેમાં ૧૬, ૧૨ ૮ નાયિકાએ પિંડીધ વગેરે રચના દ્વારા મૃત્યુ કરે તેને રાસક કહે છે. નાચતાં નામનાં બેંગી ધઈ જાય
નનકી
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાદપણુ 'મા ૩૨૫૭ વિધાન
૪
૭
તેને “પિડી ' કહે છે. એકમેક સાથે ગૂંથાઈને નૃત્ય કરે તેને શું ખલા ' કહે છે અને તેમાંથી છૂટા પડી અલગ થવાની નનક્રિયાને “ભેઘક' કહે છે. વેલીની જેમ ગૂંથાવાની નનક્રિયાને
લ : બંધ' કહે છે. અમ શાસકના ભા. દ. અનુસાર ચાર ભેદ છે (1) પિંડીબંધ (૨) શુંખલા (૩) ભેદક અને (૪) લતાબંધ. * અભિનવભારતી' માં પણ ‘ રાસક અને નૃત્યને પ્રકાર માનવામાં આવે છે જેમાં અનેક નર્તકીઓ દ્વારા વિવિધ પ્રકારના તાલ અને લય પ્રત્યે જવામાં આવે છે. તે મસૃગુ અને ઉદ્ધત બંને પ્રકારનું હોય છે. તેમાં ૬૪ જેટલા યુગલો હોય છે.
ભરતમુનિએ ‘પૂર્વ રંગ”માં પ્રાતા નૃત્તના સંદર્ભમાં “પિંડી” સંજ્ઞા લે છે. તે એક “ આકૃતિ-વિશેષ ' છે, જેમાં નર્તકી આયુધોને અથવા વિવિધ દેવતાઓના વાહન–ગજ, સિંહ વગેરે–ને આકાર નૃત્ત થકી દર્શાવે છે. ભરતમૃનિ પિંડીના ચાર ભેદ વર્ણવે છે () પડી (૨) શું ખલક () લતાબંધ અને (૪) ભેદ્યક. અભિનવગુપ્ત આ નૃત્તને સામૂહિક ના માની તેના બે પ્રકાર કહ્યા છે (1) સજાતીય અને (૨) વિજાતીય. સજાતીય પ્રકારના નૃત્તમાં બે નર્તકીઓ “ સમાન દાંડી ધરાવતા બે કમળ સદશ ' આકાર ધારણ કરે છે “ એકનાલ આવદ્ધ કલિયુગલવત’ જ્યારે વિજાતીય પ્રકારના નૃત્તમાં એક નર્તકી ' હસની આકૃતિ' અને બીજી નર્તકી જાણે “દાંડી સહિત કમળને હસિનીએ ધારણ કર્યું હોય ” તેવી આકૃતિ ઊભી કરે છે. ગુલમ શું ખલિકા'માં ત્રણ નર્તકીઓ તથા “લતા ’માં ચાર નર્તકીઓ પરસ્પર જોડાય છે.
ભસ્તમુનિની દષ્ટિએ આ બધા આકારે (૧) શિક્ષાગ ( ) યોનિયન તથા ( ૩) ભદ્રાસનની મદદ વડે ઊભા કરી શકાય છે. આધુનિક નૃત્યવિવેચકો પિંડીભેદને સમૂહનને પ્રકાર માને છે. પિંડી શબ્દ ગુલ્મ-ગુરઇને અર્થ સૂચવે છે. આ એક પ્રકારનું સમૂહનૃત્ય હાઈ શંક જેમ નકો યા નર્તકીઓનું વૃંદ પાસે પાસે રહી “ ગુરછ ને આભાસ ઉભો કરતું હોય. “ખલિકા” એ અન્ય પ્રકારની નૃત્યરચના હોઈ શંક, જેમાં નર્તક-નેતંકીઓ એકબીજાને હાથ પકડી સાંકળ-શૃંખલા બનાવતા હોય; “લતાબધ’ એવી નૃત્વરચના સૂચવે છે કે જેમાં નર્તકો એકબીજાના ખભે પિતાના બાહુ મૂકતા હોય અને “ભેદ્યક' પ્રકારની નૃત્યરચનામાં નર્તક સમૂહમાંથી છૂટા પડી પૃથફ રીતે વ્યક્તિગત અંગ સંચાલને કરતા હોય.
(૧૦) નાટ્યરાસક
સાહિત્યદર્પણ'માં “નાટયશાસક 'નું લક્ષણ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં એક જ અંક હાય છે. તેને નાયક ઉદાત્ત અને ઉપનાયક પીઠમ હોય છે. તે હાસ્યરસ પ્રધાન હોવા ઉપરાંત તેમાં શૃંગારરસ પણ જાય છે. તેની નાયિકા વાસકસજજા હેય છે. તેમાં મુખ અને નિર્વાહણ સબ્ધિ હોય છે. બહુવિધ તાલ, લય ઉપરાંત તેમાં દસ લાસ્યાગ પ્રયુક્ત થાય છે. કેટલાકના મતે તેમાં પ્રતિમુખ સિવાયની ચાર સબ્ધિઓ હાઈ શકે તેના ઉદાહરણ છે, * વિલાસવતી ' ( ચાર સબ્ધિથી યુક્ત ) તથા “નર્મવતી' (બે સધિયુક્ત).
સાહિત્યદર્પણકારે “રૂપક'ની જેમ અહીં પણ “પાય 'ગત ત અંક, નાયક-નાયિકા ભેદ રસ, સધિના આધારે નાટયરાસકનાં લક્ષણે નિરૂપ્યાં છે. જો કે વિવિધ તાલ, લય અને લાસ્વા દ્વારા તેમાં રહેલ વવ અને સંગીતનાં તો પણ ઇગિત કર્યા છે.
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચપકલાલ
નાથદપ કાર ભેજને અનુસરી “નાટયશાસક'ને શુદરૂપે નૃત્યને જ પ્રકાર માન્ય છે. તેમના મતે વસંત વગેરે ( ઉન્માદક) ઋતુના આગમને સ્ત્રીઓ દ્વારા રાગાદિન આવેશમાં રાજાઓના ચરિત્રનું નૃત્ય વડે કરવામાં આવતું પ્રદર્શન ' નાટયરાસક' કહેવામાં આવે છે. જે “શૃંગારપ્રકાશ”માં “ નાયરાસક” વિષે વિસ્તૃત વન કર્યું છે. તેમને મતે “નાટયરાસક'ને
ચર્ચરી' પણ કહે છે જે વસંતઋતુ-આગમને રાજાના સમાનમાં નતંકીઓ દ્વારા રજૂ થાય છે. રત્નાવલી ’માં આરંભના દશ્યમાં “ ચર્ચરી' નૃત્યને પ્રયોગ દર્શાવવામાં આવ્યું છે તે શુદ્ધપણે નૃત્તને જ એક પ્રકાર છે જેમાં પિંડી ગુમ વગેરે અનેક પ્રકારના આકારો રચાય છે. પહેલાં એક યુગલ નર્તન કરતું કરતું પ્રવેશે અને નાચે, તેની પાછળ બીજ એમ સમૂહ રચાતા જાય છે. તેમાં મૃદંગ, તાલના બોલ વગેરે પણ પ્રજાય છે.
આ મ સાહિત્યકારે જેને “રૂપક'ની નજીકનું સ્વરૂપ ગણી, પાઠ્યગત તરના આધારે જેનું સાહિત્યિક વિવરણ કર્યું છે તેને ભેજે અને નાટ્યદર્પણુકારે નૃત્યનું શુદ્ધ સ્વરૂપ ગણાવ્યું છે.
(૧ ) કાવ્ય
ઉપરૂપક 'ના એક પ્રકાર તરીકે “કાવ્ય 'નું લક્ષણ નિરૂપતાં સાહિત્યદર્પણકાર જણાવે છે કે તેમાં એક અંક હાય છે. નાયક તથા નાયિકા ઉદાત્ત હોય છે. આરભટી વૃત્તિ હોતી નથી. હાસ્યરસની પ્રધાનતા હોય છે. શૃંગારરસ પણું પ્રયોજાય છે. તેમાં મુખ, પ્રતિમુખ અને નિર્વહણ સો હાય છે. ખંડમાત્રા, ક્રિપાદક, ભતાલ જેવા ગીતપ્રકાર તથા વમાત્રા, છણિકા જેવી છન્દોથી સૌન્દર્યની વૃદ્ધિ કરવામાં આવે છે, તેનું ઉદાહરણું “ યાદવોદયમ' છે. સાહિત્યદપ પુકારે “કાવ્ય ’નું જે લક્ષ નિરૂપ્યું કે તે તેની પાઠ્યપ્રધાન ઈગત કરે છે પણ શૃંગાર. પ્રકાશકાર ભેજ અને નાટ્યદર્પણકારની દૃષ્ટિએ “કાવ્ય' એક આગવી સંગીત રચના છે કે જેમાં આક્ષિતકા, વ, માત્ર, ધ્રુવ, તાલભંગ, પદ્ધતિકા (વર્ધતિકા) ઇર્દનિકા વગેરે પ્રયોજાય છે. આ બધી સંગીતકલાની પારિભાષિક સંજ્ઞાઓ છે. જે “કાવ્ય'ના જ એક પ્રકાર તરીકે ‘ચિત્રકા 'નું પણ લક્ષ શું નિરૂપ્યું છે તદનુસાર તેમાં વિવિધ પ્રકારના તાલ, લય તથા રાણ પ્રય જાય છે. “કા'માં આદિથી અંત સુધી એક જ રાગને પ્રયોગ થાય છે, ચિત્રકામાં વિવિધ રાગોને પ્રયોગ થાય છે.
* અભિનવભારતી 'માં કાવ્યનો ઉલ્લેખ “રાગકાવ્ય” તરીકે કરવામાં આવ્યો છે. કાવ્ય-રાગકાવ્ય આજે આપણે જેને “કવિતા' કહીએ છીએ તેના કરતાં તદ્દન જુદે જ પ્રકાર છે એટલે અભિનવભારતીમાં તેને “રાગકાવ્ય ' તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. “રાગકાવ્ય”માં સમગ્ર કથા ગીત દ્વારા રજૂ થાય છે. “રાગકાવ્ય' નૃતપ્રબન્ધને પ્રકાર હોવાથી તેમાં કથા એક રાગ (કાવ્ય) અથવા અનેક રાગ (ચિત્રકાવ્ય)માં રજૂ થતી હશે સાથે સાથે ગીતના ભાવને નર્તકી દ્વારા અભિનયથી દર્શાવવામાં પણ આવતા હશે. “ અભિનવભારતી ”માં “ રાઘવ-વિજય ' અને મારીરાવધ ને “ રાગકાવ્ય”ના ઉદાહરણ ગણાવવામાં આવ્યા છે જેમાં આદિથી અંત પર્વત ભાવ અને પરિસ્થિતિ બદલાતી હવા નાં એક જ રાગ પ્રજાય છે અને ગીત સાભનય રજુ થાય
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નાટયદણમાં ઉપરૂપક વિધાન
૧. “ ત્રિપુર દાહ ની કથા વિવિધ રાગોમાં રજૂ થતી હોવાથી તે “ ચિત્ર' પ્રકારના રાગકાવ્યનું ઉદારણ બને છે જયદેવ કત " ગીત-ગવિંદ' પણ ચિત્ર પ્રકારનું રણકાવ્ય છે જે સંગીત અને નૃત્ય—આ બંને કળાઓમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે.
(૧૨) ભાણ/ભણક
‘સાહત્યદર્પણ”માં ઉ૫રૂપકના એક પ્રકાર તરીકે “ભાણિકા અને ઉલ્લેખ છે, ભાણુ’ના નથી.
નાદર્પણ અનુસાર વિષ્ણુ મહાદેવ, સૂર્ય, પાર્વતી, સક-ધ તથા પ્રમથાધિપની સ્તુતિમાં નિબદ્ધ, ઉદ્ધતકરણેથી યુકત, સ્ત્રી પાત્રોથી રહિત, વિવિધ વસ્તુઓના વર્ણનથી યુક્ત, અભિનય કરવામાં દુકર છતાંય રસપ્રદ અને જકડી રાખનાર, અનુવાલ-વિતાલથી યુકા ભાણ/ભાણુક છે પ્રકારના હોય છે. (૧) શુદ્ધ-શુદ્ધપણે સંસ્કૃત વાણુ દ્વારા વર્ણનાયુક્ત (૨) સંકીર્ણ-સંસ્કૃત તથા પ્રાકૃતના સંકર દ્વારા કરવામાં આવેલા વર્ણનથી યુક્ત (૩) ચિત્ર-વિવિધ પ્રકારની તમામ ભાષાઓથી યુક્ત તથા મનોહર ક્રિયા દ્વારા અભિનીત (૪) ઉદ્ધત-ઉદ્ધત ક્રિયાએથી યુક્ત (૫) લલિત–લાલિત્વપૂર્ણ ક્રિયાઓથી યુક્ત તથા (૬) તલત ઠત-લલિત અને ઉદ્ધત ક્રિયાઓના મિશ્રણથી યુક્ત.
(૧૩) ભાણિકા
સાહિત્યદર્પણ” અનુસાર ભાણિકામાં એક જ અંક હોય છે. તેમાં સુંદર નેપથ્થરચના કરવામાં આવે છે. મુખ તથા નિવહણ સબ્ધિ હોય છે. કેશિકી તથા ભારતી વૃત્તિ હોય છે. તેમાં નાવિકા ઉદાત્ત પ્રકૃતિની હેવ છે અને નાયક મંદબુદ્ધિને હોય છે. ઉપન્યાસ, વિન્યાસ, વિધ, સાધ્વસ, સમર્પણ, નિવૃત્તિ અને સંહાર નામના સાત અંગે તેમાં હોય છે. સાહિત્યદર્પણ કારે પાશ્ચત તવોના આધારે ભાણિકાનાં લક્ષ નિરૂપ્યાં છે. નાટ્યદર્પણકારના મતે બહુધા વિષ્ણુના ચરતથી યુક્ત સ્ત્રીઓ દ્વારા સાથી (છંદ), વર્ણ અને માત્રાઓની રચના જેમાં કરવામાં આવે તે પ્રકારના ભાણ પણ સુકુમારતાના પ્રયોગને કારણે ભાણિકો કહેવાય છે. ભામાં ઉદ્ધત પ્રકારની ક્રિયાનું પ્રાયુ હોય છે જ્યારે ભાણિકામાં લલિત પ્રકારની ક્રિયાઓનું બાહુલ્ય હોય છે.
ભેજે ઉપરૂપકના ભેદ તરીકે “ભાણુ'નું વિસ્તૃતપણે વર્ણન કર્યું છે. તેમના મતે ભાણ-ભાણુક-માણિકામાં શિવ, વિષ્ણુ, દેવી, સ્કન્દ, સૂર્ય આદિ દેવોની સ્તુતિ ગાવામાં આવે છે. ભારે કરેલા વિસ્તૃત વર્ણનમાં નૃત્ય અને સંગીત સંબંધી અનેક વિગતો મળી આવે છે. તે સાત ખંડમાં વિભાજિત હોય છે. આ સાતે ખંડમાં વિવિધ પ્રકારની ભાષા અને તાલ પ્રયોજાય છે અને ઉદ્ધત તથા લલિત બંને પ્રકારની શૈલી એમાં નૃત્ય કરવામાં આવે છે. ભેજે કરેલા વનમાં બે મુદ્દા ધ્યાન ખેંચે તેવા છે. ગાયક ગાતી વખતે સતત કશુંક ને કશુંક કહે હોય છે. અને બીજી વાત એ કે બાણમાં જેને અભિનય કર દુષ્કર હોય તેવી વસ્તુઓ તથા
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
૦
મહેશ ચંપકલાલ
તાલ અને લયની ઝીણામાં ઝીણી વિગત આવરી લેવામાં આવતી હોય છે. ભાણમાં જે વિગણની ફીડાએ લાલિત્વપૂરું નૃત્ય વડે દર્શાવવામાં આવે તો તેને ' ભાણિકા' કહેવામાં આવે છે.
ભાણું” એ સંગીત અને નૃત્યની રચના હોવાની વાતને “અભિનવભારતી ”નું પણ સમર્થન છે. અભિનવગુપ્તના મતે ભાણમાં વાદ્યસંગીતનું પ્રાધાન્ય હોય છે. ભાણનું વસ્તુ ઉપદેશાત્મક હોય છે અને સિંહ, સૂક૨, ભેંસ, ભાલુ વગેરે પ્રાણીઓના સંકેતાત્મક પ્રતીકાત્મક વન દ્વારા ધર્મોપદેશ આપવામાં આવે છે અને તેમ કરતી વખતે નર્તકી પ્રાણીઓની ગતિ તથા છાઓનું અનુકરણ કરે છે. ભારતના નાટયશાસ્ત્રમાં પ્રતિપ્રચાર અધ્યાયમાં પ્રાણીઓની બન નિરૂપવામાં અાવી છે.
૫ રાદ્ધ લોકનાટ્યવિદ્ જગદીશચંદ્ર માથુરના મતે મથુરાના આસપાસના પ્રદેશમાં આ પ્રકારનું “ ભાગુ' આજે પણું પ્રચલિત છે. * *
અમ સાહિત્યદર્પણકારે શ્રીગદિતથી ભાણકા પર્વતનાં ઉપરૂપકોનાં જે લક્ષણો નિરૂપ્યાં છે તે મહદ્ અંશે પાશ્ચગત' તરવાની વિશેષ છણાવટ કરે છે અને સાહિત્યના સ્વરૂપ લેખે તેની સવિશેષ ચર્ચા કરી છે જયારે અભિનવભારતી, શૃંગાર પ્રકાશ અને તેને અનુસરી નાટયદર્પણકારે તેને સંગીત અને નૃત્ય જેવી રંગમંચીય કલાઓને પ્રકાર ગણી તેનાં ગાયન, વાદન, નર્તનની સૂમ ચર્ચા કરી છે. આ પાયાને ભેદ રહે છે. કદાય એ શુદ્ધ નૃત્યથી “નૃત્યનાટિકા' તરફની ઉત્ક્રાંત દર્શાવે છે કારણ કે “નૃત્યનાટિકા'માં ગાયન, વાદન, નર્તન ઉપરાંત પાક્ય- સંવાદ પણ પ્રયોજાય છે. કાળક્રમે પાઠયની પ્રધાનતાને કારણે તેને સાહિત્યના સ્વરૂપલેખે રૂપકની નજીકનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત થયું હશે, એવું અનુમાન અસ્થાને નહીં લેખાય, અસ્તુ.
સંદર્ભ: ૧ “હિન્દી નાટયદર્પણ'-નાટયદર્પણની હિન્દી વ્યાખ્યા, પ્રધાન સંપાદકઃ ડે. નગેન્દ્ર,
સંપાદકો : હૈ. દશરથ ઓઝા, ડે. સત્યદેવ ચૌધરી, વ્યાખ્યાકાર : આચાર્ય વિનેશ્વર સિદ્ધાંતશિરામણ, પ્રકાશક-હિન્દી વિભાગ, દિહલી વિશ્વવિદ્યાલય, દિલ્લી, પ્રથમ સંકરણ-૧૯૬૧
The Nāțyadarpana of Rāmcandra and Guņacandra-A Critical Study By Dr. K. H. Trivedi-L. D. Institute of Indology, Ahmedabad-9, 1966.
3
Uprupakas and Nritya-Prabandhas, Dr. V. Raghvan, Sangeet NatakJournal of the Sangeet Natak Akademi, issue No. 2, April 1966,
7
Bhoja's Şrngāra Prakāśa By Dr. V. Raghvan, Punarvasu, 7 Sri Krishnapuram street, Madras 14, 1963,
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાથદણમાં ઉ૫રૂ૫ક વિધાન
૫ ઉપરૂપક-પ્રકાર, સ્વરૂપવિધાન અને વિશેષતાઓ –ભરતકુમાર ડી. ભટ્ટ-સ્વાધ્યાય
પુ. ૨૨ અંક ૪, જન્માષ્ટમી અંક, સપ્ટે. ૮૫ પૃ. ૩૪૧-૩૫૪. f Nāțya-Mañjari-Saurabha-Sanskrit Dramatic Theory by G K. Bhat,
Bhandarkar Oriental Research Institute, Poona 411 004, 1981. છ કે સાહિત્યદર્પણ', વિશ્વનાથ, હિન્દી અનુવાદ: શાહિમામ શાસ્ત્રી, મેતીલાલ બનારસીદાસ,
વારાણસી, ૧૯૫૬. Classical Indian Dance in Literature and the Arts, Dr. Kapila Vatsyayan, Sangeet Natak Akademi, New Delhi, 1968.
દ્વા૦ ૬
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
JOURNAL OF THE
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ORIENTAL INSTITUTE
M. S. UNIVERSITY OF BARODA, BARODA
Editor: R. I. Nanavati
The JOURNAL OF THE ORIENTAL INSTITUTE, BARODA is a Quarterly, published in the months of September, December, March and June every year. SPECIAL FEATURES:
Articles on Indology, Vedic studies, textual and cultural problems of the Ramayana, Epics & Purägas, notices of Manuscripts, reviews of books, survey of contemporary Oriental Journals and the rare works forming the Maharaja Sayajirao University Oriental Series, are some of the special features of this Journal.
CONTRIBUTORS TO NOTE :
1. Only typewritten contributions will be accepted. A copy should be retained by the author for any future reference, as no manuscript will be returned. 2. In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/verse must be written either in Devanagari or in transliteration with proper diacritical marks.
3. The source of citations/statements of any authority quoted should be invariably mentioned in the footnotes which must be written in the following order (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlined), (3) publisher, (4) plice and year of publication and (5) page No.
4. Whenever an abbreviation is used in an article, its full form should be stated at the first occurrence and should not be repeated.
5. Give running foot-note numbers from the beginning to the end of the article.
6. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rest with the M. S. University of Baroda, Baroda. SUBSCRIPTION RATES: ANNUAL: (From Vol. 40 onwards) Inland Rs. 60/- (Post-free), Europe £10.00 ( Post-free) U.S.A. $ 20.00 (Post-free)
Subscription is always payable in advance. The yearly subscription is accepted from September to August every year. No subscription will be accepted for less than a year. Subscription/Articles may be sent to:
The Director, Oriental Institute, Near Palace Gate, Palace Road, Vadodara-390 001, Gujarat, India.
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંસ્કૃત રૂપકા-ઉપરૂપકા અને ભવાઈ
ભાનુપ્રસાદ આર ઉપાધ્યાય
ગુજરાતના પાર‘પરિક લોકનાટ્યસ્વરૂપ ભવાઈનું રૂપકા અને ઉપરૂપકા સાથેનું અનુસંધાન જવા માટે ભવાઈના ઉદ્ભવકાળ અને તે પૂર્વેની સાહિત્ય તથા કલા પરપરાની ઘેાડી રાકાસણી કરીએ અસાઇતના સમયગાળા તેમણે લખેલા કાવ્ય હંસાઉલી 'ની હસ્તપ્રતમાં દર્શાવવામાં આવેલ સવતને આધારે શ્રી કે. કા. શાસ્ત્રી ઈ. સ. ૧૩૨૦થી ૧૩૯૦ સુધીને મૂકે છે. ચૌદમાં સૈકાની છેલ્લી ત્રણ પચીશી એ ભવાઇને સંગઠીત કરનાર અસાઇતના કાળ હતો ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસાઈત ઠાકર વ્યાસશૈલીના કથાકાર હતા, અને કહ્યુબી પટેલે નું ગેરપદું કરતા હતા. એમણે યજમાન કષ્ણુબી-પુત્રીને બચાવવા મુસ્લિમ શાસકની છાવણીમાં જઈ સુરીલા કંઠે ગીતા સંભળાવી સૂબાને પ્રભાવિત કર્યાં અને કહ્યુબીપુત્રીને પોતાની પુત્રી તરીકે ઓળખાવી. અસાઈતથી પ્રભાવિત થયેલ સૂખા જાડૅરમાં અશ્વિાસ પ્રગટ કરતાં ખચકાય છે, મૂળાનાં આધ્રહ- આમંત્રણૢને કારણ કúબીપુત્રી સાથે ભેજન લેવાને કારણે યજમાનપુત્રાનું શયળ તે ખચાવી શક્યા પર ંતુ બ્રહ્મસમાજમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા. પરિણામે તેમણે વ્યાસપીડ અને ગોરપદું ગુમાવ્યા. પછી જીવનને ટકાવી રાખવાના પ્રયત્નમાં તેઓએ ભવાઈને સુગ્રથિત કરી, સ`સ્કારી એવી લેાકશ્રુતિ છે.
મધ્યકાલીન વ્યાસશૈલીની કથા પરપરાના કથાકારા કાવ્યસ્વરૂપમાં રચેલ કથા સાથે ખીજી અનેક કથાઓ-વૃત્તાંતા ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં જોડી દેતા હોય છે. આમ કથાનું સ્વયં પર્યાપ્ત રૂપ ઘડવાને બદલે કથકને ટેકારૂપ ટાંચણુ હોય એ રીતે તેનું નિરૂપણ થાય. જેના પરિણામે મૂળકથાનું પાત પાતળું પડી જાય. અસાઇત મૂળ વ્યાસશૈલીના કથાકાર હોવાને કારણે ભવાઈમાં વ્યાસશૈલીની કથા-પરપરાની પ્રબળ અસર છે.
અસાઈત પૂર્વેના સાહિત્યમાં દુહા, રાસ, શૃંગારરસપૂર્ણ ફાગુ', પ્રાકૃતિક સુંદરતા વણું વતા ‘ બારમાસી ’, ધેાળ, ધવલ, ચરચરી વગેરે પ્રચલિત હતાં.
અસાઈત પૂર્વે ગુજરાતમાં નાટકો ભજવાયાનાં ઉદાહરણા ડૉ. સુધાબેન દેસાઇ એ ટાંકયાં છે. જેમાં અગિયારમી સદીમાં રાા કણુ દેવના સમયમાં કાશ્મીરી કવિ બિલ્ગુની લખેલી
‘સ્વાધ્યાય’, પુ. ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસ’તપ ંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૪૩-૫૦.
૧
ર
પૃ. ૮૦-૮૧.
* ૨૯, શાંતિનગર, તરસાલી રોડ, વડેદરા-૯.
જાદવ જોરાવરસિ’હું, ’ ભવચા ’, અખંડ આનંદ, જુન '૮૭, પૃ. ૬૬.
યાજ્ઞિક (ડૉ.) હસુ, ‘મધ્યકાલીન કથા વિભાવના', ગુજરાત દીપેાત્સવી અ’ક, વિ. સં. ૨૦૪૬,
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૪૪
ભાનુપ્રસાદ આર. ઉપાધ્યાય
નાટિકા “ કર્ણસુંદરી’ અણહિલપુરના શાંતિનાથ મંદિરમાં ભજવાઇ. બારમી સદીમાં રામચંદ્રનાં લખેલાં નાટકો પૈકી “સત્વહરીદ્ર' ભજવાયું. રામચંદ્ર કુલ અગિયાર રૂપકોની રચના કરી અને ગુરુબંધુ ગુણચંદ્ર સાથે “નાટયદર્પણ'ની રચના કરી. ભીમદેવ બીજાના સમયમાં પાટણના શિવમંદિરમાં શ્રી વિજયપાલનું “ દ્રૌપદી સ્વયંવર' રજૂ થયું. બારમી સદીના અંત ભાગમાં પ્રહલાદનદેવનું “ પાર્થ પરાક્રમવ્યાયણ' અચલેશ્વર મહાદેવ-અચલગઢમાઉન્ટ આબુમાં ભજવાયું.૫ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પ્રેક્ષણક, પ્રહસન અને નાટકો ભજવાયાનાં ઉદાહરણે છે સિદ્ધરાજ પિતે ગુપ્ત વેશે નાટક જેવા જતા તેવી નોંધ મળી છે.'
આમ પ્રાચીન-મધ્યકાલીન નાટયસાહિત્ય, તે સમયનાં નૃત્ય, લોકગીતો, લેકસંગીત, વ્યાસશૈલીની કથા-પરંપરા અને અસાઈત પૂર્વેના ભવાઈ જેવા લેકનાટ સ્વરૂપ વગેરેને સુમથિત કરી અસાઈતે ભવાઈનું સ્વરૂપ સંસકાર્યું હશે.
ભવાઈનું સંસ્કૃત નાટ્યપરંપરાઓ સાથે સીધું અનુસંધાન જણાતું નથી, પરંતુ પ્રાચીન રૂપકો-ઉપરૂપકોની કેટલીક અસર ભવાઈની પ્રયોગરૂઢિ તથા કેટલાંક પ્રોગલક્ષણોમાં વર્તાય છે.
ભવાઈ શબ્દની વ્યુત્પત્તિ માટે વિદ્વાનોએ વિવિધ મતે પ્રદર્શિત કર્યો છે, જે પૈકી શ્રી રસિકલાલ પરીખે રસેઈ, ગવૈયો જેવો શબ્દ ભયો છે એમ કહી ભવાઈ ઉપરથી ભાવન' શબ્દ નાર છે. ડૉ. સુધાબેન દેસાઈએ “ ભાવન’ શબ્દ દર્શાવતી કેટલીક પંક્તિઓ ભવાઈના વેશમાંથી તારવી છે. “ માંડણ નાયકે ભાવન જડ્યાં તેના જેવા બેલ બે ચાર” આમ તેમણે “ભાવન ને ભવાઈનું સાહિત્યિક સ્વરૂપ કહ્યું છે. ભાવન” શબ્દનું અનુસંધાન “ભાવ” સાથે છે. આમ “ભાવ” પ્રગટ કરે તે ભવાઈ.
શારદાતનયુકત “ભાવપ્રકાશન 'માં પકોને રસ પ્રધાન અને ઉપરૂપકોને ભાવપ્રધાન દર્શાવવામાં આવ્યા છે. ૭
रसात्मका दर्शतेषु विशद्भावात्मका मताः । तेषां रूपकसंज्ञाऽपि प्रायो दृश्यतया क्वचित् ॥ त्रिंशद्रूपकभेदाश्च प्रकाश्यन्तेऽत्र लक्षणः ।
આ નાટોમાં દશ રસરૂપ (રસાત્મક) તે રૂપક અને બીજા વીશ ભાવરૂપ (ભાવાત્મક ) જેને ઉપરૂપક સંજ્ઞા આપવામાં આવી છે. “ ભવાઈ' પણ ભાવપ્રધાન નાટ્યપ્રકાર છે.
૩ દેસાઈ (ડો.) સુધાબેન, “ભવાઈ', ૧૯૭૨, પૃ. ૧૪૭, ૪ એજન, પૃ. ૧૪૮. ૫ એજન, પૃ. ૧૪૮. ૬ એજન, પૃ. ૧૪૯.
૭ “ભાવમકાશન', હિન્દી અનુવાદ : મદન મોહન અગ્રવાલ, ૧૯૭૮, અષ્ટમ અધિકાર પ્લેક: ૩, ૫, ૧૨૧.
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસકૃત રૂપકે-ઉ૫રૂપકો અને ભવાઈ
ઉપરૂપક ભરતનાટયશાસ્ત્રની રચના પૂર્વેથી પ્રચલિત હતાં ઉપરૂપક અને રૂપક વચ્ચે ભિન્નતાની બાબતમાં નોંધપાત્ર તત્ત્વ એ છે કે ઉપરૂપક મુખ્યત્વે શારીરિક ચેષ્ટાઓ કે અગિક અભિનય અને નૃત્યસંગીત સાથે સંલગ્ન છે જ્યારે રૂપકમાં સાત્ત્વિક તથા ઇતર અભિનય પ્રકારે પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
ભવાઈમાં પણ મુખ્યત્વે શારીરક ચેષ્ટાઓ, અંગ કસરતયુક્ત અગિક અભિનય, નૃત્ય અને સંગીત પ્રાધાન્ય ભોગવે છે. જયારે સાત્વિક અભિનયનું પ્રમાણ ઓછું છે.
સંસ્કૃત નાટયપ્રકારને રૂપક-ઉપરૂપક સંજ્ઞાથી ઓળખવામાં આવતા. નાટય દ્રશ્ય-શ્રાવ્ય કલાસ્વરૂપ હોવાથી રૂપ લેવું, રૂપ ધરવું એ અર્થમાં “ રૂપક' શબ્દ પ્રયોજાય છે. આ સંદર્ભમાં ભવાઈમાં પણ “વેશ” શબ્દ પ્રયોજાયો છે. અહીં “વેશભૂષા ”, “પાત્ર” અને “પાત્ર દ્વારા રજૂ થતી કૃતિ” એમ ત્રણ અર્થમાં “વેશ » શબ્દ પ્રયોજાય છે.
ભવાઈનું સ્વરૂપ અને લક્ષણે તપાસતાં કોઈ ચોક્કસ ઉપરૂ૫ક સાથે સીધું અનુસંધાન જણાતું નથી, પરંતુ કેટલાંક ઉપરૂપનાં લક્ષણે ભવાઈમાં જોવા મળે છે ખરા. - “ નાટયશાસક' ઉપરૂ પક એ નૃત્યપ્રધાન ઉપરૂપક છે, જે હારચસપ્રધાન છે. તેમાં શૃંગારરસ પણ હોય છે. ભવાઈ પણ નાના અંશે ધરાવતું નાટય સ્વરૂપ છે. જેમાં હાસ્યરસ પ્રધાન છે. સાથે શૃંગારરસ પણ જોવા મળે છે.
* શાસક' અથવા “લાસક' ઉપરૂપકમાં અનેક પ્રકારની ભાષાઓ વિભાષામાં પ્રયોજાય છે. તેમ જ ગોત, નૃત્ય વગેરે કલાઓ પણ પ્રયોજાય છે. તેમાં નાયક મૂખ હોય છે. ૧૦ ભવાઈમાં પણ અનેક લોકબોલીઓ, તથા ગુજરાતી, હિન્દી, ઉર્દુ, રાજસ્થાની વગેરે ભાષાઓ પ્રજાય છે. ગીત અને નૃત્ય ભવાઈના મહત્વનાં અંગે છે. અને વાણિ જેવા મૂખ પાત્રો પણ ભવાઈમાં જોવા મળે છે.
નાથદર્પણુમાં “રાસક' અથવા “લાસક”માં ૧૬, ૧૨ કે ૮ નાયિકાએ પિડીબંધ વગેરેની રચના દ્વારા નૃત્ય કરતી હોવાનું જણાવ્યું છે. આ નૃત્ય ગરબા, રાસનું આદિ સ્વરૂપ છે. નાટચશાસ્ત્રમાં જે શંખલિકા અને લતાબંધ એવા પિડીભેદ મળે છે, તે ડે. કપિલા વાત્સાયનના મતે ગરબા અને રાસને મળતાં આવતાં સ્વરૂપ છે. ભવાઈમાં પણ માતાજીની સ્તુતિ અર્થે ભવાઈની ભજવણીના ભાગરૂપે રાસ-ગરબા જાય છે. આમ પિડીબંધનું અન્ય સ્વરૂપે સાતત્ય ભવાઈમાં પણ જોવા મળે છે.
* હલ્લીસક” નૃત્યપ્રધાન ઉપરૂપ છે. તેમાં નાયક વાકપટુ હોય છે. અનેકવિધ તાલ અને લય હોય છે.૧૧ ભવાઈમાં ડાગલો વાકપટુ હોય છે. વળી ભવાઈ નૃત્યના અંશો ધરાવતું નાટય સ્વરૂપ છે. તેમજ તેમાં અનેકવિધ તાલ અને લય પ્રયોજાતા હોય છે.
૮ ભટ્ટ ભરતકુમાર ડી., “ ઉપરૂપક-પ્રકાર સ્વરૂપવિધાન અને વિશેષતાઓ ', “સ્વાધ્યાય ', પ્રાચ્યવિદ્યામંદીર, જન્માષ્ટમી અંક, સપ્ટે. ૮૫, પૃ. ૩૪.
૯ એજન, પૃ. ૩૪૮. ૧૦ એજન, પૃ. ૩૪૯. ૧૧ એજન, ૫. ૧૫૧.
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
**
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાનુપ્રસાદ પર, ઉપાયાય
પ્રેરણુ ', હાયથી પરિપૂર્ણ એવું ઉપરૂપક છે. તેમાં મૂડાવેલા માથાવાળા તથા શરીરે ભસ્મ લગાડેલ વિચિત્ર દેખાવવાળો નટ હાસ્ય નિષ્પન્ન કરે છે અને મનેાહર ગીત–વાદન હાય છે.૧૨
ભવાઇમાં પણ જૂના વેશમાં નાયક ચહેરા પર મેશ ચોપડી કઢંગી વેશભૂષામાં હાસ્ય નિષ્પન્ન કરે છે. સનિ ર્માણુબાના વેશમાં ફકીર શરીરે ભસ્મ ચોપડી વિચિત્ર દેખાવ ધારણૢ કરી હાસ્ય નિષ્પન્ન કરે છે.
કેટલાક વિદ્વાનોએ ભવાઈનું સ્વરૂપ ભાણું અને પ્રહસનથી પ્રભાવિત હૈવાનું અનુમાન કર્યું છે. ભવાઇનું ઉદ્ભવ સ્થળ ગુજરાત છે. સૌરાષ્ટ્ર તથા રાજસ્થાન વગેરે પ્રદેશોમાં પણ ભવાઇની પરપરા છે. ઉત્તર ગુજરાતમાં આવેલું વડનગર અને તેની આસપાસના પ્રદેશ પ્રાચીન સમયમાં-આનર્ત પ્રદેશ—નકોના પ્રદેશ તરીકે ઓળખાતા હતા. કૃષ્ણને પ્રિય એવું હુલ્લીસક નૃત્ય, યાદવેાની જળક્રીડા અને કૃષ્ણની લીલાંએના ઉલ્લેખ હરિવંશમાં કરવામાં આવ્યો છે. લવાઇ એ સ્વત ંત્ર રીતે ઉદ્દભવેલુ નાટયસ્વરૂપ છે, પરતુ ભવાઈ પૂર્વેના નૃત્ય-નાટ્યપ્રકારો અને રૂપક—ઉપરૂપકોની કેટલીક અસર તેમાં વર્તાય છે. સ`સ્કૃત નાટ્યસ્વરૂપોની પ્રયોગરૂઢિએની અસર પણ ભવાઇમાં જોવા મળે છે.
૬ પૂર્વગ' :
ભરતનાટ્યશાસ્ત્રમાં પૂરગનાં ૧૯ અગાનું વિવચન કરતાં ભરતભૂનિએ તેને એ વિભાગમાં વિભાજીત કર્યા છે. પ્રથમ વિભાગ · અન્ત વનિકા 'ગત નવ વિધિએ ( ૧ ) પ્રધાહાર (૨) અવતરણ (૩) આર ંભ (૪) આશ્રવણા (૫) વક્રાણુ ( ૬ ) પરધટના ( ૭ ) સધટના (૮) માસરિત (૯) આસારિત પૂર્ણ થતાં હિગીત અથવા નિગીત યેાજાય ત્યાર બાદ અહિ વનિકા ' અંતર્ગત નવ (વધિઓ, જેવી કે (૧) ઉત્થાપના (૨) પરિવર્તન ( ૩ ) નાન્દી (૪) શુક્રવૃષ્ટા ( ૫ ) રંગદ્વાર ( ૬ ) ચારી ( ૭ ) મહાચારી ( ૮ ) ત્રિગત ( ૯ ) પ્રરાયના પૂર્ણ થયા બાદ સુત્રધાર અને નટી વચ્ચેના સવાદના સ્વરૂપમાં પ્રસ્તાવના રજૂ થાય છે. ત્યાર બાદ રૂપક કે ઉપરૂપકની મુળકથાની શરૂઆત થાય.
ભવાઇમાં પડા ( ધવનકા ) હાતા નથી. પરંતુ કલાકારા માટે નિશ્ચિત કરેલ સજ્તકક્ષમાં કેટલીક વિધિએ થાય છે જે સ ંસ્કૃત નાટ્યપ્રકારોમાં ‘ અન્તય વનિકા ’ વિધિએ સાથે મળતી આવે છે. સાકક્ષમાં માતાજીનું સ્થાપન કરવા કલાકારો તથા વાદ્યકારા પ્રવેશ કરે સ્થાન ગ્રહણ કરે તેને સંસ્કૃત નાટકામાંની ‘પ્રત્યાહાર' અને ‘અવતરણ ’ વિધિ સાથે સરખાવી શકાય. ભવાઈના કલાકારા માતાજીનું સ્તુતિગાન કરે તેને ‘ આરંભ' વિધિ સાથે સરખાવી શકાય. વાદ્યકલાકારા ચમ વાઘો-નરધાં ( તબલાં ) પર થાપ આપી વાદ્ય પરિક્ષણ કરે, સારંગી, હાર્મોનિયમ સાથે ભૂંગળના સૂર મેળવાય, કાંસીજોડા તથા ય વાદ્યો સાથે તાલપરિક્ષણુ થાય. આ બધી જ વિધિએ ‘આશ્રવણા'થી આસારિત ' સુધીની વિધિએ સાથે મળતી આવે છે સાકક્ષમાં માતાજીની સ્થાપના સમક્ષ પાંચ ગરબીઓ ગવાય છે.
3
૧૨ અજન, પૃ. ૩૬.
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત રૂપકે-ઉપપો અને ભવાઈ
ત્યારબાદ કલાકાર તથા વાદ્યકારો ભૂંગળ તથા અન્ય વાજીંત્રોના વાદન સાથે ગીત ગાતા ચાચર (રંગભૂમ)માં પ્રવેશ કરે તેને “ અન્તર્યવનિકા” અને “બાહય વનિકા' વિધિઓને જોડતા “બહિગીત” સાથે સરખાવી શકાય. ત્યારબાદ ચાચરમાં પાંચ ગરબીઓ ગવાય. રંગમંચ પર ભૂંગળના વન સાથે વેશગોર પ્રવેશ કરે તે “ ઉત્થાપના ‘ તે વેશગોર પ્રવેશ કરી ગોળ ફરી ચાર દિશાઓમાં વિદનશમન અર્થે સ્તુત કરે, મશાલને કંકુ છાટણ કરે તેને પરિવર્તન સાથે સરખાવી શકાય. ગણપતિને વેશ પ્રવેશે તેને નાન્દી સાથે સરખાવી શકાય, અને બ્રાહ્મણને વેશ ધારણ કરી નટ પ્રવેશ કરે અને દેવવંદના કરે તે રંગદ્દાર, વેશગર અને નાયક વચ્ચેના સંવાદ-ગિતું ‘ત્રિગત ” સાથે મળતા આવે છે.. પ્રવૃત્તિ ઃ
નાટયપ્રયોગમાં પ્રાદેશિક છાંટ ઉપસાવવા માટે પ્રદેશગત વિશેષતાઓ, સ્થાનિક રીતરિવાજ, વાણીવર્તનની જે આગવી વિશેષતાઓને ના પગમાં સમાવેશ કરવો તેને ભરત મૂન બે પ્રવૃત્તિ ની સંજ્ઞા આપી છે.૧૩
ભવાઈ માં પણ પાત્રોની વેશભૂષામાં જે તે પ્રદેશની છાંટ જોવા મળે છે. તેમજ તેમના આચાર વ્યવહાર અને તેમની આગક વાચિક ચેષ્ટાઓ તેમજ લઢણમાં સ્થાનિક પ્રભાવ જોવા મળે છે. ભવાઈમાં આવતાં પાત્રો વિવિધ કામ, વ્યવસાય તથા પ્રદેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની વેશભૂષામાં, બેલીમાં, તેમજ વ્યવહારમાં પ્રદેશગત વિશિષ્ટતાઓ જોવા મળે છે, જેમ કે :– ૧) બ્રાહ્મણ જઈ ધારણ કરે છે-ટીપણું વાંચે છે.
(૨) સરાણ સરાણ ફેરવવાને અભિનય કરે છે. (૩) વસુઝાર, કુંભાર, પૂરબિયા વગેરે પાત્રો તેમની વિશિષ્ટ વેશભૂષામાં જોવા મળે છે. તેમજ વાચિક અભનયમાં તેમની પ્રદેશગત બેલી/લઢણની વિશિષ્ટતાએ કળાય છે, ધ્રાગાન :
ભરતમૂનિ ધ્રુવાવધાન અંતર્ગત ધુવાના પાંચ પ્રકાર વર્ણવ્યા છે.૧૪
(૧) પ્રશિકી :-ભરતમુનિએ પાત્રના પ્રવેશ સમયે પ્રવેશની સુચના આપનાર રસાર્થથી યુક્ત જે રચના ગાવામાં આવે છે તેને બાશકી યુવા નામ આપ્યું છે. ભવાઇ વેશમાં પાત્રના પ્રવેશની સૂચના આપતું આવણું ગવાય છે. જેમકે :
લાલબટાઉ આવે છેલબટાઉ આવે આવણાં કરે આવણું કરો "
( છેલબટાઉને વેશ)
13 (ci.) 4321 434, 'Bharatmuni's Theory of Abhinaya-A study'. નાટય વિભાગ, મ. સયુનિવર્સિટી, ૫. ૧૯૪૨
૧૪ એજન, ૫. ૧૫૭૭.
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાનુપ્રસાદ આર. ઉપાધ્યાય ભવાઈનું આવણું સંસ્કૃત રૂપકોની પ્રાવેશિકી ધ્રુવા સાથે સરખાવી શકાય. (૨) નેક્ઝામિકી:–પાત્રના પ્રસ્થાન (નિષ્ક્રમણ) સમયે ગવાતી ધુવા.
ભવાઈમાં જાવણું શબ્દ પ્રચલિત છે પરંતુ સામાન્યતઃ જાવાણું ગવાતું હોવાના ઉલલેખો મળતા નથી. પરંતુ ઝંડા કૂલ ના વેશમાં વેશને અંતે પ્રસ્થાન કરતા પહેલાં ઝંડા નીચેની ૫ક્તિઓ ગાય છે.
મૂલણ મક્કા ગયે વો દિન હમકુ ભાવે તેજી કાશીકુ ગઈ બાત ઝૂલણને કહી.
( ખંડ ઝૂલણને વેશ) આવા ગીતને “નિષ્કામિકી ધૂવા” સાથે સરખાવી શકાય.
(૩) આક્ષેપક :-- નાટયના પ્રસ્તુત રસનું ઉલ્લંઘન કરી અન્ય રસનું ઉદ્દભાવને કરતું ધ્રુવગાન.
ભવાઈમાં જૂઠણના વેશમાં જૂઠણ અને જેરુ વચ્ચે શૃંગારરસયુક્ત પ્રણય સંવાદે ચાલતા હોય છે. તે દરમ્યાન અચાનક જૂઠણ ગામમાં વસતા વિવિધ જ્ઞાતિના લોકોના ગુણદોષ વર્ણવતું ગીત ગાય છે જેમકે –
“ આખુ ગામ વેણુ ભર્યું ગોપીચંદન મોંઘુ કર્યું ” ચુર મીઠો રે ગેલાને યુરમે મીઠો” “સાલાને ઘેર પખાજડી વાગે
થઈ ગેઇ થેઈ હામડી નાચે ” આવા ગીતોને આક્ષેપકી ધુવા સાથે સરખાવી શકાય.
(૪) પ્રાસાદિક –ભિન્ન રસને આસ્વાદ કરતા પ્રેક્ષકને યથાવત સ્થિતિમાં લાવવા ગવાતું ધુવાગાન.
ભવાઈના ઉપર આપેલા ઉદાહરણમાં જૂઠણ દ્વારા તોડવામાં આવેલાં શૃંગારરસયુક્ત ગીત ને જુઠણની જે પુનઃ પ્રણયગીત શરૂ કરી શૃંગારનું અનુસંધાન કરાવે. જેમકે :
ખાન ખાન ખાન, તેરે અંગ લાલ જામ ફુલન કે હાર હલક, મૈયા આવ મેરે મનકે'
(જૂઠણુને વેશ) વેશના મુખ્ય પ્રવાહ સાથે અનુસંધાન કરતા આવા ગીતને પ્રાસરિકી ધૂવા સાથે સરખાવી શકાય.
(૫) આન્તર:–અભિનય દરમ્યાન નટથી થતા દેશે કુટિઓને ઢાંકવા ગવાતી ધૂવા. આ ધ્રુવ પ્રકારની છાયા ભવાઈમાં જોવા મળતી નથી.
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત રૂપકે-ઉપરૂપ અને ભવાઈ
લાકધમી-નાટયમી :
સામાન્યતઃ સંસ્કૃત રૂપકો નાયધર્મો અને ઉપરૂપકો લોકધમ શૈલીમાં રજૂ થતાં હતાં. ભવાઇ એ પારંપરિક લેકનાટય સ્વરૂપ છે, જેથી તેમાં લેકધમતાની અસર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. દક્ષિણ ભારતના 'વક્ષગાન”, “કથકલી', “કુયાટ્ટમ” વગેરે પારંપરિક સ્વરૂપમાં નાટથધમતાનાં દર્શન થાય છે. જ્યારે ઉત્તર ભારતના રાસલીલા, રામલીલા, નોટંકી, તમાશા, ભવાઈ વગેરેમાં લેકધમતાનું પ્રાધાન્ય જોવા મળે છે.
ભવાઈમાં પાસના વશ, વાણી, આચાર-વ્યવહાર, રીતરિવાજ, બેલી, પહેરવેશનું જે અનુકરણ થાય છે, તે સર્વે લેકધમતાનાં ઉદાહરણ બની રહે છે. છતાં ભવાઈમાં નાટ્યધમી શૈલીના ધેડાં ઉદાહરણો મળી આવે છે. જેમકે –
* ગણપતિના વેશમાં મુખવટાને બદલે સ્વસ્તિકનું ચિહ્ન દોરેલ થાળીને પ્રતિકાત્મક પ્રયોગ કરવામાં લાવે છે.
* સ્ત્રીવેશે હાથમાં સળગતી દિવેટ લઈને નૃત્ય કરે છે. * ભવાઈમાં પ્રયોજતા વિવિધ અંગ ચાપલ્યના ખેલ. * ઝંડા ઝૂલણના હાથમાં રહેલ ડો.
કહ્યા વિભાગ :
સંસ્કૃત નાટ્યપ્રકારોમાં કક્ષા વિભાગનું નિરૂપણ કરતાં ભરતમુનિ જણાવે છે કે રંગપીઠ પર પરિક્રમણ કરવાથી કશ્યાના વિભાગો નિદેશી શકાય છે.૧૫ સંસ્કૃત રૂપક-ઉપરૂપકમાં નટ રંગમંચ પર પરિક્રમણ કરે તેનાથી ક્રિયા સ્થળમાં પરિવર્તન સૂચવાય છે.
ભવાઈમાં આવા સ્થળ પરિવર્તન કરવાના અને ઓછા આવે છે. મોટા ભાગના વેશ એક જ દશ્યમાં પુરા થાય છે. વધુ દૃશ્ય ધરાવતા કેટલાક વેશમાં એક દશ્ય પૂરું થતાં પાત્રો જાવણું' પ્રસ્થાન) કરે અને નવા દશ્યનાં પાત્રો “ આવણું' કરે. ભવાઈના વેશોની ગૂંથણી આ પ્રકારની હોવાથી પરિક્રમણુથી થાન પરિવર્તન દર્શાવવાના પ્રસંગો ઓછા છે; જે નીચે મુજબ છે:
(૧) મણિબા સતિ ના વેશમાં દેશવટ પામેલ કુંવર અને તેને મિત્ર બાદર પરિક્રમણ કરી રાજ્યની સીમા બહાર આવેલ ઋષિના આશ્રમમાં પહોંચે છે. (૨) “જશમાં ઍડણના વિશમાં જશમાથી અપમાનિત થયેલ બારોટ પરિક્રમણ કરી સિદ્ધરાજના દરબારમાં પહોંચે છે. (૩) ભવાઈના આધુનિક પ્રયોગ જેવા કે શાંતા ગાંધીકૃત “ જશમા ઓડણું', અને જગદીશ ભટ્ટ દિગ્દર્શિત “હયવદન માં પરિક્રમણ દ્વારા સ્થાન પરિવર્તનના પ્રસંગે જોવામાં આવ્યા હતા.
૧૫ રોજન, ૫, ૧૬૧૪. સ્વા૦ ૭
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦
વૃત્તિ :
*
ભરતમુનિએ પાત્રના આંગિક, વાયિક અને સાત્ત્વિક વ્યવહારની ભાગવી લષ્ણુને વૃત્તિની
સા. માપી
www.kobatirth.org
જ્યાં વાણીનું પ્રાધાન્ય હેાય ત્યાં ભારતી વૃત્તિ ' અને જ્યાં ચેષ્ટાનું પ્રાધાન્ય હોય ત્યાં ‘ સાત્વતી વૃત્તિ ' જેવા મળે છે. વાણી-ચેષ્ટાના વ્યવહાર લાલિત્યપૂર્ણ હોય ત્યારે શિક વૃત્તિ અને જ્યાં ઉદ્ધૃત સ્વરૂપના વાણી ચેષ્ટા જોવા મળે તેને જીવામાં આવે છે.
'
6
આરભરી વૃત્તિ નાં ઉદાહરણો
* વાણીનું પ્રાધાન્ય ધરાવતા ‘ રામદેવના વેશ 'માં
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
ભાનુપ્રસાદ આર. ઉપાકયાય
અંગ ચાપલ્યના ખેલા દર્શાવતા વેશામાં સાત્વતી વૃત્તિ જોવા મળે છે.
6
'જૂતુ-જોરુ ', ' ઝ‘ડા—તે ' છેલબટાઉ-મેાહના' વગેરે પાત્રોના પ્રયપ્રસંગેામાં કાશી વૃત્તિ ના દર્શન થાય
૧૬ એજન, પૃ. ૧૬૫૭,
પતાક રાખના ' વેશમાં રૌદ્ર રૂપ ધારણ કરી આવતી કાલકા, કાળાના વેશમાં કાળાના મૃત્યુ બાદ રૌદ્ર બનેલી ટડી, જશમા આબુના વેશમાં રૂડિયાનો વધ થતા શાપ વરસાવતી જમાં વગેરે પાત્રોનાં નૃત્યે ઉદ્ધત અંગ ચેષ્ટાનાં દર્શન કરાવે છે, એટલે તે આારબટી વૃત્તિ'નાં ઉદાહબ બની રહે છે.
'
' ભારતી વૃત્તિના દર્શન થાય છે.
For Private and Personal Use Only
ઉપસંહારે
• ભવાઇ ! ક ામ ના સ્વતંત્ર રીતે હંદવેલ, ચૌદમા રીકામાં અસાત ટીકર દ્વારા સંસ્કારાયેલું ગુજરાતનું પાર પારક લેકનાટસ્થ્યસ્વરૂપ છે. આ લોકનાટયસ્વરૂપનું સીધું અનુસંધાન પ્રાચીન સંસ્કૃત રૂપો કે ઉપરૂપકો સાથે હોવાનું જાતું નથી પરંતુ કેટલાંક ઉપપકો-જેવા કે ‘નાટચરાસક ’, ‘રાસક (લાસક ), ‘ હલ્લીસક' અને ‘ પ્રેરણુા 'ના કેટલાંક લક્ષણા ભવાઇની ભજવણીમાં જોવા મળે છે. ભરતનાટયશાસ્ત્રમાં ભરતમુનિએ વડુ વેલ પ્રયોગરૂઢિઓ પૈકી કેટલીક ઢાનાં દાન ભવાઈમાં થાય છે. રૂપક---૫ક્ષાની પૂર્વત્ર વિધિ સાથે, ભ્રષાના આરબ થતી ધાર્મિક વિધિ મળતી આવે છે. આ ઉપરાંત વૃત્તિ, લોકધર્મીનાપધર્મી, કાવિભાગ, વૃત્તિ વગેરેનાં ટલાંક લક્ષણા ભવાઈમાં જોવા મળે છે. આમ રૂપક કે ઉપરૂપકો સાથે ભવાઇનું સીધું અનુસ ંધાન નથી પરંતુ તેમાંની કેટલીક અસરા ભવાઇમાં જોવા મળે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપરૂપકાની પરંપરા અને ગુજરાતના ગરબે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લસ પટેલ*
ગુજરાત અને ગુજરાતી। સાથે સવિશેષ રીતે વણાયેલે, ગુજરાતની લે!કસસ્કૃતિ અને લોકકલાના પ્રતીક સમા અને એની એક આગવી લાક્ષણિક એળખ આપતા, ગુજરાતને રાસગરબાને કલાવારસે દેશવદેશમાં ખૂબ જ પ્રચલિત થઇ ગયા છે
જેમ દરેક સાંસ્કૃતિક વારસાના મૂળ ઊંડા ભૂતકાળમાં પ્રસરેલાં હોય છે તેમ આ કલાવારસાની કેટલીક વિગતો રસપ્રદ થઈ રહેશે. વિદ્યાના માને છે કે સંગીત અને નૃત્ય એ માનવજાતના ઉદ્ભવથી જ એની સાથે સંકળાયેલાં છે. જ્યારે માનવ પ્રાગ ઐતિહાસિક કાળમાં અવિકસિત દશામાં જીવન ગાળતા ત્યારે પણ્ એની ઊર્મિએ, લાણીએ અને આવેરોને સંગીત નૃત્યના સથવારે રજૂ કરતા. એના ધણુા સારા પુરાવાએ પુરાતત્ત્વની દૃષ્ટિએ મળ્યા છે. વિદ્વાન પુરાતત્ત્વવિદ ડૉ. વી એન. સેાનવણેના મત પ્રમાણે મધ્યપ્રદેશના લાખાજર નામના સ્થળે, ચુકા ચિત્રોમાં ત્યાંની આદિજાતીના લેક એમની પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે વર્તુળાકારે નૃત્ય કરતાં જણાયાં છે. આ ગ્રીન પેઇન્ટીંગ્ઝ હેાઈ પુરાતત્ત્વવિદે લગભગ ઈ. સ. પૂર્વે ૩૫૦૦૦ થી ઈ. સ. પૂર્વે ૧૦૦૦૦ વર્ષ પૂર્વેના માને મધ્યપ્રદેશમાં જ ભીમબેટકા નામના પ્રાચીન ગુફાચિત્રોમાં વર્તુળાકારે નૃત્યા તેા છે જ (સ્વ વિદ્વાન પુરાતત્ત્વવિદ્ વાકણકરના અભ્યાસથી ફલિત) પણ સાથે ખૂબ જ રસપ્રદ વાત એ છે કે એ જ જગ્યાએ ( ગુફામાં) વારવાર લાકડી પછાડાયેલી હાય એવી નિશાનીએ વાળા પથ્થર છે.
આ ગુાચિત્રો મેસેાલીથીક પીરિયડ એટલે કે ઈ. સ. પૂર્વ ૧૦૦૦૦ થી ઈ. સ. પૂર્વે ૧૦૦૦ સુધીના સમય દર્શાવે છે. ૐ. વી. એન. સેાનવણૅના અભ્યાસમાં જણાવ્યું છે કે ગુજરાતના વડેાદરા જિલ્લાના છેાટાઉદેપુર તાલુકાની સુખી નદીના પ્રદેશમાં રાજપુર ટેકરીના સ્થળે પણ આવાં ગુફાચિત્રો આવાં નૃત્ય દર્શાવે છે. વધુમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાનો પાવાગઢ નજીક રીંછિયા ગામે પણ આવી ગુફાએ, નૃત્ય-ચિત્રો અને જેતે ‘ટ્રાઈબલ ગોડેસ ' કહી શકાય એવી આકૃતિ સાથે ત્યાં પશુ એક પથ્થર જેના પર લાકડી પછાડીને થતી નિશાનીએ! એમના અભ્યાસમાં મળી આવી છે. એના અર્થ એવા થઇ શકે કે તે જમાનાથી એમની ધામિઁક માન્યતાએ મુજ્બ માતાજીની કાઈપણ સ્વરૂપે આરાધના કરતી વેળા વર્તુળાકાર નૃત્ય કરતાં અને તાલ આપતી વેળાએ પેલા મોટા પથ્થર પર લાકડી પછાડી તાલબદ્ધ નૃત્ય થતાં, એવા બુદ્ધિજન્ય સતક અનુમાન પુરાતત્ત્વવિદો કરે છે.
આમ જોઈ શકાય કે આવાં નૃત્ય ધાર્મિ ક લાગણીઓ સાથે પણુ આદિકાળથી માનવજાત સાથે વણાયેલાં રહ્યાં છે. એવી જ રીતે સિંધુ નદીની ખીણની સ ંસ્કૃતિ હરપ્પીય સંસ્કૃતિના
* પુરાતત્ત્વ વિભાગ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, મ. સ. યુનિવર્સિટી, વડાદરા. ‘સ્વાધ્યાય’, પુ. ૩૪, અંક ૧-૪, દીપેત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૫૧-૫૪.
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
કહેસ પટેલ
યુગમાં ખાસ કરીને નાવડાટલી, મહેશ્વર વગેરે સ્થળોના ઉતખનનામાંથી માટીના ઢકરાં પર નૃત્યેના અવશેષે છે અને તે સમયે પણ “ફટીલીટી કટ 'ની સાથે આવાં ન પણ થતાં જ હશે, એમ છે. પ્રાતિ પંજવાણીના અભ્યાસમાં પણ જણૂવાયું છે.
ઉપરાંત વેદિક સાહિત્યમાં, પરાણે માં જેવા કે ઋવેદ, રામાયણ, મહાભારત, ભાગવતપુરાણ, હરિવંશપુરાણ, અગ્નિપુરાણ, વિષપુરાણ, બ્રહ્મપુરાણુ વગેરેમાં પણ આવા ગોળાકાર નાના અનેક વર્ણન આવ્યાં છે. શ્રીકૃષ્ણ ભગવાને કરેલા ગોપગોપીઓ સાથેનાં નૃત્યના ઉ૯લેખે ભાગવતપુરાણ અને બીજા અનેક પુરાણમાં છે નવમી સદીમાં થઈ ગયેલા મોટા કવિ રાજશેખરે ૫ એમની “ કપૂરમંજરી માં દંડરાસનું ખૂબ સરસ વર્ણન કર્યું છે.
ભરતમુનીનું નાટયશાસ્ત્ર, બાણનું ઉચારત, લગભગ અગિયારમી સદીમાં થયેલ ભેદેવના સરસ્વતિ કંઠાભરણમ, હેમચન્દ્રના અભિધાન-ચિન્તામણીમાં, રામચંદ્ર-ગુણચંદ્રના નાટયદર્પણમાં, શારદાતનયના ભાવપ્રકાશમાં, ધનંજયા દશરૂપકમાં, અભિનવગુપ્તને અભિનવભારતીમાં, લગભગ બારમી–તેરમી સદીમાં થયેલા બિલ્વમંગલના રાસાષ્ટકમાં, ભૂપાલના ભારતવમાં, વિશ્વનાથના સાહિત્યદર્પણમાં, શુંભકરની સંગીત દામોદરીમાં, લગભગ પંદરમી સદીમાં થયેલ કુંભકર્ણની સંગીત મીમાંસામાં, લગભગ સેળમી સદીમાં થયેલ પુંડરીક વિઠ્ઠલના નૃત્યનિષ્ણુ રાસ વગેરેના ઉપરૂપકોના સંદર્ભે ઉલેખાયાં છે. વળી ગુજરાતમાં રાસગરબાના સવિશેષ ઉલેખના સંદર્ભ માં ભાગદેવના સંગીતરત્નાકરમાં ખૂબ જ સરસ વર્ણને આલેખાયાં છે.
એ જ રીતે શ્રીકંઠ એમની રાસકોમુદીમાં રાસનૃત્યને ઉલેખ કરે છે. દક્ષિણભારતના સંગમ સાહિત્યના શીલાપદીકારમ, મણિમેખલાઈ, તેલકાપીયમ, પેલતી કરમ, એમીયર કરવઈમાં ગોપીઓનાં નૃત્યના ઉલ્લેખો દર્શાવે છે.
આમ આ બધા પુરાતત્વીય અને દસ્તાવેજી સાહિત્યિક પુરાવાઓના વર્ણન પરથી સામાન્ય તારણ જણાય છે કે મૂળે ત્રણ પ્રકારની શૈલીએ વધુ પ્રચલિત હતી. લતાવાસ, તાલીરાસ અને દંડ રાસ. લતાવાસમાં સામાન્ય રીતે વર્તુળાકારે સ્ત્રીપુરુષો એકબીજાના હાથમાં હાથ નાખીને શું ખલિકા કે લતાની જેમ વીંટળાઈને નૃત્ય કરતાં અને એમાં તાલ, હાથ એકબીજાને કેડે હોવાથી પગના ઠેકે દેવાતે, તાલીરાસમાં હાથ છૂટા હાઈ ને હાથની તાળીઓ વડે તાલ અપાતાં. દંડાસમાં તાલના ટેકા દંડિકા-નાની લાકડીઓથી અપાતા.
આ બધાં વર્તળાકાર નૃત્ય સાથે “ટ્રાઈબલ ગોડેસ ', “ફર્ટીલીટી કટ' આવી જે તે જમાનાની ધાર્મિક માન્યતાઓ સાથે આવાં નૃત્ય સંલગ્ન રહેતા. આ જ ધાર્મિક વિચારે કાળક્રમે વિકસિત થતાં લગભગ ઈ. સ. ની શરૂઆતમાં “ શક્તિપૂજા” ને “શક્તિકર 'ના સ્વરૂપે પ્રભાવ વધી ગયે. સાથે સાથે ઐતિહાસિક-સામાજિક સંદર્ભે શ્રીકૃષ્ણ અને એમના ગોપ-ગોપી– ગોવાળે સાથેનું સ્થળાંતર મથુરાથી દ્વારિકા તરફ અને તે થકી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાથે “ શક્તિકલેટ ” અને ભાગવતપથી ઉ૫નેના સંદર્ભે રાસની સાથે ગરબા (તાલીરાસ સ્વરૂપે) સવિશેષ * માતાજીની પૂજા ' આરાધના સાથે વધુ પ્રચલિત બન્યા.
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકાની પરંપરા અને ગુજરાતના ગમા
મુસ્લિમ આક્રમણાની સાથે અને હિન્દુધર્માંના પુનરુત્થાનામાં પણ ધાર્મિક વલણા વધુ અસરકારક રીતે બહાર આવ્યાં, પરિણામે એની સાથે સંકલિત રાસગરબા લેકકલાના સંદર્ભે વધુ પ્રચ લત બન્યા. મધરગેાડેસ '-શક્તિપૂજા-માતાજીની આરાધના સ્વરૂપે ગરબા પણ વધુ પ્રચલિત થયા. સંસ્કૃતના પ્રેફેસર અરુણાય જાની અને બીજા ધણાતે મને ગર્ભદીપ :–ગરભા– ગો શબ્દની ઉત્પ{ત્ત અને કન્સેપ્ટ વિચારને વિકાસ થયે. માતાજીની આરાધના માટે આખી સૃષ્ટિના પ્રતીકરૂપે કાંવાળે ધડે અને એમાં મૂકાતા દીવા · મેનીફેસ્ટેશન્સ એફ ધી પાવર એફ ધી યૂનિવર્સ, ટીલીટી, પ્રોડકટીવીટી, ક્રીએટીવીટી એન્ડ યુનિવર્સલીટી 'ના વિચાર સમેા ગણવામાં આવ્યે. એ ધડાને પણ ‘ ગરા કોરાવ્યો ' કહે છે. એની આસપાસ વર્તુળાકાર નૃત્યને પણ ગરબે કહે છે અને એ માતાજીની આરાધનામાં ગવાતાં ગીતેાને પણ ગમે કહેવામાં આવ્યા.
43
કાળક્રમે એના ષયવસ્તુમાં ગરબાના સાહિત્યમાં માત્ર માતાજીની ભક્તિની સાથે સામાજિક રિવાન્ત, લાકજીવનની દિનપ્રતિદિનની પ્રવૃત્તિ વગેરે વિષયો પણ વાવા લાગ્યા. લગભગ મધ્યયુગના એટલે કે મુસ્લિમ આક્રમણુ પછીના સમયથી આજ સુધી શક્તિપૂજ અને વૈષ્ણવપથી સાહિત્ય વધુ પ્રમાણમાં વિકસ્યું.
રહ્યો.
ગરબે મહદઅંશે શ ક્તપૂજા સાથે અને રાસ મહદઅંશે વૈષ્ણવમાગી` સાથે સકળાયેલા ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા, કેશવદાસ કાયસ્થ, કવિ ભીમ, પ્રે′ાનંદ ભટ્ટ વગેરે વિદ્વાનોએ ઘણું પ્રદાન કર્યું. લગભગ વિક્રમ સંવત ૧૯૦૦માં થયેલ ભાણુદાસ, વલ્લભ મેવાડા વગેરેનું સાહિત્યિક યોગદાન ખૂબ જ પ્રશંસનીય છે. ત્યારબાદ ગરખીશ્વર દયારામ, નર્મદ અને પછી ડાહ્યાભાઇ ધેાળસાજી, વાઘજીભાઈ એઝા, ફૂલચંદભાઇ, દલપત મ, નરિસહરાવ, કે. એમ. શેઠ, સ્નેહરશ્મિ, ચંદ્રશેખર પંડ્યા, રામમાહનરાય, શ્રીધરાણી, જ્યેાટ્નામેન શુક્લ, ઈન્દુમતી મહેતા, રામપ્રસાદ શુક્લ વગેરે અને જેમ ગરબીશ્વર દયારામ તેમ રાસેશ્વર નાનાલાલ અને ત્યારબાદ ઝવેરચંદ મેધાણી, રાયચુરા, એટાદકર, સુન્દરમ્, ઉમાશંકર વગેરેએ રાસગરબાના સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મધ્યયુગથી જૈન સાહિત્યમાં રાસના ઉલ્લેખ જેવા મળે છે. જેવા કે શાલિભદ્રસુરીમુનિની રચના ‘ભરતેશ્વરબાહુબલિરાસ ' વિજયસેનસુરીજીને રેવન્તગિરિ રાસુ ’, ‘ સપ્તક્ષેત્રોરાસુ ', સેામમૂર્તિના વિવાહલ૩માં રાસ, પેથડરાસ વગેરેના રાસસાહિત્ય મળે
આવાં સમૃદ્ધ સાહિત્યની સાથે સાથે ગુઢ્ઢાએમાં, સ્વામિનારાયણના મદિરામાં વલ્લભ સંપ્રદાયના મંદિરામાં, વૈષ્ણવમાગી તથા પુષ્ટિમાગી` દિશમાં તથા જૈનમ દિશમાં સૌરાષ્ટ્રના લાઠીના દરબારગઢ વગેરે એવાં અનેક સ્થળોએ રાસ, રાસલીલા રાસમ`ડળાના શિલ્પા અને ચિત્રો કડારાયેલાં છે. આ બધુંય લગભગ ઇ. સ. પૂર્વે પાંચમી સદીથી ૧૯મી સદીના પુરાવા
છે.
For Private and Personal Use Only
પુરાતત્ત્વવિદ્ પ્રે. આર. એન. મહેતાના જણુાવ્યા અનુસાર ગરબાના પ્રતીકા સમા, નવરાત્રી નવગ્રહના પ્રતીકો સમા અનેક શિલ્પો માતાજીના મદિરામાં-શક્તિપીઠામાં દેખા દે છે. પ્રેા. વસંત પારેખના મત મુજબ પાવાગઢ પરના મહાકાલી-કાલિકા માતાજીના મદિરમાં–શક્તિપીઠમાં સામાન્ય રીતે માતાજીની મૂર્તિની જગ્યાએ ગૈાખ રખાય છે. જે ગર્ભ ના પ્રતીક સમેા છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
www.kobatirth.org
લસ પટેલ
આ માહિતી અને આધ્યાત્મિક અર્થધટન માના ગરબે ઘૂમે છે ગગનના ગેાખમાં રે' જેવા શબ્દો અને ભાવના સાથે બહુ સરસ રીતે યથાર્થ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ પુરાતત્ત્વીય પુરાવાઓ અને દસ્તાવેજી સાહિત્યિક પુરાવાએ લતારાસ, તાલીરાસ અને દંડરાસના ઉદ્દભવ અને વિકાસ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભ માં જાય છે.
આજે પણ લતારાસ ગુજરાતના ડાંગ, આહવા, ડેડિયાપાડા, રતનપુર, ભરૂચ, રાજપીપળા, પંચથહાલ, ખેડબ્રહ્મા અને પુરાતત્ત્વવિદ્ પ્રે. સૂર્યકાંત ચૌધરીની માહિતી પ્રમાણે શામળાજી– દેવની મેારી–વગેરે. આદિવાસી વિસ્તારામાં એક યા ખીા નામે પરંતુ ઠંડમાં હાથ નાખી નૃત્ય થતાં હોય છે.
તાલીરાસ-ગરબા લગભગ આખાયે ગુજરાતમાં જાણીતા છે અને દડરાસ-દાંડિયારાસ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ પ્રચલત છે. આમ સાયા અર્થ માં રાસ-ગરબા એ આપણી પાર પરિક લેકકલાની સંસ્કૃતિની દેન છે. આ કલાવારસાને જાળવીને જીવંત રાખીને વધુને વધુ સમૃદ્ધ કરતા રહેવાની દરેક પેઢીની નૈતિક ફરજ બની રહેવી જોઇ એ.
આ પ્રક્રિયાની સાથે સાથે એક ખૂબ જ તેધપાત્ર વિકાસની પ્રક્રિયા થતી ચાલી જેમાં ખાસ કરીને સ`સ્કૃત સાહિત્યનુ' યોગદાન પુરાવારૂપે ઘણું જ જણાઇ આવે છે. એકબાજુ ગરબારાસ જેવા ઉલ્લેખા રાસકડુલ્લિસક વગેરેના નામથી થતા આવે છે તથા તાલીરાસ-દંડરાસ-લતારાસ જેવાં નામેાને ઉલ્લેખ પણ થતા આવે છે. સાથે સાથે ગરબારાસ સામાન્ય જનસમૂહમાં એક લેાકકલા તરીકે વિકસતી આવે છે, પરંતુ એની સમાંતરે બીજી બાજુ અમુક વમાં ઉપરૂપા તરીકે વિકસે છે, અને તેનાં ઉલ્લેખા પ્રાચર્ચીન સ`સ્કૃત સાહિત્યમાં ધ! . ઉપરૂપાના લગભગ બધ લક્ષાના નાટચરાસક તરીકે વિકાસ થતા આવ્યો છે. આ એક ખૂબ જ નોંધપાત્ર બાબત છે, એમાં સંસ્કૃત સાહિત્યનું યોગદાન ખૂબ જ સ્પષ્ટ જણાઇ આવે છે. ઉપરક્ત અનુસધાનમાં અનેક ઉદાહરણાને ઉલ્લેખ છે. જેમ કે અગ્નિપુરાણુ રાસકને ઉપરૂપક તરીકે દર્શાવે છે.
प्रस्थानं भाणिका भाणी -गोष्ठी- हल्लीसकानी च
काव्यं श्रीगदितं नाटयरासकं रासकं तथा ।
उल्लाप्यकं प्रेक्षणं च सप्ताविंशतिरेव तत् ॥ ૨ ॥
આ જ પ્રમાણે ધનંજયના દશરૂપકમાં અને એની ધનિકની ટીકામાં, અભિનવગુપ્તના અભિનવભારતીમાં, હેમચન્દ્રના કાવ્યાનુશાસનમાં, બિલ્વમ ́ગલના રાસાષ્ટકમાં, વિશ્વનાથના સાહિત્યદર્પણમાં, શુભંકરના સાહિત્યદામાદરીમાં અને હસ્તમુક્તાવલીમાં તથા શારદાતનયના ભાવપ્રકાશનમ માં ગરબા-રાસ-હબ્લિસક-નાટચરાસક વગેરે નામેા સાથે એનાં ઉપરૂપકના સ્વરૂપે અનેક ઉલ્લેખેા પ્રાપ્ત થાય છે.
આમ ગુજરાતની લેાકકલા-ગરબા-રાસના ઉદ્દભવ અને વિકાસની પ્રક્રિયાનાં એનાં ઉપરૂપાના સ્વરૂપના સોંદર્ભે, સંસ્કૃત સાહિત્યનું યોગદાન રહેલું જાય છે.
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બિલ્હણની કસુન્દરી"
ભ. ન. ભટ્ટ +
નાટિકા કર્યું સુન્દરીતે લેખક બહુણુ કાશ્મીરમાં આવેલ ખાનમુખ ૧ ) હાલમાં કહેવાતા ‘ ખુનાહ ' નામે ગામડાને રહેવાસી હતા. કૌશિકાત્રના વિદ્વાન બ્રાહ્મણા જે રાજા ગાપાદિત્યે મધ્વદેશમાંથી આણ્યા હતા. તેમના કુટુંબમાં તે જન્મ્યા હતા. મુક્તિકલશ, રાજકલશ અને જયેષ્ઠકલશ અનુક્રમે બિલ્હષ્ણુના પ્રપિતામહ, પિતામહ અને પિતા હતા. ભત્તુણુની માતાનું નામ નાગાદેવી હતું. બિલ્હષ્ણુને ઇષ્ટરામ અને આનન્દ નામે બે ભાઈમા હતા. સર્વે ભાઈ એ ખ્યાતનામ કવિ હતા યુવાનીમાં પદાર્પણુ કર્યા બાદ બિલ્હષ્ણુને જુદા જુદા પ્રદેરો જોવાની કુતૂહલવૃત્તિ થવાથી બિહુણે રાજા કળશના રાજ્યકાળ દરમ્યાન ( ઈ. સ.ના ગયારમા સૈકાના ઉત્તરાર્ધ) કાશ્મીર છેડયું અને તે મથુરા, વૃંદાવન, કાન્યકુબ્જ (કનેાજ), કાશી, પ્રયાગ, અયેાધ્યા, ડાહલ, ધારાનગર, ગુ ́રદેશ, સામનાથ-પાટણ, સેતુબન્ધ વગેરે સ્થળોએ ગમે. આવી રીતે રખડતા બિલ્ડણુ તે તે પ્રદેશાના રાજાએના સંપમાં આવ્યા અને તેએ દ્વારા તેની વિદ્વત્તા માટે સ ંમાનિત કરવામાં આવ્યા હા. ખ્રિસ્તિયુગના અગિયારમા શતકના ઉત્તરાર્ધમાં બિલ્હણે અણુહિલપત્તન ( અણુહિલપુરપાટણ )ની મુલાકાત લીધી જ્યારે ચાલુકયવંશના ભીમદેવના પુત્ર કર્ણે રાજ રાજ્ય કરતા હતા. આ કર્યું રાજ નાટિકા કર્યું સુન્દરીના નાયક છે. નાટિકાની કથાનક રચના :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭-૧૨-૧૯૯૬ના રાજ કેન્દ્રિબ્યુશન
આ લઘુ નાટકની કથાનક રચના વિષે પ્રોફેસર એ. બી. પ્રાથનાં૨ નીચેનાં નિરીક્ષણે નોંધનીય છે, પ્રોફેસર કીથના અભિપ્રાય મુજબ બિહષ્ણુની કર્ણે સુંદરી લગભગ ઇ. સ. ૧૦૮૦-૯૦ના સમયગાળાની રચના છે. એવું લાગે છે કે અણુહિલવાડના (૧૦૬૪–૯૪) કણ દેવ ત્રૈલોક્યમલ્લની પ્રશસ્તિરૂપે તેની રચના કર્ણાટરાજ જયકેશની પુત્રી મિયાહુલદેવી સાથે માટી ઉંમરે તેના લગ્નની ઉજવણી કરવા માટે કરાઈ હોય. એવી વાત વહેતી થઇ હતી કે ચાલુક્યરાજ ‘સ્વાધ્યાય ’, પુસ્તક ૭૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી ’કે, નવેમ્બર ૧૯૯૬-ગસ્ટ૧૯૯૬, પૃ. ૫૫-૬૩
*
ફ્ ગુજરાત । સ ંસ્કૃત રૂપક લિટરેચર' વિષે
યેાજાયેલા સેમિનારમાં રજુ કરેલ લેખ.
+ ૧૦, નાગરભાઈ ચેમ્બસ, પ્રગતિ એ ની સામે, નીલકમલ સાસાયટી, નિઝામપુરા,
વડાદરા-૨
૧ જુઆ કવિ બિહુણ વિષે પડિત દુર્ગાપ્રસાદ અને કે. પી. પરમે મૂકેલી પરિચયાત્મક નોંધ કાવ્યમાલા ૭માં, ' બિલ્ડણની ક સુંદરી ’, ત્રીજી આવૃત્તિ, ૧૯૩૨, પાન ૧ અને ક. વળી જુઓ ઉપર્યુક્ત નાટિકાનુ` આંતરિક પ્રમાણ, અક ૧ શ્લા ૧૦ ઉત્તરાર્ધ.
૨ જુએ ‘ધ સ’સ્ક્રુિત ડ્રામા ', ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, લંડન, ઈ. સી. ૪. પુનમુ`દ્રિત ૫૪ પાન ૨૫૬.
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ, ન, ભદ વિદ્યાધર રાજની પુત્રી ક સુંદરી સાથે લગ્ન કરવાના છે. મંત્રો તેને રણવાસમાં દાખલ કરે છે અને રાજા સર્વપ્રથમ તેને સ્વપ્નમાં અને ત્યારપછી તેને ચિત્રમાં જુએ છે. તે પ્રેમમાં પડે છે અને રાણી ઈર્ષાળ બને છે. તેણી તેઓની મુલાકાતમાં ખલેલ પાડે છે. અને એક વખત કર્ણસુન્દરીને વેશ પિતાને તેમજ રાજ આગળ રજૂ કરવા માટે ધારણ કરે છે. પછીથી તેણી રાજાને કણ સુન્દરીના વસ્ત્રોમાં રહેલા એક છોકરા સાથે પરણાવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ મંત્રા સમયસૂચકતાપૂર્વક વેશધારી સુન્દરીને બદલે ખરેખરીને અવેજીમાં મૂકે છે અને વિદેશની જીતના રિવાજ મુજબના સમ!ચારધી નાટકને અન્ત આવે છે, જે કાલિદાસ હબ અને રાજશેખરના સંમરને એક એકાધિકાર ઢગલો બની રહે છે.
પ્રથમાંકની પ્રસ્તાવનામાં ત્રણ મંગલ શ્લોકો નાન્દી રચે છે. પ્રથમ શ્લેક એક જૈન સંત (અહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા, બીને ભગવાન શિવની કૃપાથી સંતાપના નાશ માટે પ્રયત્ન કરે છે, અને ત્રીજો એવી અભિલાષા વ્યક્ત કરે છે કે શ્રીના પતિના દષ્ટિપાતે જેઓ કુતૂહલ અને પ્રેમના રસના કારણે અલસ (ધીમા) છે તે વિજયવંત થાવ.
નાન્દીના અંતે સૂત્રધાર રંગમંચ પર દાખલ થાય છે અને ઉષાના પ્રકાશનું અને અસ્ત થતા ચન્દ્રનું સુંદર વર્ણન કરે છે. મુંગા કબુતરોવાળા વેસ્યાઓના કાઠાઓ પ્રેમીઓના સંગની સુખદ નિદ્રા સૂચવે છે. પૂર્વ દિશા દાડમના ફૂલને ઉપહાસ કરે છે અને (ફૂલની ) કળિયેનું સોન્દર્ય ધરાવતા તારાઓ વૃક્ષ સમાન આકાશમાં વિરલ થતા જાય છે અને પશ્ચિમમાં ચન્દ્રબિંબ કસ્તૂરીમૃગની આંખને પિંગળ રંગ બતાવે છે.
સૂત્રધાર અને નટીના સંવાદમાં સૂત્રધારના વિધાનથી એમ જાણવા મળે છે કે અણુહિકલપાટણના રાજાની સર્વોચ્ચ સત્તા હેઠળ મંત્રી સંપન્કરે આયોજિત મહાન યાત્રા ઉત્સવ દરમિયાન સામન્ત રાજાઓ ભગવાન નાબેયના મંદિરમાં કપાકાંક્ષી કર્મકાડના ઉત્સવ નિમિત્તે નવા નાટ્યપ્રયોગને નિહાળવા ભેગા થયા છે.
નેપમાંથી કલેક સાંભળીને સુત્રધાર નાટિકા કર્ણસુન્દરીની શરૂઆત ઉપર તેની પ્રસન્નતા વ્યક્ત કરે છે અને શ્લોક ૧૦માં તેના લેખક તરીકે કવિ બિહૂના અને કથાવસ્તુના નાયક તરીકે ભીમદેવના પુત્રના પિતાના નામોનું વિધાન કરે છે. લોક ૧૩ આપણને માહિતી આપે છે કે ચાલુક્ય રાજાઓના વંશના પૂર્ણચન્દ્ર રાજા કર્ણરાજ વિદ્યાધરેન્દ્રની પુત્રો જે નેત્રોત્સવરૂપ અને સૌંદર્યના શુંગા વિશ્રમથી વિભૂષિત હતા તેની સાથે લગ્ન કરીને ત્રણે લોકોમાં વખણાયેલ વૈશ્વિક સર્વોચ્ચ સત્તા પ્રાપ્ત કરે છે.
શુદ્ધવિઠંભક મહામાન્ય પ્રણિધિની સ્વગતોક્તિથી પરિપૂર્ણ છે. તેમાં ક્રિયા વિરલ છે. શબ્દોની રમત માટે લેક ૨૩ને ઉત્તરાર્ધ ખાસ નોંધપાત્ર છે. દા. ત.
જગત્તિ માતાવિત પરિવરાત્રિૌત્ર.
ध्वानाकृष्टप्रहृष्टप्रचुरपुरवधूवीक्ष्यमाणा गृहाणि ॥ २३ પછી રાજા અને વિદૂષક દાખલ થાય છે. પ્રેમપીડિત રાજ (ઉત્સુકતાથી) શ્લોક ૨૬ ગાય છે જે નાયિકાના આનન્દદાયી સોંદર્યનું અત્યંત સુંદર શૃંગારિક વર્ણન છે.
૩ કાપમાલામાં સર્વ પ્રથમ સંપાદિત ૧૮૮૮, સરખા કીથ "સંસ્કૃિત લિટરેચર', પાન ૬૪-૬૬.
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિહણની કણું સુંદરી
धातुस्तन्मखवर्तनाफलहकः श्यामावधूवल्लभ
स्तल्लेखोद्यततुलिकाग्रगलिकास्तारा: सुधाविप्रषः । तल्लावण्य रसस्य शेषममला सा शारदी कौमुदी
तद्धनिर्मितमानसूत्रमपि तच्चापं मनोजन्मनः ॥ २६ પછીના ત્રણ લોકો (૨૭–૨૯ ) પણ ઉપર્યુક્ત વર્ણનને જારી રાખે છે.
પિતાના મિત્ર રજાએ જોયેલી સ્ત્રી વિષયક વિદૂષકની કુતૂહલવૃત્તિને સંતોષવા માટે રાજા તેણી પ્રત્યે પોતાની છડી આસક્તિ બતાવતે ક ૩૦% ગાય છે. નાયિકાને ધીમે ધીમે સર્વ પ્રથમ લાવવાની લેખકની કુશળતા પણ તે દર્શાવે છે. લેખક અહીં સ્વપ્ન જનાને ઉપયોગ કરે છે. રાજા તો પોતે સ્વપ્નમાં સંત સદશી સોંદર્યની સંપૂર્ણતાના નમુનારૂપ એક સુંદરી યુવતીને જોયાની વિદૂષકને જાણ કરવા માટે શ્લોક ૩૫૫ ઉચ્ચારે છે. આમ નાયક નાયિકાને સર્વ પ્રથમ સ્વપ્નમાં જુવે છે. લોક ૫૦૬માં ફૂંકાતા પવનના વર્ણનમાં લેખકે કુદરતનું એક અત્યંત સુંદર વર્ણન આપેલું છે. આ લેક વિશિષ્ટ પ્રદેશ જેવા કે ગુજરાત મેદપાટ, અને માલવની સ્ત્રીઓની જાતીય ઉત્કૃષ્ટતાનાં લક્ષણોના લેખકના જ્ઞાન ઉપર પ્રકાશ ફેકે છે. ત્યારબાદ ૨ાન અને વિદૂષક છેડે સમય વિશ્રાંતિ લેવા માટે તરંગશાલા તરફ જાય છે જ્યાં વિદૂષક ઉર્વશી જેવી અસરાઓને પશ્ચાદ્ભૂમાં નાંખી દેનાર સ્ત્રીના ચિત્રને જુએ છે. આમ લેખક નાયિકાને સર્વ પ્રથમ લાવવાની તરફ તેમ ખરેખર કર્યા પહેલાં બીજ પગલું ભરે છે. આ માટે તે ચિત્ર યોજનાને ઉપયોગ કરે છે. નાયક વડે બીજી વાર નાયિકા ચિત્રમાં જોવાઈ છે. કલેક પકમાં રાજની ઉક્તિ દ્વારા લેખક વડે નાયિકાના અવયવોનું શૃંગારિક વર્ણન પૂરું પાડવામાં આવ્યું છે. રાણીના ત્યાં ગમે ત્યારે આગમનની દહેશતને લીધે તે તરંગશાલાને છોડી દેવાની ४ सरणावर ध्यानान्ते विधिना प्रणम्य चरणौ चन्द्रार्धमौलेरहं
कैश्चिज्जप्यपदैः प्रदक्षिणयितुं यावत्समभ्युद्यतः । तावत्काचिदनङ्गजङ्गमपुरीवाग्रे मनोग्राहिणी
रम्भास्तम्भमनोहरोरुयुगला बालाभवच्चक्षुषोः ॥ १.३० પ સરખા વજને મરતમાં વાિરને
___ स्वप्ने दृष्टा प्रकृतिमधरा माघवीमण्डपान्तः । काप्येणाक्षी रतिरिव मया विप्रयुक्ता स्मरेण
स्मार स्मारं किमपि दधती दुःसहां मोहनिद्राम् ॥ १.३५ ६ स२पाका कुर्वाणाः प्राणनाथे प्रणयकलिरुष जर्जरां गर्जरीणां
भिन्दानाः सान्द्रमानग्रहपटिममदं मेदपाटाङ्गनानाम् । उन्मीलन्मालवस्त्रीवदनपरिमलग्राहिणो हूणरामा
कामारम्भश्रमाम्भः कणहरणरसोल्लासिनो वान्ति वाताः ॥ १.५० ૭ સખા તૈયોગરાનાશાયતનુશ્રી
मतिलॊकत्रयविजयिनी राजधानी स्मरस्य । एतच्चक्षस्तदपि विदलत्केतकीपत्रमित्रं
छाया सेयं नियतमधरे विद्रुमोत्सेकमुद्रा ॥ १.५३ સ્વા ૮
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૮
ભ ત. ભટ્ટ
વિદૂષકની સલાહ વિરૂદ્ધ રાજ્ય ત્યાં રહે છે અને તે ક્ષણે જ તેણીના પ્રવેશને નાટ્યાત્મક બનાવતી રાણી હારલના દાસી સાથે ત્યાં પ્રવેશે છે. રાજાની સમીપ જઈ ને રાણી તેણીની અગાઉની ખરાબ વક માટે માફી માગે છે પણ ચિત્ર જોતાં રાણી રાજાને વ્યંગમાં કર્યું છે આ ચિત્ર જે આખાતે આનન્દ આપે છે તેને તેણી દ્વારા ઉલટુ ફેરવી નાખવામાં આવ્યું છે અને ગુસ્સામાં સ્થળ હારી જાય છે.
www.kobatirth.org
બીજા અંકના પ્રવેશકમાં વિદૂષક અને દાસી તરગવતી વચ્ચે સવાદ ચાલે છે જે દરમયાન વિદૂષકે દાસી પાસેથી ક સુન્દરીની પ્રવૃત્તિ વિષે જાણવા પ્રયત્ન કર્યા અને તેને જાણું કરવામાં ખાવી હતી કે તેણી રાણી પાસેથી સતત શ્રેષ્ઠતા ( મા ) શીખતી હતી.
વદૂષકની સલાહ પ્રમાણે રાન્ત અને વિદૂષક ઉદ્યાનમાં તરંગશાલામાં તેણીના ચિત્રનું નિરીક્ષણ કરીને ાનતિ થવા માટે દાખલ થાય છે. પણ રાજા રાણીએ તેની થિતમાંના ચિત્રને ભુસી નાખેલ જોતાં માધાત પામે છે. રાજા અને વિદૂષક ઉદ્યાનમાં ગમે ત્યારે ગમે તેમ નાાંચકાને જોવા માટે બટકે છે; બ્લેક ૧૪માં, એક સુંદર મૌલિક કલ્પનાચિત્ર લેખક દ્વારા આપવામાં આવ્યું છે. એક આત સુંદર ઉત્પ્રેક્ષા શ્ર્લોક ૨૨૯માં મળે છે. તેમાં વિદૂષકના એ પ્રશ્ન શા માટે તે સ્ત્ર પાણીમાંથી ૧૦ તેના ખાલી હાથ વારવાર બહાર કાઢે છે તેની શા જવાબ આપે છે.
&
જ્યારે રા ષિષકને સત્તાના બુ' પાળ સંતાઈ જઈને નાયિકાની વિશ્રમમાં કહેવાતી વાત સાંભળવાનું સૂચન કરે છે ત્યારે રસપ્રદ નાટકીય પરિસ્થિતિ ઊભી થાય છે. નાયિકા તેની સખાતે તેણી જે માટે અગ્ય છે તે લેાકય રચવાનું જ્માવે છે કારણ કે તે પોતે પોતાની આંખ કામે લગાડે તો તે શૃંગાર રસને લગતી માનાકાની તથા માનસિક નિશ્ચયો વર્લ્ડ રૂપાતી હતી. તેથી તેણીની સંખા દ્વારા નાયિકાની પ્રેમવિહ્વળ સ્થિતિનું વર્ણન કરતા એક અત્યંત સુંદર લાક ૨૯૧૧ બીજા એવા કલાક ૩૦૧થી અનુસરાતા રચવામાં આવે છે. નાયિકા એવી
સરખાવે
૧૦
11
तस्याः कुरङ्गकदृशो युगपन्मुखेन
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दोषाकरश्च कमलानि च निर्जितानि ।
एतानि शाश्वतिकमप्यपहाय बैरं
स्वैरं तदत्र रचयन्ति विधेयचिन्ताम् ॥ २. १४ सरणामुतरनवलोकयन्त्युपान्ते स्थितमपि काञ्चनकुम्भमम्पूर्णम्
क्वचिदपि गतमानसा करेण स्पृशति कृचप्रतिविम्वमम्बुमध्य ॥ २.२२ સરખાવા भोः कस्मादेषा शून्य पुनः पुनः पाणि नीरमध्यादाकर्षति । रानीरागा मगलाञ्छने मुखमपि स्वं नेक्षते दर्पणे
खिन्ना कोकिलकूजितादपि गिरं नोन्मुद्रयत्यात्मनः । चित्रं दुःसहदाहदायिनि घृतद्वेषापि पुष्यायुधे
मुग्धाक्षी सुभग त्वयि प्रतिपदं प्रेम चिकं पुष्यति ॥ २.२९
* सराय प्रोवेति प्रतिविम्बितेति घटितेध्यास्थानशाखामणिસરખાવો स्तम्भन्यस्तभरामपि प्रियसखीवर्गो न जानाति ताम् । अङ्गनोत्पुलकेन किं तु सुचिरं गीत कुरङ्गीव सा
तन्वी तब शृण्वती नयनजेरम्भोभिदीयते ॥ २.३०
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિહણની કણસુંદરી
ટીકા કરીને કે આનન્દદાયક કવિત્વ શક્તિ વડે વિપ્રલભ્ય શૃંગાર રસ સર્વોચ્ચ સપાટીએ ઉપર ઉઠાવવામાં આવ્યો છે તે કોની રચનાની કદર કરી. તે સાંભળીને રાજા ટીકા કરે છે કે તેની પ્રે મકા કવિ એ ઉપનિષદોથી સુપરિચિત હતી. ત્યારપછી લેક ૩૪૧૩માં જણાવ્યા પ્રમાણે નાયિકા શરમને અતિક્રમીને તેના પ્રેમીની સમીપ જવાના તેણીના નિર્ધારને વ્યક્ત કરે છે અને રાણી વડે યથેચ્છ ફટકારવામાં આવનારી શિક્ષા સહેવાની તૈયારી કરે છે. ત્યારબાદ પ્રેમવિહવળ નાયકા લોક ૩૫૧૪ ગાય છે અને મૂછમાં પડે છે. ત્યારે રાજા સંભ્રમમાં તેણીની સમીપ જય છે. તેણી ભાનમાં આવે તે માટે નાયિકાની સખી રાજાને તેણીને સ્પર્શ કરવાની સલાહ આપે છે. તેણીને સ્પર્શ કરતાં રાજા કલેક ક૬૧૫ ગાય છે અને ટીકા કરે છે કે સર્વે પરિસ્થિતિઓમાં તેણીનું સૌંદર્ય પ્રશ્ન ન હતું. નાયિકાના સૌંદર્યને આ એક વિરલ અંજલિ છે. નાયિકાની સખીની ઊંચત ટીકા નોંધપાત્ર છે જે મ ક “ આ હાથના સ્પર્શથી તારી છાતી ઊંચી નીચી નથી થતી. અહિં તારું હૃદયકાઠિન્ય ! ૧૭ તપશ્ચત (સ્ટકારાને અ૫ દમ લેતાં) નાયિકા કહે છે
એહ! જાણે કે અમૃતથી છંટકાવ કરાયેલી હું નિરાંત પામું છું. આ જીવન છે, ઈચ્છિત -પત.' (ત્યાર પછી અડધું પડધું ને ને શરમાઈ ૧૮ જાય છે. ) ત્યારે નાયિકાની સખી હાસ્યપૂર્વક કહે છે. “નિશ્ચયના ગૂચવાડાને આબ૯ કેવી રીતે લેવાય છે' અને બળજબરીથી તેણીને (નાયિકાને ) લાવે છે ( અને રાજાની પાસે તેણીને બેસાડે છે.) નાયિકાની સખી તેઓને
૧૩ સરખા કાને સતિ સ્મરસિવિશ્વનિતા નW
तस्य व्रजामि निकटं परिभूय लज्जाम् । पश्चाद्यथाभिरुचितं विदधातु देवी
किं दुःसहं विरहपावकतोऽपि वा स्यात् ॥ २.३४ ૧૪ સરખા ગુર્થી ઘર સુfમયોનિધિનોમ
राढवानविषये मनसोऽनुबन्धः । बन्धुर्न कश्चिदपि निघ्नतया स्थितिश्च
हा निश्चितं मरणमेव ममेह जातम् ।। २.३५ ૧૫ સરખા વિનોનવં રક્ષઃ પૂરાતિ મનાવસ્થમfy -
दुरखिद्यन्मध्यं कुचकलशयोरुच्छ्वसिति यत् । प्रसीदत्थुद्दामा यदपि वदनश्री: सपुलकं
तदेतस्याः संज्ञा ध्रुवमभिमुखी पक्ष्मलदृशः ॥ २.३६ ૧૬ સરખા અો નવરામનવ્યવથી ચમાને રામામા ૧૭ સરખાવો સર્વિ, તેન ધ્રુતજૂન નોવસીય તે નવમ ૧
૧ ૮ સરખા (fઉનલ્સમાશ્વથ) ૩ણો, ઉમિતિ રસાયનસવ નિવૃતિમgaif gs जीवनः काडिक्षतो जनः। (इति किंचिदृष्ट्वा सलज्जमास्ते ।)
૧૯ સરખાવો () fifમતિ પ્રતિપત્તિમૂઢતા જાતેતિ (ઘન વનાવાનીય राजान्तिकमुपवेशयति ।)
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. ન
ભલે
એકાનમાથે વાત કરવાની તક આપવાનું બીજાને કહે છે. એકાએક વિદૂષક જાહેર કરે છે કે રાણી તેઓની સમીપ આવી રહી છે, તે સાંભળીને નાયિકાની સખી ગભરાટમાં પાછી વળે છે. નાયિકા ભયમાં ઊભી થઇ જાય છે. નાટકીય દૃષ્ટિકોણથી પરિસ્થિતિ ધણી રસપ્રદ છે. નાયિકા વગત કહે છે- વાદળાના અભાવમાં આ વાપાત થયો છે”. ૨૧
ત્રીજા અંકના પ્રવેશકમાં બે દાસીઆ સંવાદમાં ગૂંથાયેલી જોવા મળે છે. રાણીની આજ્ઞાનુસાર બકુલાવલિકા નામે એક કસુરીની ભૂમિકા ભજવવાની હતી અને બીજી મન્દાદરી તેણીની સખીની ભૂમિકા ભજવવાની હતી અને આમ તે એ રાજાને છેતરવાની અપેક્ષા રાખતી હતી.
પછીથી રાજ લેક ૩ થી ૬માં નાવિકાના આનન્દદાયક સૌંદર્યનું વર્ણન કરે છે. દરમ્યાન કર્ણસુંદરી અને બકુલાવલના વેશમાં અનુક્રમે રાણી અને હારલતા તે જગામાં દાખલ થાય છે. રાણી કાંઈક ૨૨ સંતાઈને સાંભળવાનું સૂચન કરે છે. આમ પરિસ્થિતિ નાટયાત્મક બને છે. પિતાની પ્રિયતમાને ત્યાં જઈને રાજ આશ્ચર્ય વ્યક્ત કરે છે. નાયિકાના મુખના સૌંદર્યને તે લેક ૨૬માં પરોક્ષ રીતે વર્ણવે છે. આ લેક એક અત્યંત સુંદર મૌલિક શબ્દચિત્ર ધરાવે છે. ત્યાર પછી રાજ ચારે બાજએ જોઈને સ્વગત કહે છે. “ ઓહ ! અમાપ સોંદર્ય ! ' પછીના ૩૦મા લેકમાં વિશધારી નાયિકાના અવયવોના સૌંદર્યનું આકર્ષક વન પ્રાપ્ત૨૪ થાય છે. અલંકારશાસ્ત્રના દૃષ્ટિકોણથી ભૂલથી માની લીધેલી નાયિકાના શારીરિક આકર્ષણનું વર્ણન ઉત્કૃષ્ટ છે. જ્યારે રાજા વિશધારી રાણીને ખોટી રીતે તેની પ્રેયસી કર્ણ સુન્દરી માની લઈને તેને ભેટે છે ત્યારે પરિસ્થિતિ નાટકીય રીતે ધણી રસપ્રદ બની જાય છે. તે ક્ષણે રાણી પિતાની જાતને પ્રગટ કરે છે અને ઉચારે છે “ સ્વામી ભલે પધારે ', { આમ તેણી રાજને ઠપકારે છે ). આ પરથતિ ધણી નાટયાત્મક છે. રાજા ગૂંચવાડામાં શ્લોકો ૩૧ અને ૩૨ ગાય છે (અને રાણીને પગે પડવાની ઈચ્છા રાખે છે.) પણ રાણી ઠપકારે છે અને હારલતા સાથે બહાર નીકળી જાય છે.
૨૦ સરખાવો વીવતાજેતયોfમોષ્ઠો ( fત શન: fifafa ) ૨૧ સરખાવો અને ઢું વસ્ત્રપતને પ્રેક્ષિતમૂ | ૨૨ સરખા જ હૃારતે, આવા મિલ રાવથૌ ઉતષ્ઠાવ: | ૨૩ સરખા નાનામિ વિદfસમમmત guોનિ
लावण्यसारमभिलिख्य मगाङ्कबिम्बम । तेनात्र काकपदकं हरिणच्छलेन
दत्त्वा लिलेख मुखमायतलोचनं ते ॥ ३.२६ २४ समाव। जयति धनरधिज्यं भ्रूविलास: स्मरस्य
स्पृशति किमपि जैत्रं तैक्ष्ण्यमक्ष्णोः प्रचारः । अपि च चिबकचुम्बी श्यामलाङग्यास्तनोति
તરવાનશનિવેશ: વેકાનથીઃ ૧૬ વન છે રૂ. ૩૦
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
બિહણની કઈસી
ચોથા અંકને પ્રથમ કલેક જે તેમાંથી ઉચ્ચારચેલે તે હેંગે ( સૂર્ય અને આથમતા ચન્દ્રનું ૫ એક સુંદર વર્ણન ધરાવે છે. એવી જ રીતે શ્લોક ૨ માં આવેલું પરેઢિયે શ્વેત ૦૪ળ પાવણીઓની નિકાલ નાનું અને મારા કાળા ભ્રમરનું કમળવંદેનું સ્તુતિગાન મૌલિક અને આહલાદક છે. રાજા વડે ગવાયેલા ગ્લૅક્ર ૪, ૫ અને ૯ તેની પ્રેમવિહવળ સ્થિતિનું કલાત્મક રીતે વર્ણન કરે છે. રાજ દ્વારા ગવાયેલ લેક ૧૦ સ્નાન કર્યા પછી સ્ત્રીઓની જાતીય અપીલમાં અતિશય વધારાનું એક સુંદર મલિક વર્ણન ધરાવે છે. તેમાં એક વિશેષ વિધાન એક સામાન્ય વિધાન ૭ વડે સમથિત કરાયેલું છે. ત્યારબાદ રાણી તેના રસાલા સાથે દાખલ થતાં હાથ જોડીને રાજાને કહે છે કે તેણીએ જે કોઈ તેમના પ્રતિ પ્રતિકુળ વર્તાવ કર્યો હતો તેની સજા રૂપ તેણી તેમ કર્ણસુન્દરી૨૮ સ્વીકારવા માટે આપે છે તેણીને હેતુ રાજાને વેશધારી ક રી સાથે પરણાવી દેવાનો હતો. તે સમયે માત્ર બનાવના સ્થળે દાખલ થાય છે. રાણી શરમાળ નાયિકાને પોતાની પાસે બેસાડે છે અને સ્વગત કહે છે. “અહો આશ્ચર્ય ! તે જ સ્ત્રી દેખાય છે.
હે પ્રતારણાયુક્ત નાટકને ૨૦ મહેમ !' પરિસ્થિતિ ધણી નાટયાત્મક છે. રાજને તરવા માટે રાજાનું લગ્ન તેની દેખીતી | પ્રયતમા સાથે પરંતુ વાસ્તવમાં બીજી વ્યક્તિ એટલે કે એવી રીતે વેશ ધરેલા તેણીના ભત્રીજ સાથે ગેટવવાની રાણીની ભૂળથી યોજના હતી. પરંતુ રાણીની સંપૂર્ણ નિરાશા સહ વધુ રાજાની તેની તે જ પ્રિયતમાં અર્થાત કર્ણ સુ-દરી પિતે જ હતી. આમ તેની જન નષ્ટભ્રષ્ટ થઈ ગઈ હતી. સામા પક્ષે રાજા લગ્નમાં તેની પ્રેયસીને પ્રાપ્ત કરીને અયુત્સાહિત થયો હતે. રાણીએ સોપેલી તેણીને તે સ્વીકાર કરે છે અને ટીકા કરે છે કે તે તેણીની (અર્થાત રાણીની) માય સૌ ". ન્યપૂર્ણ ચેષ્ટા છે. રાણી સ્વાગત કહે છે --“ઓહ
૨૫ સરખા વિતરકુરારક્ષorqaffધાતુ
क्षितिरज इव धत्ते धाम पौरदरी दिक् । अपरजलधिवेलोद्भूतडिण्डिरपिण्ड
भ्रममम तमरीचिः किं च दत्ते प्रतीच्याम् ॥ . ५ २५ समास चन्द्रालोकनरांगजागरणतः श्रान्तेव कृत्स्नां निशां
प्रालेयानिलसौहृदात्कुमुदिनी निद्रावता धूर्णते ।। अप्येते विदितप्रबोधसमयप्रत्यूषभोगावली
यन्तीव कलस्वरा मधुलिहः पद्माकराणामितः ॥ ४.२ ૨૭ સરખાવા તારપૂનzવમુદ્રણેન વિપુરાવા ન વિખ્યાઘા.
श्रक्षः क्षालितकज्जलं जलभरः पुष्यत्यभिख्यां निजाम । कोऽप्यन्यः कबरीभरस्य विगलद्विन्दोरमन्दो रस :
स्नानान्ते सपदि स्मरास्त्रमनघं किं वा न वामभ्रवाम् ॥ ४.१० २८ (अलि बद्ध्वा ।) यन्मया किमपि विरुद्धमाचरिसं तस्य दण्डं कर्णसुन्दरी समर्पयामि ।
२९ ( सलज्जा नायिकामन्तिके निवेश्य स्वगतम् ।) आश्चर्यम् । प्रत्यक्षं सत्रैषा। अहो माहात्म्यं कपटनाटकस्य ।
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
અભાગણું હું રવ નાશ પામી ! મેં છેતરપીંડી માટે કહ્યું હતું. આ તેણી સંપૂર્ણ પણે દશ્યમાન છે. તેથી હું છેતરાઈ છું. શું થઈ શકે ? '૩૦
આ ક્ષણે મન્ની વીરસિંહ જે ગર્જનનગરની જીત માટે ગયેલા રુચિકની સાથે હતા તે આવી પહોંચે છે. વીરસિહ રાજને અને મત્રોને માહિતી આપે છે કે રુચિકે વિરોધીને મારી નાખ્યા હતા અને આમ તેણે રાજાને સમુદ્રરૂપમાં ૧ કટિમેખલાથી ઊંટળાયેલી પૃથ્વીને રાજા બનાવ્યો હતે.
મન્ચીને એ પ્રશ્ન કે તેઓ (રાજ) બીજા કયા ઉપકારની તેની પાસેથી અપેક્ષા રાખે છે, તેના જવાબમાં રાજા કહે છે કે તે રાણીના ઔદાર્યની અનુમતિથી સંપૂર્ણ રીતે તેમજ પ્રેમિકાની પ્રાપ્તિથી અને પૃથ્વીને એકછત્ર નીચે આણવાથી સંતુષ્ટ હતો જો કે તે એક્ર બહુશ્રુત વિદ્વાન કવિને પોતાના પડખે રાખવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
બિહણની નિરૂપણ શૈલી વિષે પ્રોફેસર ડો. એ. બી. કોથેકર નીચે પ્રમાણેની ટીકા કરી છે. “મુખ્યત્વે કરીને બિલ્ડણનું નિરૂપણું સરળ અને સ્પષ્ટ છે. તે વર્ણાનુપ્રાસ અને વધારે સાદી શબ્દ ચમત્કાનથી સ્વતઃ પરિપૂર્ણ છે. નિયમે કરીને તે લાંબા સમાસને વજર્ય કરે છે, અને તે સિદ્ધાન્તથી પ્રશસ્ત પણ મુખ્યતવે અમલમાં ઉપેક્ષિત દિલ્મ રીતિને એક તદ્દન તાર્કિક રીતે સચોટ દાખલ છે. ”
રસનિષ્પત્તિ વિષે એમ સરળતાથી જોઈ શકાય છે કે પ્રધાન રસ વિપ્રલમ્મ શુંગાર છે જે પ્રેમીઓના મનમાં પરિણમે છે.
આ નાટિકામાં કવિત્વ શકિતના બેહદ પ્રદશનને લીધ ( સમગ્રતયા ૧૫૭) ચરિત્ર ચિત્રણ ડું ઝાંખું છે. એ નોંધપાત્ર છે કે નાયક (અર્થાત્ રાજા કર્ણરાજ ) એવી પ્રેમોન્મત્ત વ્યક્તિ જે પિતાની પ્રેયસીને મેળવવા સિવાય બીજા કશાનું ધ્યાન રાખ નથી તેવો રજૂ કરવામાં આવ્યો છે. આ નાટકમાંથી રાજાના માનસિક, શારીરિક કે આધ્યાત્મિક સગુણે વિષે કોઈ મત બાંધી શકાય તેમ નથી. આમ તેનું ચરિત્રચિત્રણ અપૂર્ણ છે. તે જ પ્રમાણે નાયિકા (કર્ણસુન્દરી)ના દૈહિક આકર્ષણને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેની સખીએ રચેલા લોકઠયની તેણી દ્વારા કદર કરવામાં આવેલી હોવાનું સૂચન તેણુને કાવ્યશાસ્ત્ર અને ઉપનિષદ એટલે કે તેણીના વિદ્યાવ્યાસંગને
३० (आत्मगतम् ) हा, हतास्मि मन्दभागिनी। मया कथितमेव कैतवमिति प्रत्यक्षं सैव एषेति । तद्वञ्चितास्मि । किं क्रियते । 31 સરખાવો ગાતાર વિનોનવનયશેળીયા
सोन्मादामरसुन्दरीभुजलतासंसक्तकण्ठग्रहम् । कृत्वा गर्जनकाधिराजमधुना त्वं भूरिरत्नाकुर
छायाबिच्छुरिताम्बुराशिरशनादाम्नः पृथिव्याः पतिः ॥ ४.२२ ક૨ જ આ ધ હેરિટેજ ઓફ ઈન્ડિયા સીરીઝ, “કલાસિકલ સંસ્કૃત લિટરેચર', એસેસિએશન પ્રેસ, પ રસેલ દૂર, કેલકા, ૧૯૨૯, પાન ૬૬.
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાણની કણ સુંદરી
પરિચય બનાવે છે. પણ તે નાટકમાં સામાન્ય રીતે નિષ્ક્રિય રહે છે. એક સામાન્ય સ્ત્રીને છાજે એમ રાણી તેના થનાર પ્રતિસ્પર્ધી શાક્યની થી ભુતાવવામાં આવી છે. તેણીની કોભાંડ રચના તેીની કપરી વભાવ બતાવે છે. તીનુ ક સુન્દરીના વેશમાં રાજ્યને છેતરવું અને ત્યારબાદ પકારવું, તેના સૌદર્યું ઉપરાંત તેણીની બુદ્ધિમત્તા બનાવે છે. પરંતુ સુખાન્ત લાવનાર ખરી વ્યક્તિ અમાત્ય ( એક મન્ત્રો) હતા જેણે સમયસૂચકતાપૂર્વક વેશધારી રમણીના સ્થાને સાચી મળ્યુંનેિ અવેજીમાં મૂકી અને રાજ અને તેની પ્રેમિકાના સુખદ મિલનને સભાન બનાવ્યું. * મુન્નાની તીખું ખુદ્ધિને કારણે રાન્ત પ્રતિસ્પર્ધી રાખને નિમૂળ કરી શક્યો. તેવુ હોવા છતાં નાટકમાં ઉત. મન્ત્રીનું નામ સુથાં આપવામાં આવ્યું નથી. વિદુષકનું પાત્ર સંસ્કૃત નાશમાં સામાન્ય રીતે મળતા તે પાત્ર જેવી જ લાક્ષણિક્તા ધરાવે છે. વિદ્ધક રાને નાયિકાની સમયસર સમીપ જેવા યોગ્ય સલાહ આપે છે. કરવા નાયકાને મૂર્છામાં નાખી દે છે. બાકીન પાત્રા ઓછી અગત્યતા ધરાવે છે.
માત્ર એક જ સ્થળે પણ રાજાનો વિલબુ
For Private and Personal Use Only
19
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
OUR LATEST MONUMENTAL PUBLICATIONS
RAJPUT PAINTING: 2 Vols.-ANAND K. COOMARASWAMY,
-with a Foreword by KARL J. KHANDALAVALA
pp. 108 text. 7 Multi-coloured plates, 96 plates, Delhi, 1976 Cloth Rs. 500
A valuable guide to understand Rajput Painting of the 14th Century A.D.; the book portrays the popular religious motifs and offers information on Hindu Customs, Cstumes and Architecture.
A HISTORY OF INDIAN PHILOSOPHY:
5 Vols.-S. N. DASGUPTA
pp. 2,500: Delhi, 1975: Rs. 200
A comprehensive study of Philosophy in its historical perspective. The author traces the origin and development of Indian Philosophy to the very beginnings, from Buddhism and Jainism, through monistic dualistic and pluralistic systems that have found expression in the religions of India.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
THE HINDU TEMPLE: 2 Vols.--STELLA KRAMRISCH
pp. 308, 170 (text) + 81 plates, Delhi, 1976, Cloth Rs. 250
The work explains the types of the spiritual significance of the Hindu Temple architecture, traces the origin and development of the same from the Vedic fire altar to the latest forms, discusses the superstructure, measurement, proportion and other matters related to temple architecture.
TAXILA: 3 Vols.--SIR JOHN MARSHALL
pp. 420, 516, 246 plates, Delhi, 1975, Cloth Rs. 400
The book records the political and cultural history of N. W. India (500 B.C.-A.D. 500), the development of Buddhism, the rise and fall of political powers-Aryans, Greeks, Sakas etc. and illustrates the archaeological remains by 246 photographs.
JAIN AGAMAS: Volume 1 Acaranga and Sutrakrtanga (Complete)
Ed. by MUNI JAMBU VIJAYAJI, pp. 786: Delhi, 1978, Cloth Rs. 120
The volume contains the Prakrit Text of the two agamas, Exposition by Bhadrabahu in Prakrit, the Sanskrit Commentary by Silanka, Introduction Appendices etc. by Muni Jambu Vijayaji Maharaja.
ANCIENT INDIAN TRADITION AND MYTHOLOGY (in English translation) (Mahapurāņas)-General Editor: PROF. J. L. SHASTRI. App. In Fifty Volumes Each Vol. Rs. 50 Postage Extras pp. 400 to 500 each Vol.: Clothbound with Gold Letters and Plastic Coyer. In this series 12 Vols. have been published: Clothbound with Gold letters. Vols. 1-4 Śiva Purana; Vols. 5-6 Linga Purana, Vols. 7-11 Bhāgavata Purana, Vol. 12 Garuda Purāņa (Part 1).
INDIA AND INDOLOGY: Collected Papers of PROF. W. NORMAN BROWN-Ed. by PROF. ROSANE ROCHER: pp. 38 +304, Cloth Rs. 190
The book contains important contributions of Prof. W. Norman Brown to Indology: Vedic Studies and Religion, fiction and folklore, art and philology, the book contains a biographical sketch of Prof. Norman Brown and a bibliography of his writings. ENCYCLOPAEDIA OF INDIAN PHILOSOPHIES: Ed. KARL H. POTTER Vol. I Biblio
graphy. pp. 811, Rs. 80, Vol. II Nyaya Vaiseșika, pp. 752, Rs. 150
This is an attempt by an international team of scholars to present the contents of Indian Philosophical texts to a wider public. Vol. I contains the Bibliography of the works on Indian Philosophies. Vol. II gives a historical resume, nature of a philosophical system and summaries of works beginning from Kāṇāda.
SERINDIA: Demy Quarto, Vols. I-III Text, Appendices, Indices, Illustrations 545, (pp. 1
1530): Vol. IV Plates 175, Vol. V Maps 94 (Shortly)
This book is based on a report of explorations carried out by Sir Aurel Stein in Centra Asian Western most China and contains scholarly analysis of the finds by experts in their respective fields.
PLEASE WRITE FOR OUR DETAILED CATALOGUE MOTILAL BANARSIDASS Indological Publishers and Booksellers
Bungalow Road, Jawahar Nagar, DELII-110007 (IND)
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામચંદ્રસૂરિકૃત નલવિલાસનાટક :
એક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સક્ષિપ્ત સમીક્ષા
સુરેશચંદ્ર ગા. કાંટા પિળા
વિશાળ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ એટલે વિવિધ પ્રદેશના લેખકોની દેણુ. આ દેણુનું અધ્યયને ખલ ભારતીય પરિપ્રેામાં તેમજ પ્રાદેશિક દેણુની દૃષ્ટિએ કરી શકાય, અને આવાં અધ્યયને સાંસ્કૃતિક ઇતિહાસ તેમજ સાહિત્યના વિવિધ રૂપોના ઉદ્ગમ અને વિકાસમાં અગત્યને ભાગ ભજવે છે. ગુજરાતે પશુ સંસ્કૃત સાહિત્યની વિવિધ શાખાઓના સર્જનક્ષેત્રે વિવિધ સમયે પોતાના ગણનાપાત્ર ફાળો ઉદ્ગમ અને વિકાસના ક્ષેત્રે પ્રાચીનકાળથી આપ્યો છે અને અદ્યપ ન્ત તે પ્રવૃત્તિ ચાલુ છે
લેખકનું જીવન વૃત્તાંત, સમય અને કૃતિઓ :
ગુજરાતના ઇતિહાસમાં ઉત્તર ગુજરાતમાં આવેલ અણહિલપુર (પાટણ)ના સાલ કાના સાલકીયુગ ( ઇ. સ. ૯૪૨-૧૨૪૩/૧૩૦૦) વદ્યાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, કલાક્ષેત્રે, રાજ્કીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિખ્યાત છે. સિદ્ધરાજ જયસિંહ ( ઇ. સ. ૧૦૯૪-૧૧૪૩)ના અને કુમારપાલ ( ઇ. સ. ૧૧૪૨-૧૧૭૩ )ના શાસન દરમ્યાન વિવિધ પ્રવૃત્તિએ ઉચ્ચ શિખરે-સુવધ્યું શિખરે પહાંચી હતી. આ સુવર્ણ યુગમાં અનેક વિદ્યાસપત્ન કવિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાય ( ઈ. સ. ૧૦૮૮-૧૧૭૨ ) સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલની રાજસભાને શેશભાવતા હતા. હુમચંદ્રાચાના વિદ્વાન શિષ્યગણમાં રામચંદ્રસૂરિ એક તેજસ્વી શિષ્ય અને મુાન હતા અને શષ્યગણુમાં આગવું સ્થાન ોભાવના હતા. (નવિલાસ = વિ. ૧; પૃ. ૧) તેમા તેમના પટ્ટધર શિષ્ય હતા, અને તેમના સમય ઈ. સ ૧૧૦૦-૧૧૭૫ના ‘ગણવામાં આવે છે. તેઓ શીઘ્ર કાંવ હતા; તેમની આ પ્રતિભાને કારણે અને વિદ્વતાને કારણે સિદ્ધરાજ જયસિંહું તેમને ‘ વિટારમલ '' નું બિરુદ આપ્યું હતું. સ ંસ્કૃત સાહિત્યના અન્ય લેખકોની વ્યક્તિગત માહિતી પ્રાપ્ત થતી નથી, તેમ આ જૈનમુનિ લેખકના જન્મસમય અંગે, દીક્ષા અંગે વગેરે કોઇ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેમના સહાધ્યાયીઓ અને સાથીઓમાં ગુણુચદ્રસૂરિ, મહૅન્દ્રસૂરિ વગેરેને ઉલ્લેખ કરી શકાય. ગુષ્ણચંદ્રસૂરિ તેા તેમના નાચવર્ષળના સહલેખક છે. તેઓ સ્વાત ંત્ર્યના ચાહક અને હિમાયતી હતા. સ્વાતંત્ર્ય નીતિવધિ .૨; ૬.; ૯.૨૩).૧ તેમના જીવનનો અંત કરુણ અને ક્રૂર હતા.
‘સ્વાધ્યાય ’, પુસ્તક ૩૪, અંક ૧૪, દીપાસવી વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬ ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૬૫-૭૪,
* શ્રીરામ કાન્તારેશ્વર મહાદેવની પાળ, બાજવાડા, વડાદરા-૧
* , . આ. એસ. ( Gaekwd Oriental Series) ક્રમાંક ૨૯, ૧૯૨૬, સપાદકઃ જી. કે. શ્રીગર અને લાલચન્દ્ર બી. ગાંધી, વડેરા પ્રસ્તાવના, પૃ. ૨૫ અને પછીના સ્વા. ૯
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
st
www.kobatirth.org
وا
તે તે સૌ કૃતિના લેખક તરીકે જાણીતા છે. ( વધવાવિવાદિત ), *
અત્રે
6
शत ( · સૈા ') શબ્દ શબ્દશઃ અર્થમાં લઈ શકાય એમ નથી; કારણુ કે તેમના સે બચે ઉપલબ્ધ નથી; તેથી ‘‘શત” (“સા ’’ ) લાક્ષણિક અર્થમાં, એક કરતાં વધારે, અનેકના અર્થ માં ઘટાવવા પડે છે. તેમના કેટલાક મથા ઉપલબ્ધ છે, તો કેટલાક અયાના ઉલ્લેખ અન્ય ગ્રંથામાં પ્રાપ્ત થાય છે. તેમના વિવિધ ગ્રંથો પૈકી વિ. આદિ રૂપકકૃતિ છે. શ્રીમવાચાર્યहेमचन्द्रस्य शिष्येण रामचन्द्रेण विरचितं नलविलासाभिधानमाद्यं रूपक - (१. पृ. १ ).
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેશ ગા. કાંટા વાળો
નાકનું વસ્તુ
"
t
.
નલકથા અનેક મથામાં ઉપલબ્ધ થાય છે.” નસીબના ઉલ્લેખ શતપથબ્રાહ્મણ જેટલા પ્રાચીન છે. મહાભારતાન્તત નલકથા પ્રચલિત છે અને રામચન્દ્રસૂરિએ આ મહાભારતકથાને આ નાટકનો મૂલાધાર ઓન તરીકે ઉપયોગ કર્યા છે. અને આવશ્યક સ્થાએ ફેરફારો કર્યાં છે. આ સાત અંકના નાટકમાં “વિષ્કમ્ભક ” કે “ પ્રવેશક '' નથી; પરંતુ પ્રથમ અંકમાં પ્રસ્તાવના તે સ્થાને આમુખ " શબ્દના પ્રયોત્ર છે; તેમજ સપ્તાંકના અન્ય બ્લેકને ( ૩૩ )ને “ ભવાય '' તરીકે ઓળખાવાયા નથી, નય. ને શરૂઆતમાં સામાન્ય પારિભાષિક શબ્દ “ ' થી લેખક આળખાવે છે (1, પૃ. ૧) અને અંતભાગમાં ( ઉં. પૂ. ૮ ૮ ) “ નાટક '' તરીકે ઓળખાવે છે; સામ લેખક પાતાની આ કૃતિ માટે સામાન્ય તેમજ વિશિષ્ટ પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરે છે. કૃતિમાં અન્યત્ર આ કૃતિ નાટક'' છે. એમ ટનાટ (૨, પૃ. ૨૦ ), શનાયા ( ૫, ૪, ૫૫) જેવા શબ્ધ ઉપરથી લેખક સૂચવતા ડ્રાય એમ
tr
લાગે છે.
અક ૧ઃ
કાલિદાસ, ભવભૂતિ અને અન્ય રૂપકકાના રૂપકોની જેમ આ નાટકની શરૂઆત નાન્દીÀકથી થાય છે. તુલનીય નવર્ન્સ/૧, પૃ. ૧ ). નાન્યન્ત સૂત્રધાર પ્રવેશ કરે છે. આમુખ પછી મુખ્ય દૃશ્યની શરૂઆત નલરાજ અને તેના મિત્ર કલહસના ઉદ્યાનમાં પ્રદેશથી થાય છે; પછીથી ખરમુખ નામક વિદૂષકનો પ્રવેશ થાય છે, પ્રાતઃકાળમાં આવેલા સ્વપ્નને નલરાજ વર્ણવતાં જણાવે છે કે કયાંકથી તેમના ગળામાં મુક્તાવલી આવી પડી અને પછીથી તે પડી ગઇ; પછીથી તે ભ્રષ્ટ મુક્તાવલીને તે ગળામાં ધારણ કરે છે અને તે વધારે કાંતિવાળા થાય છે. ા વાતચીત દરમ્યાન એક બ્રાહ્મણુ જ્યોતિષી આવે છે અને તે આ સ્વપ્નને પ્રશસ્તનાં úાને છે અને વધુમાં જ્હાને છે કે નળને સીરત્ન પ્રાપ્ત કરી ( અર્થાત દયની પ્રાપ્ત થશે).
૨ એજન, પ્રસ્તાવના, પૃ. ૨૨ પાદનોંધ ૪, પૃ. ૩૩.
3
એજન, પ્રસ્તાવના, પૃ. ૩૩. કેટલીક કૃતિએ પ્રકાશિત થયેલી છે.
૪ નલસાહિત્ય માટે દ્રષ્ટચ એજન, પ્રસ્તાવના, પૃ. ૯-૧૧.
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામદ્રસૂરિષ્કૃત નાવિલાસનાટકઃ એક સક્ષિપ્ત સમીક્ષા
આ પ્રસગે ચાલતા હતા. તે વખતે કલસૂરિનરેશ (= ચેદિનરેશ ) ચિત્રસેનની જાસુસ કાપાલિક વેશ ધારણુ કરી આવે છે અને તે જણાવે છે કે ચિત્રસેન દિરાજ ભીમસેનની પુત્રી દમયન્તી સાથે વિવાહાત્સુક છે. ા કાપાલિક વૈરાધારી જાસુસને નલરાજ પાસે રજુ કરવામાં આ આવે છે અને નલરાજ તે જાસુસ છે એમ તરત જ સમજી ય છે. વાતચીતમાં વાતાવર ગરમ થાય છે. વિદૂષક અને જાસુસ વચ્ચે વાગ યુદ્ધ શરૂ થાય છે અને તેમાંથી મારામારી પર તે આવી જાય છે. શ્યા ઝપાઝપીમાં ચિત્રસેનની મને એક અતિસુંદર સ્ત્રીની પ્રતિકૃતિ ઉત્તરીય વસ્ત્રમાંથી પડી જાય છે અને તે પ્રતિકૃતિ દમયન્તીની છે એમ મારા ગુાવે છે અને આ પ્રતિકૃતિ દમયન્તી માટે પ્રેમના કાણુરૂપ બને છે અને નારાજ કલહસ અને મરિકા દ્વારા દમયી પ્રેમસંદેશ પાડવે છે. (૧. ૫, ૧૩, ૧૪)
અંક ૨ઃ
કુલહુસ અને મરિકા તેમના કૌત્યકાર્ય માં સફળ બને છે અને દમયન્તી નલના ચિત્રપટને દેવતાગૃહમાં રાખવા સૂચના આપે છે (૨. પૃ. ૨૨ ). ઘેરઘેણુ નામક કાપાલિક ભીમરથને વિશ્વાસપાત્ર તેાકર છે એમ નલને માહિતી પ્રાપ્ત થાય છે અને વધુમાં ાણવા મળે છે કે ધારાણ ચિત્રસેનની દમયન્તી સાથે વિવાહ માટેની રમતમાં સફળ થયો છે. ઘેરઘેષ્મની પની લાસ્તની મહાપ્રભાવા ( ૨, પૃ. ૨૫ ) છે અને તેના દ્વારા ચિત્રસેનની અને ધારધેાની રમત અને મહા ઉંધી પાડી શકાય એમ નલરાજને જાણ થાય છે. આ કા માટે કલહસ લમ્બસ્તનીને લઇને નલરાજ પાસે ઉપસ્થિત થાય છે. તેણી નલરાજ સમક્ષ પોતાની શક્તિને મહિમા ગાય હું ને ઋષ્માવે કે તે નલરાજ માટે અશક્ય કામ શક્ય બનાવવા તૈયાર છે અને તે સાથે નલરાજ તેને વિવર્ષનાં સમ્પાય (૨. પૃ. ૩૬ ) એમ આજ્ઞા કરે છે અને લમ્બસ્તની પોતાના કાર્યમાં સળ યો એમ સૂચવતાં તે નલને આશીર્વાદ આપે છે: “સ્વસ્તિ માનાય (૨. ૧. ૨૭ ) અને તે પોતાના કાર્યસમ્પાદન માટે રવાના થાય છે. ક ણીને ધ્યાના વણું નથી. પૂરા થાય છે.
કઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
For Private and Personal Use Only
૬૭
અંકની શરૂઆત વસન્તઋતુના સુંદર વનથી થાય છે. સમયના વધ્યુ સાથે પ્રકાશિત થતું જાય છે કે વારાણુ ચિત્રસેનના જાસુસ છે અને તેથી તેને ગધેડા ઉપર બેસાડી દેશનિકાલની સજા કરવામાં આવે છે. જતાં જતાં, ક્રોધે ભરાયેલ ધારધણુ ભવિષ્ય ભાખે છે કે દમયન્તીને પતિ રાજપાટ ગુમાવરો. આ પ્રસંગ પછી તે નિષધપુત્ર યુવરાજ કૂબર સાથે મૈત્રી બાંધે છે.
ખીલ્ડ બાજુ દમયન્તીના સ્વયંવરની તૈયારીઓ થાય છે, સ્વયંવરમાં સ્થિતિ આપવા નલરાજ જાય છે અને નગર બહાર કુસુમાકરાદ્યાનમાં પડાવ નાંખે છે, મનપા માટે યન્તી આ કાન પાસેથી નીકળે છે અને નલની નજર તેના ઉપર પડે છે; તે તેને શક છે અને તેના હાય તે ઝાલે છે. દમનની કલહસને કહે છે, “નલ ! મોષય મેવાધિમ્ । '' ( ૩, પૃ. ૩૯ ) અને તે અ પૂણું સૂચક શબ્દમાં જવાબ આપે છે, ચ! મનનુંસક પાળેવિયા, ન જુનમાંવિતા '' ( ૩. પૃ. ૩૯ ), માતા તેને પાછી ખેલાવે ત્યાં સુધી તે નલરાજ સાથે સમય પસાર કરે છે અને
e.
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેશઃ ગા. કાંટાવાળા
જતાં વાં તે છે છે. • માળન ! પા યુવા મો '' (૩, પૃ. ૪૩ ટકાર . ભાવિસૂચના સાથે અકને સમાપ્ત કરે છે. दृष्ट: परिचयनान्तरं दमयन्तीपरित्यागम् । ૩. પૃ. ૪૩ પૃ. આમ સ’ગમ સાથે દુઃખનાં ઘેરા વાદળા ભાવિના પરિત્યાગથી ઘેરાય છે.
અંક ૪ઃ
કનો આભમાં સ્વયંબરની તારીખના સમાચાર અને માતી નાટકકાર પે છે. સ્વારમાં ધારાસુસી ચંત્યાનંદ સ્થળોએથી ઉપસ્થિતિ આપવા અનેક એ આવ્યા છે. વિરાજતા મન્ત્રઃપુરના કંચુકી માધવસેન ઉપસ્થત રાજાઓની ! સ્વયંવરના પ્રસંગે દમાનીને આપે છે. વિવિધ ગુનાને નકારતી દમયી આગળ વધે છે અને તેમાં છે દમયની નલને વરમાળા આપે છે. ( વરવાળામાવાય નલક્ષ્ય રખે વિચરતિ/ ૪. રૃ. ૫૩). મગધન્યઢી સોનું સુંદર વસ્તુન કરે છે . ૨) અને અક પૂરો થાય છે.
ભીમરથના અમાત્ય વસુદત્ત સલ્લાસમય ઉલ્લેખને સમાવે છે ને વિધાથી ભુવે छेष्टराज्यस्य स्ववधूं परित्यज्य वरस्य देशान्तरगमनमावेदयति सन्ध्यासमय वर्णनन्याजेन માધઃ । । ૪, પૃ. ૧૪). સખ્યાનું કબૂલ વર્ઝન ૪, ૨૪, વસુદત્તની ઘટીપણીથી સાદમાં ઝાંખું અને છે પરંતુ આગામી સુખદ પ્રસગોનું સૂચન રાજાશામાં ગાાં પતિ स्तात् । प्रतिहतजगत्त्रयद्विततान्तिः सकलदेवताधिचक्रवर्ती देवः श्रीशान्तिः शिवतातिस्तु નવચ્ચે । ૪. પુ. ૫૪ *
(
(
24's 4:
ફનાં વંશય ! અેક શરૂ કામ છે. તેની માહિતીપૂર્વક ઉપરથી જાણવા મળે છે કે ખર સાથેની વ્રુકડામાં નલરાજે રાજપાટ ગુમાવ્યું છે. ( પ્ રૃ, ૫૫) અનેવટે નારાજ તેની પત્ની સાથે વનની વાટે જવાનો નિણુંય કરે છે. માતાના પિતા ભીમથને આ દુ:ખદ આપત્તિના સમાચાર આપવા દવની મકકાને મેકલે છે. જલમાં રસ્તામાં દસતીને તરસ લાગે હું અને નલ પાણુંની રોધમાં હી નહી ભરે છે. આ સ્થળની પાસે જ ચોરાણુના શિષ્ય લમ્બોદરનો તાપસાશ્રમ આવેલા હતા. આ સમયે ત બાદર નાને ત્યાં મળે છે, નલ પોતાની ઓળખાણ આપે છે અને સામ્પ્રત પરિસ્થિતિની વાત તેને કરે છે અને પત્ની સાથે તે સાસરે જવા દઉં છે એમ ણુ પૂરે છે, ગુરુની આજ્ઞાનું પાલન કરવાની સુંદર અને સરલ તક લમ્બોદરને અનાયાસે પ્રાપ્ત થાય છે. વિપરીત પરિસ્થિતિમાં પત્ની સાથે સાસરે જવું એ યોગ્ય નથી, એમ લમ્બોદર નસને સફળતાપૂર્વક સમજાવે છે. પાળી લઇને નવ દમયન્તા પાસે આવે છે. દમયંતીને લાગે છે કે તલ તેના પરત્યાગ કરવા વિચારે છે, પરંતુ તેને ઊંધ આવે છે. ઊંધમાં નલ તેનો પરિત્યાગ ન કરે. એટલા માટે એક જ વસ્ત્રથી તેણી પેાતાને અને નલને
આા છે અને સુર્ય પ डे. ( मा नाम मां प्रसुप्तां परित्यज्य कदाचिद् गच्छेत् સવામનયવ પચરંગાપુત્ર વર્ધ્વય નિવ્રમિ ૫૫, ૪૬) નાટયશાસ્ત્રનાં નિયમમુજબ આવું સહનનું સ. નોંધ છે. માની માટે ગાઢ પ્રેમ વવા છતાં ધર્મ પ્રવર્ધિ
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામચંદ્રન નવિદ્યાસનાતક એક સક્ષિપ્ત સમીક્ષા
૫. ૧૩; . । ૩ }, તેલ
શુક્રને નકબારથી કાપી નાખે છે (fe શન પાવ શનૈશવાવ । . પૃ. કર્ણ અને કે. વનદેવતાઓને શરણે દયનીને એકાકિની મૂકી તે વિષનો મા એકાકિની દમયન્તીને એક વટેમાર્ગ જુએ છે અને તે સાઈવાદને આ પૂરા થાય છે.
કઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
fu
૫. ૧૩; }, ૬૩ ) દેશમાં નલે આત્મનિન્દા કરે
ચાલી નીકળે છે. નાય સમાચાર આપે છે અને ક
છે
અંકની શરૂભાત પ્રચાનાપમાં ઝળાં લ નલની દુખદ બેકાતિયાં પાય છે ભુગ રૂપધારી પોતાના પિતૃ સાથે નલને ભેટા થાય અને આ પિતૃ તલના સુંદર સ્વરૂપને વિપર્યાસ કરે છે. જં ચિતમ્ . . ! ) વિપર્યાતિરૂપમાં નલ નવું નામ " લોક ધારણ કરે છે અને ઇક્ષ્વાકુકુલીન અયે!ધ્યાપતિ દધિને ત્યાં રૃપકાર તરીકે નોકરી સ્વીકારે છે. ( ૬. 'મૃ. ૬૬-૬૭). તે દરમ્યાન ત્યાં એક ન!ટકમાંડળી ( ૬. પૃ. ૮૮ ) આવે છે અને ‘‘ નવમયન્તો "ચોક નામક પકને રજૂ કરે આ “ રૂપક ” ગર્ભક તરીકે રામચન્દ્રસૂરિએ રજૂ કર્યું" છે અને તે કરુહુરસથી સભર છે. હું ૬. પૃ. ૭ ). જો ગર્ભા કસ્યું દમયની સમાધી (યક્રવાક વગેરેના) કાલિદાસ કૃત “વિક્રમે વશીયમ્’’(અંક ૪}ના પુરૂરવાની ઉક્તિની યાદ આપે છે. ગર્ભાક દરમ્યાન લ ઉપર થતી અસરાની નાંધ પણ લે છે અને અનુમાન કરે છે. આ બાહુક ગુપ્તવેશધારી નલરાજ છે. તે વખતે મહારાજ ભીમના સંપણ નામક દૂત બીજે દિવસે યોજાનાર દમયન્તીના સ્વયંવરમાં ઉપસ્થિત રહેવા દધિપણું તે ભીમનું નિમંત્રણ આપે છે (૬. પૃ. ૭૭). સા યોજન દૂર ડિનરમાં બીજે દિવસે કવી રીતે ટુક સમયમાં ઉપસ્થિત થાય, તેની વિમાસણમાં દધિપ પડે છે. પરંતુ તેમની મદદે ણીની પડીએ પાછુંક આવે છે અને તક પૂરી થાય છે.
અન્ય ૭ :
33
મમત્રથી લાવેલ સ્થમાં દાંપણું અને બાજુ સભ્યસર કુપુર પહોંચે છે. ત્યાં તેમને યભેદક કરુ સમાચાર મળે છે કે બહ્મક મુનિએ ( = કાપાલિક લખ્ખાદર) નેત્રના મૃત્યુના સમચાર આપતાં દમવતીએ આત્મહત્યા માટે નિશ્ચય કર્યા છે (. પૃ. ૮૫). માનીના અગ્નિશના સમયે પિતૃણે જબુાવેલ મા સ્વકીયક્ષ નક્ષ ધારણ કરે છે ( , 'પૃ. ૮૯ ) અને નવા નૈત્રિ | મોડ્યું નનોમિ “ ( ૭, પૃ. ૮૪ ) એવા વચન સાથે ક્રમવતી મહા ઉપસ્થિત થાય છે, અને વયુક્ત રાજ્યીદ’પતીનું પુનમિ`લન થાય છે. પુનઃ સ્વકીય રૂપ પ્રાપ્તિ અને પુનલનના પ્રસગ નાનુભાવ અને સકુમાર લાગણીઓથી ભરપૂર છે. સૂર સાથે નાટક સમાપ્ત થાય છે (અંતસ્ત્રો મા ૧૩). નમ બ્લેકને નોંધવામાં આવ્યો નથી, એ નોંધપાત્ર છે.
સ્વાતંત્ર્ય પ્રેમના
'ભરતવાકય ભરતવાક્ય ” તરીકે
સમીક્ષા :
For Private and Personal Use Only
નાચશાસ્ત્રના નિયમો મુજબ નાટકનું વસ્તુ સુવિખ્યાત જોઈએ અને રામાયણુ, મહાભારત પ્રખ્યાદિ પ્રખ્યાત ગ્રંથા ઉપર આધારિત જોઇએ.ધ મહાભારતાનંત નસાખ્યાન “ નાવિદ્યાસ 'તું
૫ વિષનાય, સાહિત્યચ્છુ ૧, ૭, સંપાદક : સત્યમસિ', વારાણસી, ૧૯૭, ૧. ૩૧૨
અને પછીનો.
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેશચંદ્ર ગે. કાંટાવાળા
મૂલાધાર છે અને આમ નાટયશાસ્ત્રના નિયમોને રામચન્દ્ર અનુસરે છે. નાટકના વરતુ માટે મહાભારતના નળાખ્યાનના વસ્તુમાં આવશ્યક પરિવર્તન અને સુધારા વધારા તે કરે છે અને આમાં નાટયકારની મૌલિકતાના દર્શન થાય છે. વાસ્તુવિકાસ સુંદર રીતે થાય છે અને ભાવિવિકાસ સાથે જિજ્ઞાસા થતી રહે છે. વસ્તુગૂંફન એટલું સુંદર છે કે કોઈપણ પ્રસંગ પૂર્વ અથવા અપર પ્રસંગ સાથે અસંલગ્ન દેખાતા નથી. રામચંદ્રસૂરિ જૈન હોવા છતાં એક કુશળ નાટકકાર હતા. મહાભારતના નળાખ્યાનાન્તર્ગત કેટલાક પ્રસંગે, પાત્રો ઇત્યાદિને અત્રે અસ્વીકાર અને તેમના સ્થાને અન્યનું સર્જન કે વિનિગ નાટકકારનું રંગમંચ, નાટયકલાનું જ્ઞાન સૂચવે છે; દા. ત. મહાભારતના હંસને ત્યાગ અને તેને સ્થાને “કલહ સ” નામક પાત્રનું સર્જન અને પાત્રના નામમાં “હંસ ” શબ્દને સમાવેશ. વળી “ કલહંસ” શબ્દ અર્થપૂર્ણ છે. કલહંસ એ રાજહંસ છે, મહાભારતમાં હસ પોતાના મધુર કલરવથી દમયન્તીના મનનું આકર્ષણ કરે છે. દમયન્તીના મનને નેલ તરફ
આકર્ષવાની મધુર અને આકર્ષકકલા “ કલહ સ” શબ્દમાં ધ્વનિત થાય છે. રંગમંચની દષ્ટિએ વિચારતાં એ સુવિદિત છે કે હંસપક્ષોને રંગમંચ ઉપર રજુ કરવું કઠિન છે, રજૂ કરવાની અગવડતા આ પરિવર્તન માટે જવાબદાર છે અને તે સ્વાભાવિક છે. કલહંસ નલને વિશ્વસનીય સુહદ્ છે અને પ્રેમના ઘનીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે; તે ખરેખર “Touતા ” (૩. પૃ. ૩૯) છે. આ પરિવર્તન કાવ્યમય અને નાટયકલાની દૃષ્ટિએ સુંદર છે. સાંસ્કૃતિક અને સામાજિક દષ્ટિએ યાયાવર નાટકમંડળીઓને ઉલેખ, તેમના દ્વારા રજૂ કરાતાં નાટકને અને તેમાંયે સ્પર્ધાના ઉ૯લેખ રસપ્રદ અને માહિતીસભર છે (દ્રષ્ટ્રવ્ય ૬. પૃ. ૬૭).
મહાભારતમાં કટકનાગ નલના રૂપમાં પરિવર્તન લાવે છે. જીવન ના રંગમંચ ઉપર રજૂ કરવો એ કઠિન કાર્ય છે; અને રામચંદસૂરિને ખ્યાલ છે; તેથી તેઓ ગુજરાતમાં પ્રચલિત માન્યતા–“પિતૃઓ તેમના વંશજોને સર્પ રૂપે દેખા દે છે.”-ને સુંદર ઉપગ ના હેતુ માટે કરે છે. આમ નલના પિતૃ ઉપસ્થિત થાય છે અને તેને કદરૂપે બતાવે છે. રૂપપરિવર્તન નાટયદષ્ટિએ અગત્ય ધરાવે છે. વિપર્યાસિત રૂ૫માં નલ “ બાહુક” નામ ધારણ કરે છે. આ ઉપરાંત નાટકકાર નાટકમાં બીજ પણ સુધારાવધારા, પરિવર્તન કરે છે. અંક ૬માં અભજ્ઞાન અને પુનમલનના દસે ગર્ભકદશ્ય દ્વારા સુંદર રીતે નાટકકાર જે છે. (૬. મૃ. ૬૭ અને પછીના). અહીં કરુણરસ પરમસીમાએ પહોંચે છે. કરુણરસ અતિ કરુણ બને છે. (ત્તિવાળો રસ: ૬. પૂ. ૬૮) ગર્ભાકની પ્રવિધિ ભવભૂતિના “ ઉત્તરરામચરિતમાં પણ પ્રાપ્ત થાય છે. અહીં પણ કરુણરસ પરમ સીમાએ પહોંચે છે, જ્યારે રામ મૂર્ણિત બને છે (અંક. ૭, પૃ. ૨૦૧ ).
૬ નવિ., જી. એ. એસ., ૨૯, પ્રસ્તાવના, પૃ. ૧૧ અને પછીના. આ “ પ્રસ્તાવના ”માં સંપાદકે અને અન્ય લેખકોએ તેમના ગ્રંથમાં મહાભારત અને અન્ય ગ્રંથમાંથી આ નાટકમાં કરેલાં પરિવર્તન અને ઉમેરાની સુંદર ચર્ચા કરી છે, એટલે અટો તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું નથી.
૭ દ્રષુખ્ય પાદનોંધ ૬
૮ તુલનીય ઉતરવાળારં વતે ઉત્તરરામચરિતમ, અંક ૭, સંપાદક છ. કે. ભટ્ટ, સૂરત, ૧૯૫૬, પૃ. ૧૨૮, કોર્નય: +. I એજન, ૭, ૧૨, પૃ. ૧૦૪.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામચ`દ્રસૂરિષ્કૃત તલાવેલાસનાટક : એક સક્ષિપ્ત સમીક્ષા
રામચન્દ્રના મતે કાવ્ય રસથી સભર હાવું જોઇએ (સ-રક્ષ:। ૨.૨; પૃ. ૧૬). રસ નાટયના પ્રાણ છે (રસન્નાટયગ્રાનામ્ ।૧. ૩, પૃ. ૧) અને નાટવિવિધ રસપ્રાણ છે. ( ૬. પૃ. ૭૭ ). તે સુખદુ:ખાત્મક હેાય છે. સાહિત્યકૃતિમાં રસનેા પ્રવાહ એકધારા હાવા જોઇએ, સ`ત્ર સપ્રમાણ જોઇએ. હ્યુદંડમાં સ્વાદુતાની વધઘટ થાય છે, એમ સાહિત્યમાં સપરત્વે થવું જોઈએ નહિ. ( ૧. ૪, પૃ. ૨) નાટકમાં વિવિધ રસાનું નિરૂપણ થયેલું છે; કદાચ કોઈ સ્થળે વિરૂદ્ધુરસ પણ નિરૂપાય ( ૫. પૃ. ૫૪ ). નાટકને મુખ્યરસ ભૃંગારરસ છે. રારૂઆતમાં શૃંગારરસ સંભોગસૢ ગારરસ-તીરૂપવામાં આવ્યો છે અને ઉત્તરભાગમાં વિપ્રલë શૃંગાર છે. અંતમાં તા નાયકનાયિકાનું મિલન થાય છે અને આમ નાટક સુખાન્ત બને છે. શૃંગારરસ ઉપરાંત કરુણરસ, અદ્ભુતરસ વગેરે રસે! પણુ જોવા મળે છે. “ નિવહુંણું ” ( પૃ. ૪૫, ૪૭) જેવા પારિભાષિક શબ્દો પપ્પુ નાટકકાર યાજે છે. આ સ્વાભાવિક છે કારણ કે નાટકકાર માટચર્વે ''ના લેખક પશુ છે. વર્ષોના સુંદર અને આબેહુબ છે. શૈલ વર્ણનાત્મક છે; દા. ત. અંક ૩ માં વસન્તવર્ણ'ન; અંક ૪માં સ્વયં વરવર્ણન. કેટલીક વાર આ વર્ણના રૂપકાત્મક અથવા તેા વ્યંજનાગર્ભિત હાય છે, દા. ત. સૌવામિનીવરિä મુન્નસ્યવિ વયોમુખ: । ન તુ સૌવામિની તેષામમિત્ત્વ વિમુખ્યતિ ॥ ૨.૨૨ ). જ્યારે રાજા અને કલહુ સ આનું અર્થઘટન કરે છે, ત્યારે કાવ્યનું સૌંદર્ય અને ચિત્રનુ` સૌંદર્ય નષ્ટ પામતું લાગે છે. દ્રષ્ટવ્ય ળિયનાન્તર તમયતીપરિત્યાગમ્ ! રૂ. ૧. ૪૩), નાટકકાર અત્રે નાટયમીમાંસક બનતાં નાટકકાર તરીકે સૌંદયા વિપર્યાસ કરતાં લાગે છે.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
નાટકમાં સુન્દર અને વળી વાસ્તવિકતા નિરૂપતી સૂક્તિ અસુંદર આર્થિક સ્થિતિને ખ્યાલ આપતાં નાટકકાર કહે છે. પ્રાયેળ: '' ( ૧. પૃ. ૮ ).કાલિદાસે પણ શ્રી અને સરસ્વતીને ( વિક્રમા શીયમ ૫. ૨૪ ).
લેખકની સાહિત્યિક શૈલી સાદી, સરલ સરસ અને પ્રવાહી છે; વતામાં વર્ણનાત્મક છે. શૈલા સમાસપ્રચુર નથી; પરંતુ કોઈક કોઈક સ્થળે સામાસિક શબ્દો પ્રયેાજાયા છે, કોઈક કોઈક સ્થળે શૈલી ચિત્રમયી, આલંકારિક અને પ્રભાવશાળી છે. દા. ત. કાનન સૌંદર્ય ( ૫.૯ ). નાટકકાર પાતાની શૈલીને “વૈદર્ભીરીતિ ’” તરીકે આળખાવે છે (૧. ૧); આમ લેખક પેાતાની શૈલી વિશે જાગરૂકતા બતાવે છે. ભવભૂતિ પણ પોતાના વિશેની કેટલીક બાબતામાં જાગરૂક છે, તે સુવિદિત છે.
૧
For Private and Personal Use Only
મળી આવે છે. શિક્ષકોની अल्पवेतना हि विद्योपजीविनः સમાગમ દુર્લભ ગણાવ્યા છે.
સખ્યાની દૃષ્ટિએ નાટકમાં પાસખ્યા અતિશય ન્યૂન નથી તેમજ અતિશય અધિક પણ નથી; ફ્ક્ત ૩૮ પાત્રો છે. નાટકની નાયિકા છે દમયન્તી. એનું લાવણ્ય અને સૌદર્યાં અનુપમ છે. તે શ્રી રત્ન છે. (દ‰ન્ય ૧૮ ૧૬-૩૯; ૨. ૧-૪, ૬, ૯, ૧૦ વગેરે), નલ પ્રત્યે તેને પ્રેમ બેવફા નથી. તેની અનુરાગનિષ્ઠા સુ ંદર રીતે અને સફળતાપૂર્વક નિરૂપાઈ છે. નિષધરાજના પુત્ર નલરાજ “ ધીરલલિત ’ નાયક છે (૧. ૨, ૬). તે અતિશય રૂપાળા છે; ટૂંકમાં તે '' મહ્ત્વ'' છે. તે વિવિધ વિદ્યાએના અને કલાઓના જાણકાર છે; તે ગુણાના નિધિ છે. ( ૫. પૃ. ૫૫ ) દા. ત. તે અવિદ્યા, સૂપવિદ્યા (૬, પૃ. ૬૭) વગેરેના જાણકાર છે.ચૈતન્યસૂર્યાનવિધિજ્ઞ,
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેશચંદ્ર ગે. કાંટાવાળા
T? જેવાં તેને માટે ગુણદર્શક વિશેષણે અર્થપૂર્ણ છે. તે તીક્ષ્ણ બુદ્ધિવાળે તેમજ કુશળ છે. તે શકુના માં માને છે. તે વફાદાર, સ્થિર અને પ્રેમાળ પ્રેમી છે. તે જે કાર્ય કે ફરજ સ્વીકારે છે, તે તે સફળતાપૂર્વક પાર પાડે છે. “બાહુક” નામ નીચે સ્વીકારેલી ફરજ તે સફળતા પૂર્વક પાર પાડે છે. કેટલીકવાર તે લાગણીશીલ બની જતું લાગે છે. નિદ્રાધીન પત્નીને ત્વજો પછી આત્મનિંદક વચને ખરેખર દુઃખદાયક છે; તેના દુઃખના તે પ્રતિબિંબ સમા છે. કાપાલક ઘોરણની પર લમ્બસ્તની પાસે પિતાના પ્રેમની સફળતા માટે કામ સફળતાપૂર્વક પાર ૫ડાવવું તેની કુશાગ્ર કુશળતા સૂચવે છે; પણ આ વૃત્તિ તેના રાજવી મેભાને હીણપત લગાડે છે; વળી આ વૃત્તિમાં એક પ્રકારની લુચ્ચી પ્રવીણતાના દર્શન થાય છે. અહીં બે પ્રેમીઓની પ્રેમની વસ્તુ માટે ખેંચતાણું છે; કહેવાયું છે ને કે “ Every thing is fair in love and war'. ગૌણ પાત્રોનું આલેખન યાચિત છે; દા. ત. ઘરધણુ કાપાલિક, લબસ્તની વગેરે. કાપાલિકોને દેખાવ ભીતકર અને અસખ્ય હોય છે. કાપાલક ઘેરણના શિષ્ય લંબેદરને, લબનીને અને મુખને, દેખાવ અને વર્તન પ્રસન્ન નથી; તે છેડા ઘણા અંશે સુરજનક છે. વિદૂષકના નામાભિધાનથી તેને વિચિત્ર દેખાવ સૂચિત થાય છે. તેને સ્વભાવ રમુજી લાગે છે. કાલિદાસ વિદૂષકને જાવા તરીકે વર્ણવે છે. ( નવાવાસરિતસાહામુ: | વિક્રમોર્વશીયમ એજન, અંક ૨, પૃ ૪૧૫). તે બીકણુ તેમજ “બ્રાહ્મણભક્ત ” (1. પૃ. ૭) છે. ગોંપાત્રોનું ચિત્રણ ડરેલાં બીબાં પ્રમાણે છે. કોઈ નાવીન્ય કે વિશિષ્ટતા દેખાતી નથી, પાત્રાલેખન કેટલાંક સ્થળે નબળું લાગે છે. નાટકકાર જૈનમુનિ હોવાને કારણે કેટલીક મર્યાદાઓ તેમને નડતી હોય એમ લાગે છે.
કાપાલિકાનાં પાત્રોના નિરૂપણથી તે સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં દષ્ટિ નાંખી શકાય છે. અન્ય ધર્મો અને સંપ્રદાયે ઉપરાંત કાપાલિક સપ્રદાયને પ્રચાર પણ જોવા મળે છે. વળી કોપાલક જાસુસ તરીકે આ નાટકમાં ભાગ ભજવે છે, તેથી સૂચિત થાય છે કે જાસુસ પિતાના કાર્યની સફળતા માટે આવા વેશધારણ કરતા હતા. ધાર્મિક પહેરવેશથી તેઓ રાજનેનિક કાર્યોની ફરજ બજાવતા હતા, એમ સહેજે અનુમાન કરી શકાય, વિશાખદત્તના “ મુદ્રારાક્ષસ ” નામક રૂપકમાં ચર હિતુ ડિકને વેશ ધારણ કરી પિતાને સાંપલું કાર્ય સકળતા પૂર્વક પાર કરતા દેખાય છે. માલતીમાધવમાં કાપાલિકસપ્રદાયની કેટલીક બાબતોનાં દર્શન થાય છે.
અટો રજૂ થયેલા સંવાદ સામાન્ય રીતે ટૂંકા છે; પરંતુ તે અસરહીન છે, એમ કહી શકાય નહ; પ્રસંગનુસાર રોમચંદ્રસૂરિ લાંબા સંવાદો પણ રચી શકે છે. અંક માં નલની એકડોક્ત પુરૂરવાની ( વિક્રમોર્વશીયમ અંક ૪) એક્તિની યાદ આપે છે. કામદેવતાયતન પ્રસંગ માલતીમાધવાન્તર્ગત આવા જ પ્રસંગની યાદ આપે છે. વાક્યરચનામાં કોઈ કઈ સ્થળે ભવ
તિની અસર દેખાય છે; દા. ત. વાર્થ ઘટયત: (૧. ૭. પૃ. ૨): તુલનીય–વાનનું ઘટયતિ ( માલતીમાધવમ ૧. ૧૪). દમયન્તીસ્વયંવર કાલિદાસના રઘુવંશાન્તર્ગત કહુમલીવયંવરની યાદ આપે છે. વિવાહ પ્રકારોમાં ““સ્વયંવર ” પ્રથાને સ્થાન હતું, એ નોંધવું જોઈ એ. ભટ્ટનારાયણના વેણીરસંહારમાં રાક્ષસ દ્વારા ભીમના નિધનના સમાચાર પ્રસારની અસર અત્રે
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામચંદ્રસુરિત નવવિલાસનાટકઃ એક સંક્ષિપ્ત સમીક્ષા
ભરમક દ્વારા નલના સમાચાર પ્રસારમાં દોષ્ટગોચર થાય છે. જેના શબ્દોગમાં મુદ્રારાક્ષસની અસર જણાય છે.
જૈનધર્મની અસર આ નાટક ઉપર હાય, એ સ્વાભાવિક છે. તે સમયે ગુજરાતમાં જૈનધર્મને પ્રચાર હતા; લેખક પણ જૈનમુનિ છે. આશીર્વચનમાં શાન્વિનાથને ઉલલેખ અને કરી શકાય : સજનવતાવિવર્તી રેa: શ્રી જ્ઞાતિઃ વિતાતિg વવાય (૪ પૃ. ૫૪ ); વળી કેટલાક શબ્દ. દા. ત. ધવિદત્તવ (પૃ. ૭૭, ૭૮ ) ઈત્યાદિ. ત્રિદૂષકને ઉલેખીને નલરાજે વાપરેલે “મહાવીર ” શબ્દ [ મઢવીર વવ . (૧. પૃ. ૪)] લેવથી જનધર્મના સ્થાપક મહાવીર સ્વામીની યાદ આપે છે.
મૃત્યુ સમયે અપાતા દાનને સ્વીકારતા બ્રાહ્મણે પ્રત્યે નાટકકારના રોષ અગમે. ગર્ભિત ટીકા ક નન્દાના ધબકારા સંભળાય છે. (દ્રષ્ટ વાના સમયવર્ઘમાનદ્દાનગતિનાર્થપત્ત્વિમ્ ..../૭ પૃ. ૮૦), દમયન્તીને આત્મહત્યા કરવાના નિર્ણયમાં સતી પ્રથાના દર્શન થાય છે. પ્રથમ અંકને આમુખમાં તત્કાલીન સમાજમાં નાટક મંડળીઓના એકબીજા સાથેની સ્પર્ધાના દર્શન થાય છે. “અનેકાન્તવાદ”ને ઉલેખ (૫. ૨, ૫) પણ મળે છે. “સંસારનાદા' સામાસિક શબ્દમાં સંસારના મિથ્યાત્વના દર્શન થાય છે, કારણુ કે નાટક નાટક છે અને એ સુવિદિત છે કે રંગમંચ ઉપરની ધટના તે સમયની સત્યઘટના હોતી નથી. ઘુતડાના દુઃખદાયક પરિણામોના ઉલ્લેખ નાટકમાં મળે છે ( અંક ૫ ૬ ). ઋવેદમાં અક્ષસૂક્ત (૧૦ ૩૪)માં ધુતકારની દર્દભરી દશાનું સુંદર વર્ણન મળે છે.
| નાટકમાં વપરાયેલા કેટલાક શબ્દો, શબ્દસમૂહ કે સામાસિક શબ્દો, ઉપવા વગેરે તત્કાલીન ગુજરાતમાં પ્રવર્તાની સંસ્કૃત ભાષાની સ્થિતિ, શબ્દભંડાર, ઈતિહાસ ઉપર પ્રકાશ ફેકે છે; દા. ત. “નનઘટિા વતંતે '' (૪, પૃ. ૫ર ): ગુજરાતી : “લગ્નધડી વરતાય છે”. “ લગ્ન” શબ્દ ગુજરાતીમાં ‘પારણુય”ના અર્થમાં વપરાય છે. પ્રો શષ્ટ સંસ્કૃતમાં તે “ચાટેલુ, વળગેલું, સંબદ્ધ ' વગેરે અર્થમાં વપરાય છે અને તે ત ( ૧ ) ઉપરથી નિષ્પન્ન થાય છે અને V “લાગવું, વળગવું, સંબંધમાં આવવું ''૧૦ વગેરે અર્થ માં વપરાય છે જેના ( 7) અત્રે “નાસી જવું, દોડી જવું ” અર્થમાં વપરાય છે. દા. ત. FGTનો વિનોવા સમાં નફાતિ ! ( ૬. પૃ. ૭૫ ), ગુજરાતીમાં “ નાસવું” ક્રિયાપદ છે. આવા પ્રયોગો
જૈનસંસ્કૃત” તરીકે જાણીતા છે. ઇs તવારિખા રિવા છામિgrif uત) . !' (પ. પૂ. ૬૭ ) તરવાર શબ્દ “પણ”, “તલવાર ” “તવાર 'ના અર્થમાં વપરાય છે. ગુજરાતી શબ્દ “તલવારિયે” પણ આ સંદર્ભમાં નોંધવા જેવો છે; તેમાંનો શબ્દભાગ
તનવાર ” અને નાટકમાં વપરાયેલ” “તરવારિ” નજીક આવે છે. “ર” અને “લ”ના અભેદ જાણીતું છે. સંસ્કૃત ભાષાના ઇતિહાસમાં પ્રાદેશિક શબ્દો અને અન્ય ભાષાના શબ્દો
૯ દેસાઈ ગોપાલદાસ જીવાભાઈ, સંજૂત, ગુઝરાતી નિયમોરા, અમદાવાદ, ૧૯૬૨, પૃ. ૪૧૫.
૧ ૦ એજન, ૫. ૪૬૫. વા૦ ૧૦
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
P
૭.
સુરેશચંદ્ર ગેા. ફાંટાવાળા
સમાવવાની પ્રક્રિયા વૈદક કાળથી જાણીતી છે, અર્વાચીન સંસ્કૃતમાં આ પ્રક્રિયા પણ ચલુ છે. આમ આવા પ્રયાત્રા તકાલીન સંસ્કૃત ભાષાની સ્થિતિ અને શબ્દભડાળ ઉપર પ્રકાશ કે છે. જૈન સંસ્કૃતભાષાના ઇતિહાસમાં આવા પ્રોગા અગત્યના પ્રકાશ અને કાળા આપે છે.
www.kobatirth.org
ટૂંકમાં કહી શકાય કે રામચંદ્રસૂરિ ગુજરાતના એક સારા નાટકકાર અને કવિ હતા અને નાટયશાસ્ત્રના વિદ્વાન હતા; મહત્ત્વના તે સહલેખક છે. તે સુવિદિત છે. સંસ્કૃત સાહિત્યના મૂર્ધન્ય અને સુવિખ્યાત નાટકકાર અને કવિ કાલિદાસ કે ભવભૂત્તિની કક્ષાએ તે પચતા નથી; પરંતુ મધ્યકાલીન ગુજરાતના સંસ્કૃત સાહિત્યના પ્રદાનના ઇતિહાસમાં અને વિશેષતઃ રૂપકસાહિત્ય ક્ષેત્રના પ્રદાનમાં એક નાટકકાર તરીકે અગત્યના કાળા આધારે છે. વિશેષતઃ જૈન લેખકો અને જનમુનિએના સસ્કૃત સાહિત્યક્ષેત્રે પ્રદાનમાં તે એક આગવા લેખક અને નાટકકાર તરીકે યાવચ્ચદ્રાવાકરી અગત્યનું સ્થાન ભોગવશે અને યાદ રા
સદભÅસૂચિ
૧ ઉપાધ્યાય રામજી, મખ્યાલીન સંસ્કૃતનાટ,
૨ કુલકણું વી.એમ., રામચંદ્રસૂરિત નિઃ સંપાદક પુણ્યવિજયજી મુનિશ્રી, પ્રસ્તાવના, પાયુ ( ઉ. ગુ. .
નાન્દી તપથી શ, સંસ્કૃત નાટકોનો પરિચય, અમદાવાદ, ૧૯૭૯
+
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ પરીખ રસિકલાલ Some Aspects of ths Study of Sanskrit Presidential Address to the Classical Section ભાગ ૧, AIOC 21, ૧૯૬૧, ભાંડારકર ઍરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, પુના, ૧૯૬૪.
દુ
છ
८
૯
પક્ષા શાંતિકુમા, ગુજરાતમાં મહાભારતને આધારે રચાયેલાં સ`સ્કૃત રૂપકે। અને મહાકાવ્યો ( ઈ. સ. ૧૩૦૦ સુધી ), દિલ્હી, ૧૯૬૨.
પાક રામનારા, નલવિલાસ, જનસાહિત્ય સાધક, ખંડ ૩, અંક ૨. વલિંગ મુનિશ્રી, ક્રમાંક-ર ઉપર જુઓ.
બાર . કૅ, Two Plays of Rāmacandra; An Aesthetic Study, Sambodhi Vol, 2, No. 2, July, 1973, ( Ahmedabad).
સાંડેસરા ભાગલાલ; (૧) ઇતિહાસની કેડી, અમદાવાદ, ૧૯૪૫ (2) Literary Circle of Mahāmātya Vāstupāla and Its Contribution to Sanskrit
Literature, ૧૯૫૩; (૩) મહામાત્ય વાળનું સાહિત્યમડળ અને સસ્કૃતસાહિત્યમાં કાળા, અમદાવાદ, ૧૯૫ (૪) સાધનની કેડી, અમદાવાદ, ૧૯૬૧. (૫) અનુસ્મૃતિ, અમદાવાદ, ૧૯૭૩,
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
રઘુવિલાસ-એક સમીક્ષા
ડી, જી. વેદિયા +
સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં થઈ ગયેલાં રામચંદ્ર (શક સં. ૧૧૮૬૧૨૩૦) કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યસૂરિના પટ્ટશિષ્ય હતાં. તેમણે અનેક નાટયકૃતિઓ રચી છે. એમની કવિત્વશત જોઈને મહારાજા સિદ્ધરાજે એમને “વિટામ7” બિરુદ આપ્યું હતું. તેઓ શીદ્યકવિ પણ હતા. સિદ્ધરાજ જય સહ સાથેનું કોવિનેદના એમના કેટલાક પ્રસંગે ચિરસ્મરણીય બન્યા છે. સમસ્યાપૂર્તિ ઉપર પણ્ તેમનું સારું પ્રભુત્વ હતું. પર્યાવજયજી તેમને પ્રબન્ધશતકર્તા તરીકે ઓળખાવે છે. એટલે એક કૃતિઓની એમણે રચના કરી હોવી જોઈ એ. પુર્યાવજયજીના મતે “ પ્રબન્ધશતક' નામની એક કૃતિની રામચંદ્ર રચના કરી છે પરંતુ તે ઉપલબ્ધ નથી. રામય ગુણચંદ્રના સહગમાં રચેલે મંથ “નાટય ' નાટયશાસ્ત્રમાં અનેરી ભાત પાડે છે. તેમણે નાટય પરંપરાને લગતો ટુચ્ચાનંવાર નામના ગ્રન્થ પણ રચ્યા છે.
કવિ પોતાના વિદ્યાગૌચર' તરીકે વ્યાકરણ, ન્યાય અને કાવ્યમાં નિપુણ ગણાવે છે. રાધવાન્યુદય, યાદવાળ્યુદય, નવવિલાસ અને રઘુવિલાસ એ રામચંદ્રની ચાર નાટયકૃતિઓ છે. રવિલાસદ્ધાર નામ રઘુવિલાસ નાટકને સાર હોવાનું સૂચવે છે. સંભવતઃ તે રÚવલાસની રંગાવૃત્તિ હશે અથવા રઘુવિલાસની મુખ્ય ઘટનાઓ સાંકળી લેવાને ઉપક્રમ હશે.
“સ્વાદયાય', પુ ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ગસ્ટ ૧૯૯૭, પૃ. ૫-૮૦.
* સંપાદક : આચાર્ય જેનવિજયમુનિ અને પ્રે. જયન્તક્રિષ્ન દવે, સિંધી જેન સિરીઝ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
+ સંસ્કૃત અને ભારતીય વિદ્યાભવન, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
૨ થે ઘીમે દિવસા જુદતર: ! માત્ર કાવ! શ્રીમિત્ત • • • • વૃદ્ધ दिनम् ॥ चमत्कृतेन सिद्धराजेनोक्तम् सद्यो नगरं वर्णय पत्तनाभिधानम् । एतस्यास्य ... ... निजां સંસ્કૃવત્ | તુટેન સર્વસમક્ષ વિદારમત રૂતિ વિહ રંa[ (નવસારે ૬. ૨૭-૨૮).
२ प्रबन्धशतकर्तुमहाकवे रामचन्द्रस्य-'निर्भयभीमव्यायोग'-प्रस्तावनायांम् । ३ पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन
विद्वन्मन:सदसि नृत्यति यस्य कीतिः । विद्यात्रयीचणितचुम्बितकाव्यतन्द्र
कस्तं न वेद सुकृती किल रामचन्द्रम् ।। (रघविलासस्य प्रस्तावनायाम)
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. છ વદિયા
આડ અંકવાળા આ રઘુવલાસ નાટકમાં નાન્દી લેકમાં રિને વંદન કરવામાં આવ્યા છે.૪ અહીં વીર શબ્દથી રામ અને મહાવીર બંને અભિલક્ષિત છે. આ કલેકમાં પ્રસિદ્ધ રામકથાનું સુચન પણ કર્યું છે. સીતાહરણ, રામના વીરાયત પરાક્રમ અને રસીતાની મુક્તિ એ નાટકથાનાં પ્રધાન કથાસૂત્રો છે. આ નાટયને પ્રધાન ઉદ્દેશ વાચક-દર્શકને મેહમાંથી મુક્તિ પમાડવાનો છે, જેનદર્શનનુસાર કર્મબંધનમાંથી મુક્તિ પામવા મેહ ઉપર વિજય મેળવવો અનિવાર્ય છે.
રામચંદ્રના મતે રામકથા એ કથારનેનું કોઇ ન છે." રામકથાના નાયકના નામ સાથે કર્તાના પિતાના નામનું સાદૃશ્ય પણ તેમના આકર્ષણનું કારણ હોઈ શકે. કવિને પિતાની વિદ્વત્તા અને પોતાની મધુર પ્રાસાદિક વાણીનું ગૌરવ છે. તેઓ લેપથી પોતાના અને ગામના નામ સાથે શાદિક રમન પણ કરે છે.*
અભજ્ઞાનશાકુન્તલની માફક અડી સૂત્રધાર વસંતઋતુ સંબંધિત ગીત ગાવાને વરતાવ મૂકે છે. પ્રથમ અંકનો આરંભ ભાસના ‘પ્રભિાનાટક ની જેમ વનવાસ પ્રસંગથી થાય છે. રામને વનવાસને કારણે રાજા દશરથ વિલાપ કરતા હોય છે અને નાટકના અંતે રાવણને મારી રામ સીતાને પ્રાપ્ત કરે છે. સ્વાભાવિક રીતે વસ્તુની પસંદગી, નાન્દીપ્લેક અને નાટકનું શીર્ષક બતાવે છે કે આ નાટકના કવિ વાલમીકિ, ભાસ, કાલિદાસ અને ભવભૂતિ આદિથી અભિભૂત છે.
રઘુવલાસની કથા અને કથાનાયક પ્રખ્યાત છે. રામકથાના નાયક રામ ધીરાદાત્ત છે. ભાસના અભષેક ક ભવભૂતિના મહાવીરચરિતની જેમ મુખ્યરસ વીર છે. અભિષેકને આરંભ રામને વનવાસ અને અંત લંકામાં રામના અભિષેક સાથે થાય છે, પરંતુ ધ્રુવિલાસમાં રામના વનગમનના કારણે રાજા દશરથના વિલાપથી આરંભ અને રામસીતાના સુખદ મિલન સાથે અંત નિરૂપાયેલ છે. મહાવીરચરિતમાં રામકથાને રામના વીરેચતુ પરાક્રમની સાથે સાંકળવાને પ્રધાન હેતુ સ્વયંસ્પષ્ટ છે. નાટકમાં કેટલાંક નવા પરિવર્તને સિવાય રામચંદ્ર વાલમીકિની રામકથાને જાળવી રાખી છે. રામચંદ્ર બાલકાંડની કથાવસ્તુ છેડી દીધી છે અને રામના વનગમન પાછળ મા દશરથના વિલાપ સાથે નાટકને આરંભ કર્યો છે. અયોધ્યાકાંડમાંથી પણ વનવાસ પછીની કથાવસ્તુ જ સ્વીકારી છે. કેયીની વરવાચના, રામના અટકી ગયેલા અભિષેકની ઘટનાને પૂર્વ ભાગમાં સૂચિત અંશ તરીકે વણી લીધી છે.
४ सतीं यः केवलां दृष्टि हृतामत्युग्रकर्मणा ।
तीर्वा मोहाब्धिमनैषीद्वीरायास्मै नमो नमः ।। ( रविलास १/१) ५ एतस्मै कविसूक्तिमौक्तिकमणिस्वात्यम्भसे भूर्भुवः ।
स्वामोहनकारणाय सुकथारनाय तुभ्य नमः ॥ (रधु वि. १/२) रामात्पूर्व मधुरा व्यक्तं वाचो वपुष्मतां नाऽऽसन् । કથકન્યથા મમથુરતા ઘસ: . (૨૬ વિ. ૨/૪). उच्चरणलब्धकीत राजाहितस्य लक्षणयतस्य । रामस्थ वनं शरणं वितपरकलभस्य शरभस्य ।। (रघु वि. १/५)
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવિલાસ-એક સમીક્ષા
• આ નાટકને પ્રથમ અંક કરુણરસથી પૂર્ણ હોવા છતાં આ પ્રતિમા નાટક જેવી એકાગ્રતા ઊભી કરી શકતું નથી. રાજા દશરથ, કૌશલ્યા અને સુમતિ અમાત્યા આ નાટકમાં પ્રથમ અંક પૂરતાં જ આવે છે.
બીજા અંકમાં અરરકાંડમાંથી સીતાના અપહરણના પ્રસંગને વણી લીધું છે. અહીં પ્રહસ્ત, પ્રભજન અને રાષ્ટ્રના અન્ય સાથીઓને પ્રવેશ છે. અહી વાલ્મીકની સમકથાથી રામચંદ્રની રામકથા જદી પડે છે. અન્ય રામકથામાં પણ અહીં મળતે કથાંશ જોવા મળતો નથી. અહીં રામની સમક્ષ રાવણ પિતાની ઓળખ પાતાલ લંકાના રાજા ચંદદરના પુત્ર મારીચ તરીકે આપે છે. તેના પિતાને મારી રાવણે લંકા પડાવી લીધી છે. તેણે આમ કરી પોતાની બહેનના દીકરા અને તે આપી દીધી છે. આથી મારીચ રાવણના ભયથી દંડકારણ્યમાં આમ-તેમ ભટકી રહ્યો છે. મારીય રામને રાવણના ત્રાસ અને ભયમાંથી પોતાને અને તેની પત્નીને બચાવી લેવા વિનવે છે. તેને અન્ય રાક્ષસોથી પણ ભય હોવાનું તે જણાવે છે. લક્ષ્મણ મારીચની નફ કે તેને સહાય કરવા બાબતે અનિચ્છા ધરાવે છે.
રાવણને સીતાના સૌદર્ય માટે પ્રબળ દિક્ષા છે. તેના માટે સીતા એ પ્રથમ સંદર્ય અને કામદેવનું પ્રહરણ છે. રાવને સાથ નિતિય પુનઃ રાવણને પરાક્રમે વર્ણવવા માંડે છે, પણ રામને તે પ્રભાવિત કરી શકતા નથી. આ દરમ્યાન પાતાલ લંકાપતિ દ્વારા દડકારને ઘેરી લીધાના સમાચાર આવે છે. રાવણને સીતા કાલરાત્રી સમી લાગે છે.૮ કાલરાત્રી શબ્દ પણ રાવાના અંતનું સૂચન કરે છે. રાવણ અવલોકિની વિદ્યાથી સિંહગર્જના કરી સીતાને ભયભીત કરવા પ્રયત્ન કરે છે. ખર નપમાંથી રામને મારવા આજ્ઞા કરે છે. રામ તે સાંભળી તેને પીછો કરે છે. લક્રમણ રામની સાથે જાય છે. સીતાને સભાન અવસ્થાએ હરી જવી મુશ્કેલ જાય છે. રામને મરણતોલ બાણુને બહાર થયાનું સાંભળતાં જ સીતા બેભાન બને છે અને રાષ્ટ્ર તે તક ઝડપી લઈ સીતાનું અપહરણ કરે છે.
આમ સીતાહરણના પ્રસંગમાં કવિ રામચંદ્ર આમૂલ પરિવર્તન કર્યું છે. અવલો!કનીવિદ્યા જેવા અતપ્રાકત તત્ત્વને ઉપયોગ કર્યો છે. રામ-રાવણનાં પાત્રો પરંપરાગત છે. પ્રહસ્ત, પ્રભંજન વગેરે કાલ્પનિક પાત્ર છે. સ્ત્રીવેશમાં પ્રહસ્ત રમૂજ ઉત્પન્ન કરે છે. અહીં વીરરસ પ્રધાન છે. જ્યારે અદ્દભુત ભયાનક અને હાસ્ય ગણુ રસો છે.
ત્રીજા અંકમાં વિરહી રામનું વર્ણન મળે છે. રામનું નામાક્ષિ સ્પંદન અમંગલનાં એધાણુ આપે છે. રામ ગમે તે ભાવ ઘટનાને સામને કરવા તૈયાર છે. લક્ષ્મણ કીડામૃગ, લીલાબહ અને પંજ૨શક સીતાને વહાલાં હોવાથી તેનાથી વિખૂટાં પડયાં હોવાનું માને છે. સીતાવિહી રામ વિક્રમોર્વશીયના પુરુરવાની માફક વૃક્ષો અને પક્ષીઓને સીતાની ભાળ મેળવવા
७ रावण:-पाताललडापतेश्चन्द्रोदरस्य विराधनामा सून रहम् ।......राक्षसोपप्लव વિજ્ઞાય સમયોજિત સાદા માધાતુનુપાતોડમિ (રy વિ. સં. ૨)
૮ વૈદ નઃ Fથા fમ /નરાત્રિઃ fuથા વા (ર૬ વિ. ૨/૨૦)
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૮
ડી. જી. ક્રિયા
પૃછા કરે છે. સીતાની શોધમાં આગળ વધતાં માર્ગમાં જટાયુ મળે છે. રાવણ દ્વારા સીતાહરણના સમાચાર તે આપે છે. અહીં જટાયુના મરણને પ્રસંગ તાદશ અને ચિત્રાત્મક વણવા છે. કવિએ ભરતના નાટયની મર્યાદા ઉલંઘી રંગમંચ ઉપર મૃત્યુ બતાવ્યું છે. રામનું બેભાન થવું, રામના હૃદયની સરળતા અને સર્વ તરફ ઉત્કટ લાગણીનું દર્શન કરાવે છે. રામ આવેશમાં રહેલા પ્રસ્તને વિનવે છે. વિરાધ સીતાહરણ થયું હોવાનું જણાવે છે. ત્યારે રામ પિતાની જાતને પૌરુહીન માને છે. વિદ્યાધરે જણાવ્યું કે સીતાનું હરણ કરનાર રાવણ જ છે અને તેણે જટાયુને મરણતોલ ધાયલ કરેલ હતું. અંકને અંત મરમ સૂર્યાસ્ત વર્ણન સાથે થાય છે. જયી સૂર્યવંશ વર્ણન, સીતાહરણ અને સીતાની શોધનું સૂચન થયેલું છે.
ચોથા અ કના આરંભે કલકંઠ અને શુકનાશ નામના અનુયરેના સંવાદ દ્વારા રાવેણુના અનિચ્છનીય કૃત્ય બદલ તેમની નારાજગી અને સીતાની રાવણને તણખલાથી ય તુર ગણવાની વૃત્ત યવાય છે.૧૦ રાવણની કામદશાનું વર્ણન અર્લી શુંગારરસને આભાસ સજે છે, રાવણની કેટલીક ઉક્તિઓ હાસ્યજનક છે. એક સ્થળે તે કવિ જયોરમે' ને લાભ લઈ રાધવ ને લાધવ કહે છે. રાવણની સીતા માટેની ઉત્કટ પ્રણયભક્ષાથી સીતા ગુસ્સે થાય છે. અહીં કવિએ “દુધમવિલોપને ' શબ્દ પ્રયોગ મૂર્ખતા માટે કર્યો છે. રાવણનાં પરાક્રમે સીતાને આકર્ષી શકતા નથી.
પાંચમા અંકમાં મારીચ જણાવે છે કે લંકાને ઘેરી લેવામાં આવી છે. વિભીષણ અને મારીય સીતાને સોંપી દેવા માટે રાવણને સમજાવે છે પરંતુ તેમના પ્રયત્ન નિરર્થક સાબિત થાય છે. ત્યાં રામના દૂત તરીકે આવેલે ચંદ્રરાશિ રાવણને પિપટ બનાવી પાંજરામાં પૂરી સાત સમુદ્રમાં ફરે છે. રાવણની કાકૃતિઓ અને કેટલાક સંવાદો રાવણના વિભિન્ન ભાવ અને યુદ્ધની અધીરતાને સુંદર રીતે ચિત્રિત કરે છે.
fzfણ નથ૬, પિત્તમrfશનિ, વિમાનિ પ્રવ્રુરત: પ્રાળથતિ જેવાં રાવણનાં કટાક્ષપૂર્ણ વિધાને હાસ્ય નિષ્પન્ન કરી શકતાં નથી. આ અંકમાં ભંગારને રસાભાસ છે. મુખ્યરસ વીર જ રહે છે. અહીં હનુમાનને કવિએ ચંદ્રરાશિ તરીકે કયે છે. રામાયણમાં વાલિ રાવણને સાતેય સમુદ્રમાં ફેરવે છે. અહીં કવિએ પાંજરામાં પોપટ બનાવી રાવણને પૂરવાનું પરિવર્તન કરી હાસ્ય નિષ્પન્ન કરવા પ્રયત્ન કર્યો છે. ભાસે અભિષેકમાં અંગદદૂત પ્રસંગ નિરૂપે છે. એક જ લેક એકથી વધુ પાત્રોના મુખમાં મૂકી કવિએ ભાવવૈવિધ્ય પ્રગટ કર્યું છે. સમગ્ર અંક ખૂબ જ રસપ્રદ છે.
निष्पन्दतां वपुरुपैति यथा समन्तात् पक्षौ यथा स शिखरप्रणयानपेक्षौ । आलिङ्गति क्षितिमियं च यथा शिरोधि
ને તથા જ્ઞાન જતા ટાય છે (એજન ૩/૧૫) सीता तृणायापि रावणं नाभिमन्दते ।। स्वतो न कश्चन गुरुर्लधुर्वापि न कश्चन । કfજતાકવિતાજારવ રવતાવે (એજન ૪/૩).
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્રુવિલાસ-એક સમીક્ષા
છઠ્ઠા અંકના આરંભે ચંદ્રરાશિ જાંબુવાનને પોતાની લંકાની મુલાકાતની વાત કરતાં રાવણને દશ મસ્તક હોવાનું જણાવે છે. ગોમુખ રાવણની શક્તિથી લક્ષમણ ઘાયલ થયે હેવાના સમાચાર લઈ આવે છે અને લક્ષ્મણ રામ અને સુગ્રીવના ટેકે સહારે લઈ પ્રવેશે છે. વિભીષણ. અંગ, અંગદ, હનુમાન, પવનંજય, ચંદ્રરાશિ, કુંદ, કુમુદ ગવય વગેરેને જાંબુવાન સૈન્યને ચૂહાત્મક રીતે ગોઠવવા આજ્ઞા કરે છે. જેથી રાવણ આ પરિસ્થિતિને કોઈ જ ગેરલાભ ન ઉઠાવી શકે. ધાયલ થયેલા પ્રિય ભાઈ લક્ષમણને જોઈ રામના વિલાપનું નાટયકારે અહીં સુંદર, વર્ણન કર્યું છે. લમણે હનુમાનને સૂર્યહાસને ધનુષ્ય આપવા અને વિભીષણને પોતાના બે હાથની અંજલિ આપવા વિનવે છે,
સૂર્યાસ્ત થતાં કવિ કહે છે કે પોતાના વંશના કુલદીપકને જીવનદાન આપવા શક્તિની પીડાને હરવા સમર્થ એવી ઔષધિની શોધમાં સૂર્ય પોતે જાય છે. અહીં કવિ “ પ્રતિમા' નાટકમાં રામ–ભર ના વક્ષસ્થળને કપાટપુટપ્રમાણ ગણાવે છે, તેમ લમણુના વિશાળ વક્ષઃસ્થળને ઓળખાવે છે.૧૧ જાંબુવાન શમનિમિત્તની નોંધ લઈ બધાને વિશ્રાંતિ લેવા કહે છે.
આ અંકમાં કરુણરસ હૃદયસ્પર્શી છે. રામને લક્ષ્મણ પ્રતિ પ્રેમ અને લક્ષ્મણની રામભક્તિ, ભ્રાતૃભાવ અને સેવાપરાયણતા નોંધપાત્ર છે. આ અંકનું કથાનક વાલમીકિની રામકથાથી ભાગ્યે જ જુદુ પડે છે. કવિએ નવા ઘણાં પાત્રો કપ્યાં છે. અહીં હનુમાન દિવ્ય ઔષધિની શિધ માટે જતાં નથી. અહીં સુષેણુને બોલાવાયો નથી. કવિએ આ સમગ્ર ઘટના પિતાની રીતે ઘડી છે. અહીં રાવણે શક્તિને પ્રયોગ કર્યો છે.
સાતમા અંકમાં ચંદ્રરાશિ રામને જણાવે છે કે લક્ષ્મણ વિશલ્યકરિણી ઔષધિથી મૃત્યુમાંથી બચી ગયેલ છે. મય રાવણને નગરમાં થઈ રહેલી લોકનિંદા વિષે જણાવે છે પરંતુ તે ગણકારતો નથી. અહીં પ્રયોજાયેલ “જૂરી” શબ્દ ગુજરાતી ભાષાને છે. ૨
રાક્ષસકુળ અને કીર્તિના નાશનું કારણ એવી સીતાને પાછી સોંપી દેવા જણાવવા છતાં મહાઅહંકારી રાવણ તેમ કરતું નથી. ક રચનાને વિભિન્ન પ્રયોગ રાવણના વિભિન્ન ભાવને વ્યકત કરે છે. દેવો આ સ્થિતિને લાભ લઈ કેદ કરેલા દેવોને છોડાવી જાય છે. કુંભકર્ણ અને ઈન્દ્રજીતની કેદ, રાવણનું યુદ્ધપ્રસ્થાન વીરરસની પોષક ઘટનાઓ છે. રાવણના વિભિન્ન ભાવોની અભિવ્યકિતમાં અંતે મૃત્યુ સૂચિત થયેલું છે. કુંભકર્ણ—ઇન્દ્રજીત વાલમીકિના રામાયણમાં કદ થતા નથી.
૨ ટેa: શ્રી રઘુવતિ સરિતા નાનાવવાનુષઃ |
शल्योद्धारविधायिनी मृगयितुं स्फूर्जप्रभामौषधि
कामप्यञ्चति पश्चिमाचलवनक्षोणि प्रभाणां पतिः ।। (रधु. वि. ६/१७) સરખાવો દરમ્ જેવું વક્ષઃ કક્ષા પરિપુટમામ પ્રતિમાય નમ:માતમિત્તનg १२ खण्डय न्यायतेजोभिः शौर! कोलीनदुर्दिनम् ।
નાસિબૂમો રિત વરાછૂઝનારામ (. ૭/૧૨ )
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કી છે. જેવા
અંતિમ અંકને આરંભ સેવકના જીવન અને પાપીઓના દીર્ઘજીવનનાં વર્ણન સાથે થાય છે. નાટકના અંતે કવિ અદ્દભૂત રસને આશ્રય લે છે. રાવણની વીસ આંખનાં વિવિધ ભાવ અને રામ-રાવણ વચ્ચેનાં ઉમસંવાદ નોંધપાત્ર છે. પઢિારિક જીવામગદર્ય, વરસારમેય વગેરે રામપ્રયોજિત શબ્દો કે રાવણુ પ્રજત વજી મકાન વગેરે શબ્દો પરસ્પર અપશબ્દના ઘોતક છે. વિભીષણ યુદ્ધ અટકાવવા નિરર્થક પ્રવાસ કરે છે. કવિએ રામ-રાવણ બંનેને લાગુ પડે તેવાં પદ્યો દ્વારા યુદ્ધની નિરર્થકતા બતાવી છે. કારણ કે સીતા જીવિત ન રહે તે યુદ્ધ નિરર્થક છે. પણું પરસ્પર પડકારના અંતે ભયાનક યુદ્ધ થતાં લમણુને હાથે ચક્ર દ્વારા રાવણુ માર્યો જાય છે. આ ધટના વામાકિ રામાયણ કરતાં જુદી પડે છે.
નાટકના અંતે કવિ સીતા-રામનું મિલન સાધે છે. જાંબુવાન સર્વ દુઃખને અંત, સજજનેનું રક્ષણ, જનેને નાશ અને સર્વનું કલ્યાણ ઈચ્છી ધર્મનિટ વાતાવરણની અપેક્ષા વ્યક્ત કરે છે.
- કવની નાટયકલા, સ્વકલ્પત પ્રસંગે, સરળ કથાપ્રવાહ, રામાયણકાલીન પાત્રો સાથે નવાં પાત્રોનું સર્જન, સરળ, પ્રવાહી અને મધુર ભાષા વગેરે નાટકના પાઠક અને દર્શક-સહદયને પ્રભાવિત કરે છે. સમસ્ત નાટકમાંથી ફલિત થાય છે કે શ્રીમોહને કારણે રાવણ અને તેના સમસ્ત કુળને નાશ થાય છે. અને તેથી મનુષ્ય મેહથી મુક્ત થવું જોઈએ એવો જીવનસંદેશ આપતું, દાર્શનિક વિચારધારા ધરાવતું આ ઉત્તમકોટિનું નાટક ગુજરાતનાં સંસ્કૃત નાટકોમાં વિશેષ સ્થાનનું અધિકારી બને છે.
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલિકામકરન્દામ–એક અધ્યયન
મીના પાઠક*
પ્રાસ્તાવિક :
ગુજરાતમાં સંસ્કૃત સાહિત્યક્ષેત્રે રાજન લગભગ ઈ. સ. પૂર્વે ૩૫૦ થી થતું આવ્યું છે. તે પછી મોર્યકાળથી શરૂ કરી ગુપ્તકાળ, મૈત્રકકાળ અને અનુમૈત્રકના સમય દરમ્યાન પણ સંસ્કૃત સાહિત્ય રચાતું રહ્યું હતું, તેના ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ સંસ્કૃત સાહિત્યને સુવર્ણયુગ તે સોલંકીયુગ જ કહી શકાય. આ સમય (ઈ. સ. ૯૪૫ થી ઈ. સ. ૧૩૦૦) દરમ્યાન સિદ્ધરાજ જય સહ, કુમારપાળ, અજયપાળ વગેરે રાજાઓ થઈ ગયા. તેમના રાજ્યાશ્રયમાં શ્રી હેમચંદ્રાચાર્ય, દેવેન્દ્ર સુરિ, મેરતુંબ, ચંદ્રપ્રભાસૂરિ જેવા અનેક લેખકો, કવિઓ થઈ ગયા. તેમાં એક શ્રી રામચંદ્ર પણ હતા. તેઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય તરીકે જાણીતા છે. તેઓ પિતાની ઘણી બધી કૃતિઓમાં પોતાને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે – શ્રીમદ્દાવાર frણેજ પ્રધશતirળા રામવા વિરત્તિi..... વળી તેઓ હેમચંદ્રાચાર્ય વડે ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત થયેલા હતા તે ઉલેખ “પ્રભાવરિત 'માંથી જાણવા મળે છે. તેઓ પ્રત્યુપન્નમતિ અને શીઘ્રકવિત્વ શક્તિ ધરાવતા હતા. તેનાથી પ્રસન્ન થઈ તેમને સિદ્ધરાજ જયસિંહે “કવિકટારમલ નું બિરૂદ આપ્યું હતું.
આ કવિએ પિતાના સમય દરમ્યાન ( ઈ. સ. ૧૧૨૫ થી ઈ. સ. ૧૧૭૩) વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું હતું. તેમાં ૧૩ જેટલાં નાટકો, સ્તોત્રો, કાવ્ય, સ્તવન, નાટયદર્પણ, દધ્યાલંકાર વગેરે મુખ્ય ગણના પાત્ર કૃતિઓ છે. તેમના ૧૩ જેટલાં નાટકો પૈકી એક મલિકામકરન્દમ્' પ્રકરણની અહીં ચર્ચા કરવામાં આવી છે..
“સ્વાદયાય', પુસ્તક ક૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૮૧-૮૮.
* પ્રાચવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
૧ પંડ્યા શાંતિકુમાર. “ સંસ્કૃત રૂપ અને મહાકાવ્યો', પ્ર. ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ સંસ્થાન, દિલ્હી, ૧૯૯૨, પૃ. ૩-૬
૨ માલકામકરદ”, “નલવલાસ', “નિર્ભયભીમ યામ”, “રઘુવિલાસ” વગેરે
કુ પ્રભાસે દ્રસૂરિ પ્રભાવક ચરિત, સં. શ્રી જિનવિજયમુનિ, પ્ર. સિધી જેનરન્થમાલા, કલકના ૧૯૪૦, “હેમચન્દ્રસૂરિચરિતમ ” બ્લેક ૧૨૯-૧3૪. - ૪ મરતુંગસૂ૨, “પ્રબંધચિંતામણિ', શ્રી જિનવિજયમુનિ, પ્ર. સિંધી જેન જ્ઞાનપીઠ, શાંતિનિકેતન, બંગાળ, ૧૯૧૬, ‘રિરાજાદિ બધ્ધ ' ક નં. ૫, ૬૩.
૫ એજન, પાદટીપ નં. ૧, પૃ. ૨૪ - 1,, . સ્વા ૦ ૧૧
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८२
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીના પાક
મલ્લિકામકરન્દ્રમના સક્ષિપ્ત સાર
પ્રકરણની શરૂખાન નાટયાત્મક રીતે થાય છે. ખૂબ જ ગાઢ પ્રકારમાં એક સા કામદેવના મદિરમાં તેના સેવક અને દાસી સાથે આવે છે. સેવક અને દાસી કઈક કામના બહાને દૂર જાય છે. ત્યાં સ્ત્રી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરવાના પ્રયત્ન કરે છે તે નાયિકા મલ્લિકા નામની રાજકુંવરી ઢાય છે. તરત જ મકરંદ જે નાયક છે તે ત્યાં આવી ચઢે છે અને તમે ચાલે છે. વાર્તાલાપ દરમ્યાન બંને જણું એકબીજાના પ્રેમમાં પડે છે. મકરંદ તેના દુઃખ વિશે પૃચ્છા કરે છે પરંતુ મલ્લિકા પેાતાની કથની કહી શકતી નથી. તે પેતાના પ્રેમની નિશાનીરૂપે મકરદને પોતાના કાનના કુંડલ આપે છે.
બીન આ કમાં મકરને જુગારીયા વડે ઘેરાયેલો બનાવે છે. જુગારીઓ મકરને પકડીને ન્યાય મેળવવા માટે વેપારી બ્રહ્મદત્ત પાસે લાવે છે. ખાનદત્ત મસ્તિકાના પાલક પિતા દ્વાય છે. તેની ખરી માતા ચિત્રલેખા જે ચૈનનેય રાજાની રાણી હોય છે. મકરંદનું દેવું ચૂકવીને બ્રહ્મદત્ત તેને જુગારીઓથી છોડાવે છે. મલ્લિકાનું રક્ષણું કરવા મરદની નિમણૂક કરે મકર“દના પૂછવાથી બ્રહ્મદત્ત મલ્લિકાની કથની સંભળાવે છે, “ સેાળ વર્ષ પહેલા તે જંગલમાંથી પસાર થતો હતો ત્યારે તેણે મલ્લિકાક્ષની નીચે નવજાત બાળકને એઈ. તેની આંગળીમાં વનનેય નામાંકિત વીંટી હતી અને માથા પર ભૂજ પત્ર બાંધેલું હતું. તેના પર લખ્યું હતું કે, સોળ વર્ષ પછી ચૈત્ર વદ ૧૪ને દિવસે હું તેના પતિ અને રક્ષકને મારીને તેનું અપહરણ કરીશ. " મકરંદ તેનું રક્ષણુ કરવાનું વચન આપે છે. પર ંતુ બીજા અંકના અંતમાં જેવા મળે છે તેમ તેનુ કોઈ અદશ્ય શક્તિ વડે પહેર થઈ જાય છે.
ત્રીજા અંકનુ સ્થાન બદલાય છે. વિદ્યાધરરાજ્ય કે જ્યાં મલ્લિકાને લઈ જવામાં આવી હતી ત્યાં ચિત્રાંગદ નામનો રાજકુવર ાય છે।ચત્રલેખા જે મલ્લિકાની ખરી માતા હોય છે તે મલ્લિકાના લગ્ન ચિત્રાંગદ સાથે કરાવવા ઈચ્છે છે. પરંતુ મલ્લિકા તે માટે તૈયાર થતી નથી. તેથી બીજી કોઈ વ્યક્તિ મલ્લિકાનું અપહરણુ કરી ન જાય તે માટે ચિત્રલેખા મલ્લિકાને પુરુષસ્વરૂપમાં રૂપાંતર કરી દે છે. તે નાપસકુમાર તરીકે ઓળખાય છે. બીજી તરફ કાઈ અનણી શક્તિ મદને ચિકીને એ જ રાજ્યમાં લાવી ફેંકે છે. તે વખતે તાપસકુમાર અને મકરની મુલાકાત થાય છે અને એકબીનને પોતપોતાના પૂવૃત્તાંત કહી સભળાવે છે અને આળખી જાય છે તાપસકુમાર મકરને બચાવવા માટે તેને નજીકમાં આવેલા સહાયતન મંદિરમાં રયા માટે માકલે છે.
For Private and Personal Use Only
ચોથા અંકમાં મરદને સિદ્ધાવાન મદિરમાં બેઠેલા બતાવે છે. તે એક પછી એક નના વિચિત્ર બનાવાની સમીક્ષા કરે છે. તેને ખાતરી થઈ જાય છે કે ચિત્રલેખાએ જ મલ્લિકાનું અપહરષ્ણુ કરાવ્યું છે. તે માદર પાસે આવેલા ઉદ્યાનમાં કરવા જાય છે. ત્યાં એક મઢેલ દેખાતાં માર તેમાં પ્રવેશ કરે છે. ત્યાં એક પોપટ પીંજરામાં હતા. તે મનુષ્યવાણીમાં ખેલતા હતા. મકરંદ પોપટ સાથે વાર્તાલાપ કરે છે. તેને જાણવા મળે છે કે આ પોપટ તે બેશ્રવણ નામને સાગરખેડુ હતા. બબલ શહેરમાં રહેતા હતા. અબખત તે તેની પત્ની મનારમા સાથે જ‘ગલમાંથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં તેને એક આધેડવયની આ મળી. તેણે પોતાના મહેલમાં બનેને મહેમાનની જેમ
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિલકામકરન્દમ-એક અધ્યયન રાખ્યા અને એક વખત તે સ્ત્રી કે જે ચિત્રલેખા હતી તેણે વૈશ્રવણ પાસે પ્રેમની અઘટિત માગણી કરી પરંતુ દબવશે તેવી માગીને અવીકાર કર્યો તેથી ચિત્રલેખાએ તેને પોપટમાં ફેરવી દીધે અને તેની પત્ની મને મને તેની દીકરી મલિકાની સેવામાં રાખી. ત્યારપછી મકર દે પિ પટને સ્પર્શ કરી પુરષના મૂળ સ્વરૂપમાં ફેરવી દીધા. તે પણ સિદ્ધાતન મંદિરમાં રહેવા ગયો. ત્યારપછી મકરંદની ચિત્રાંગદ સાથે મુલાકાત થાય છે. બંને વચ્ચે વાયુદ્ધ થાય છે. ચિત્રાંગદના સેવક મકરંદના વાળ પકડી, ખેંચીને લઈ જાય છે.
પાંચમા અંકમાં મનોરમા પિતાના પતિની પ્રાપ્તિ કરાવી આપવા બદલ મકરંદને ખૂબ આભાર માને છે. મનેરમા અને શ્રવણ ભેગા મળીને કાઈપણ હિસાબે પોતાના જાનની પરવા કર્યા વિના મલ્લિકા-મકરંદને બચાવી લેવા પ્રયત્ન કરે છે. મનેરમાં ગધમૂષિકા સાદેવીના આ બમમાં જ તેને મહિલકા-મકરંદ પર કૃપા કરવા વિનંતી કરે છે. બીજી તરફ ચિત્રલેખા અને ચિત્રાંગદ મલ્લિકાને તેને આ ખરી નિર્ણય પૂછે છે. પરંતુ તે પોતાના નિર્ણયમાં દઢ છે. તેથી ચિત્રાંગદ મકરંદને બાંધેલી હાલતમાં રજુ કરે છે. તેને ત્રાસ આપે છે. મલ્લિકાથી તેનું દુઃખ જોવાનું નથી. પરંતુ મકરંદ તેને હિંમત રાખવાનું કહે છે. ચિત્રાંગદ મકરંદને મારી નાખવા તલવાર પૈગામે છે, તેવામાં ગબ્ધમૂષિકાના આશ્રમમાંથી એક માણસ આવી ચિત્રાગદને તેણે લીધેલા વ્રતની યાદ અપાવે છે. ચિત્રાંગદને એવી પ્રતિજ્ઞા હતી કે તે જે કોઈ વ્યક્તિને મારવા છે તો તેણે સૌ પ્રથમ તે વ્યક્તિને જિનદેવની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત કરવી. ચિત્રાંગદ પિતાની ભૂલ બદલ માફી માગે છે. ત્યાં ગબ્ધભૂષિકા આવી મકરંદને પોતે જ મારી નાખશે કહી લઈ ને જતી રહે છે.
- છઠ્ઠા અને છેલા અંકમાં ગન્ધમૂષકા મકરંદને વૈશ્રવણ પાસે મોકલી આપે છે. વૈશ્રવણે ગધપકાના કહેવા પ્રમાણે મકરંદને અંધારી ગુફામાં લઈ જઈને મારી નાખે. મકરંદના મૃત્યુના સમાચાર બધે ફેલાઈ ગયા. છેવટે મહિલકા ચિત્રાંગદ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. મલિકા-ચિત્રાંગદને ગબ્ધમૂષકા પાસે “કૌતુકવિધિ’ કરાવવા માટે મોકલવામાં આવે છે. ત્યાંથી ગમૂષિકા બંને જણને મંદિર પાસે આવેલી તમારા નામની ગુફામાં લઈ જાય છે. ત્યાં વિદ્યાધર કુળના રિવાજ પ્રમાણે સૌ પ્રથમ કન્યા મલિકાના લગ્ન ગુફામાં રહેલી યક્ષરાજની મૂર્તિ સાથે થાય છે. ત્યારપછી વિધ પૂર્ણ થયા બાદ મહેલમાં જઈ તેના લગ્ન ચિત્રાંગદ સાથે થવાના હોય છે. પરંતુ યક્ષરાજને પાણિગ્રહણું કર્યા પછી પાણિવિમોચન કરવાનું કહેતાં તે મનુષ્યવાણીમાં બેલે છે. બધા પ્રકાશ કરીને જુએ છે તે યક્ષરાજની મૂર્તિને બદલે મકરંદ હોય છે. પછી વિશ્રવણ જેણે આ યુક્તિ ધડી હતી તે બધું રહસ્ય છતું કરે છે. ચિત્રાંગદ, ચિત્રલેખા વૈશ્રવણને માફ કરે છે. ગમૂષકો તેમના આવા સવર્તાવથી ખુશ થઈ કહે છે—
'यथा भावि पूरा वस्तु तथा सर्वस्य वृत्तयः । इत्यवेत्य महात्मानो नापकारिषु रोषिणः ।। ६.१६ ।।
અંતે બધા મલ્લિકા-મકરંદના લગ્નને સંમતિ આપે છે. આમ નાટક સુખાન્તમાં પરિણમે છે.
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
મીના પાઠક
પ્રકરણના લક્ષણ :-
અંગ્રેજી શબ્દ drama, ગુજરાતી માં નાટક માટે વપરા છે. પરંતુ સંત સાહિત્યમાં નાટક એ નાટય અથવા રૂપકને એક પ્રકાર ગણાય છે. કાવ્યના જે બે પ્રકાર કહેવામાં આવ્યા છે, તેમાં પ્રવ્ય કાવ્ય એ સાંભળવા અથવા વાંચવાને વિષય છે. જયારે દસ્થ કાવ્ય એ રંગમંચને વિષય છે. આ દશ્ય કાવ્યને નાટ્ય અથવા રૂપક કહેવામાં આવે છે, કેમ કે તેમાં કાવ્યને, કથાવસ્તુને અનુરૂપ પાત્રો અભિનય કરતા હોય છે. અવસ્થાનુતન ચમ્, હવે તમારા પતિ ! દશરૂપક ૧. ૭ || આ રૂપકના દુશપ્રકાર છે –
नाटकमथ प्रकरणं भाणव्यायोगसमवकारडिमाः ।
ईहामगावीथ्यः प्रहसनमिति रूपकाणि दश ।। મલકામકરંદ એ પ્રકરણું છે. નાટક પછી કરણનું થાન બીજા બર આવે . પ્રકરણ શબ્દની ઉત્પત્તિ 5 + V પરથી કરવામાં આવી છે. જëળ ક્રિયાને રૂરિ વળ | અર્થાત્ પોતાની કલ્પના પ્રમાણે સ્વતંત્ર રીતે વતુ, નાટક, ફલની રચના કરવી તે. નાટ્યશાસ્ત્રમાં પ્રકરણની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે :
यत्र कविरात्मशक्त्या वस्तु शरीरं च नायक चैव ।
औत्पत्तिकं प्रकुरुते प्रकरणमिति तद् बद्धयम् । १८.४५ ।। પ્રકરણને અનુલક્ષીને આપણે નાટ્યશાસ્ત્ર જેવાં કે નાટ્યશાસ્ત્ર, દશરૂપક, સાહિત્યદર્પણ વગેરેમાં સર્વગ્રાહી, સરખા મતવાળા પરંતુ અલગ અલગ વાક્યશૈલીમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. પરંતુ અહીં આપણું નાટકના લેખક શ્રી રામચંદ્ર છે તેમણે જ રચેલા બનાવ્યદપણું ને આધારે પ્રકરણના લક્ષણો જોઈશું. નાટ્યદર્પણમાં પ્રક ના લક્ષણે બતાવતાં લેખક કહે છે :
प्रकरण वणिग्-विप्र-सचिव-स्वाम्यस रात् । मन्दगोत्राङ्गनं दिव्यानाश्रितं मध्यचेष्टितम् ।। २.१ ।। હાસ-ઠિ-વિધુરૂં વનરાઈ તરક સપ્તધા |
વ ન-જ–વસ્તુનામેન-દ્વિ-ત્રિ-વિઘાનસ: મ ૨.૨ - નાટયદર્પણની આ કારિકાને આધારે “ મલ્લકામકરન્દમ્'નું પ્રકરણની દાષ્ટએ ઔચિત્ય જોઈશું.
(१कल्प्यनेतृ-फल-वस्तु वा समस्त व्यस्ततयाऽश्रेति प्रकरणम् ।
અર્થાત પ્રકરાણુનું કથાવસ્તુ રામાયણ, મહાભારત, પુરાણુ કે ઐતિહાસિક દંતકથા પર આધારિત નહીં પરંતુ કાલ્પનિક હોય છે, તેમાં નાટક, કથાવસ્તુ અથવા ફળ ત્રણમાંથી એક અવશ્ય કાલ્પનિક છેવા જોઈએ.
મલ્લિકામકરંદ કાલ્પનિક કથાવસ્તુ પર આધારિત છે
( ૨ ) પ્રકરણને નાયક વાંકે, વિપ્ર અથવા સચિવ હોય છે. વણિક તે વેપારી, વિક તે પટ કર્મ કરવાવાળો અને સાંચવ તે અમાત્ય રાજચંતક હોય છે. તેથી તેમાં મધ્યમવર્ગના કહેવાય છે. વળી પ્રકરણમાં જો નાયક વેપારી કે વડ હોય તે ધીપ્રશાંત અને સચિવ હોય તે તે ધીરાદાત્ત તે .
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલકામકાનમ- એક અધ્યયન
મલિકામકરંદને નાયક મકરંદ વણિકપુર, સમાજના મધ્યમવર્ગને ધીર પ્રશાને નામક .
(૩) મોગા, મન્દ્રના સંજાના નાવિઝા ઇત્ર ! મન્ટોત્રા અર્થાત મધ્યમ કુળની, મજ્વર અર્થાત મધ્યમ આચરવાળી અને જોત્રાસન અર્થાત્ કુલા, વેશ્યા. અહીં નાયકને અનુરૂપ નાયિકા મધ્યમકુળની જ હોય છે.
પ્રકરણમાં મલ્લિકા નાયિકા માત્ર છે, કેમ કે તેની માતા ચિત્રલેખા તે વિદ્યાધરરાજયની રાણી હોય છે. પરંતુ તે કિરાત (જંગલના રહેવાસી ) થકી જન્મેલી હોવાને કારણે મધ્યમકુળની જ કહેવાય છે.
(૪) કથાનાતિ અથર્ વિā: અમfકતાનું પ્રકર'માં દિવ્ય પાત્રોને અભાવ હોય છે. પ્રારને વિધ્યમા: ન દ: પ્રકરણ મુખ્ય દુઃખ પ્રધાન હોય છે જયારે દિવ્યપાત્રો સુખદાયક હોય છે. તેથી પ્રકરણમાં તેને અભાવ હોય છે.
(૫) મચ્છદિતમ-અર્થાત્ શ્રીનવકૃત્ય થો fવરવ્યાારવેષ સમજ ચાર સત્ર ! જ્યાં સૌથી હલકી કોટિના અયોગ્ય આચરણ, વાણી, વર્તન હોય છે. પ્રકરણમાં કટલેક ઠેકાણે વિસ્થા પણ નાયિકા હોય છે. તેથી તેના વાણું-વિલાસ વગેરે અધમકોટિના હોય છે. તે મધ્યમકુળની નાયિકાના આચાર-વિચાર મધ્યમ પ્રકારના જ હોય છે.
આ પ્રકરણની નાયિકા મલકા મધ્યમ કુળની છે. તે નાયક મકરંદ જગારી, વૃર્ત, વેશ્યાગમન કરવાવાળા અનેક રીતે હલકા ચારિત્રવાળા છે એવું જાણ્યા છતાં પણ તેને સ્વીકારવા માટે તૈયાર થાય છે. તેથી તે મદિરતાને અનુરૂપ છે. વળી નાટકના અંતમાં તે બીજા નાયક ચિત્રાંગદ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. તે પણ્ તેની “મfeતામ્’ લક્ષણુની પૂતિ કર છે.
(૬) ત્રાસ-એક્ટીવિટેનતમ્ | પ્રકરણુમાં નાયક વણિક-શ્રેષ્ઠીના ચિત્ય અનુસાર તેના સહાયકપાત્રોનું વર્ણન કરવામાં આવે છે. નાટકમાં કચુકી, વિદુષક વગેર હોય છે. જયારે પ્રકરણમાં દાસ, વિટ, ચેટી જેવાં હલકાં સહાયક પાત્રો હોય છે.
મહિલકામકરંદ પ્રકરણમાં દાસ, વિટ, ચેટીને સહાયકપાત્રો તરીકે ઉપયોગ કરવામાં આવ્યું છે.
() જāgvK fસ સુધીણન્ ! પ્રકરણ મધ્યમવર્ગના માણસની સામાજિક જિંદગી રજ કરે છે. મધ્યમવર્ગના માણસને જીવનમાં કંઈને કંઈ સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ કંઈક પ્રાપ્તિ થાય છે. તેથી પ્રકાર કલેશપ્રધાન હોય છે.
અહીં નાયક-નાયિકા ઘણી મુશ્કેલીઓ, આપત્તિઓ, વિબણામાંથી પસાર થઈ અંતે એકબીજાને મળે છે. સમય પ્રકરણમાં હાસ્યસને કયાંય સ્થાન નથી. આમ આ પ્રકરણ શ્રીરામચંદ્રના શબ્દોમાં કહીએ તો full of hurries and worries છે. ૬
6 Trivedi K. H. Ed., The Nafyadarpana of Ramchandra & Gunachandra, A critical study, pub. L.D. Institute of Indology, Ahmedabad, 1966, p. 83.
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
पभिरपि नोपसर्पति चटुभिरयं निष्प्रयोजनो लोकः ।
तन किमपि शिक्षणीयं प्रयोजनं येन जगतोऽपि ॥ १.२ ॥
હવે આપણે નાટકનું અવલેકન કરીશું.
પહેલા અંકની શરૂઆતમાં નાન્દી પછી લેખક પોતાના મૂળ વિષય પર આવવા માટે ખૂબ જ લાંબી પ્રસ્તાવના કરે છે. સુત્રધાર રસિક, ગુહૂત, કદરદાન પ્રેક્ષકો સમક્ષ નવા જ પ્રકારની નાટયરચના રજૂ કરવા ઇચ્છે છે. બની શકે કે તે સમયમાં ઘણુાં નાટકો રજૂ થયાં હશે. પરંતુ દરેક વખતે એક જ પ્રકારની કથાવસ્તુ અથવા તેા કોઇ નવીનતાના અભાવે પ્રેક્ષકવર્ગની આછી-પાતળી સખ્યાને કારણે આ વખતે સૂત્રધારને કહેવું પડે છે :~
नीरसानां पुरो नाट्यं दुर्जनानां पदातिताम् ।
ग्राम्याणां वाग्मितां कुर्वन् हास्यो ब्रह्मापि जायते ॥ (१.४ )
ખાટાં ખાટાં પ્રલેાભના કે વાકચાતુ વાપરીને હવે પ્રેક્ષકોને આકષા શકાશે નહિ. તથા કોઇ નવા જ પ્રકારની કથાવસ્તુ લઇ પ્રેક્ષકવર્ગને મનોરંજન પૂરું પાડવું પડશે. આમાં સૂત્રધાર પાંચ લીટીઓમાં પૂર્ણ વિરામ વગર સહૃદયી ર્રાસક તેની Í1 અને અરસિક નાસાની નિંદા અમિષ લાંબા નિધન નિર્ણય ના મિક્તિનો ભાવ પ્રગટ કરતા કોક
કરે છે.
કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૉના પારક
સુત્રધાર તાકાની નાસાના ભત્ત લાવી નાટકનુ નામ લે છે. સૂત્રધારની ક્તિમાં લેખક પોતે જ પોતાના ગુગાન ગાય છે. તમે અહી” કરીથી ચાર લીટી જેટલાં લાંબાં વિવા વાપરી પેાતાનુ નામ અને નાટકનું નામ રજૂ કરે છેઃ
विद्या सगिंगदीष्णचेतसो निशेष: न क्रवनि कडा रत्नांपुरुज पिञ्जरितपादपीठस्य सप्तार्णवीकलसकान्तकान्तयशसः श्रीमदाचार्यहेमचन्द्रस्य शिष्येण पबन्धगतकारिणा रामचन्द्रेण विरचितं मल्लिकामकरन्दाभिधानं माटक नाटयितव्यम् ।
जिनपतिपदप्रसादान्न रामचन्द्रांशुकुन्ददलविशदाम् ।
आसाद्य यशोलक्ष्मीं परां स्वतंत्रतां चिरं भूयाः ।। ६.१९ ।।
આ ગાંક્ત લેખકનું અભિમાનીપણ વ્યક્ત કરે છે. વળી નાટકના સ્મૃતમાં પુષ્ટિકામાં પ૨ લેખક મુદ્રા-બતકાર દ્વારા પોતાના નામનો ઉલ્લેખ કરે છે..જેમ
प्रबन्धा इक्षुवत्प्रायो हीनमानरसाः क्रमात् । कृतिस्तु रामचन्द्रस्य सर्वा स्वादुः पुरः पुरः ॥ १.४ ॥
આમ લેખક ભાત્મસ્તુતિના આગ્રહી હોય એમ લાગે છે. મલ્લિકામકરન્દમાં જ નહી. પરંતુ લેખકે પાનાની પાસા અન્ય સ્વરયંત નાટકો જેવાં કે નાવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, કૌમુદ્રીમિત્રાણું, સ્કાયલાસ, નિર્ભયભીમવ્યાયોગ જેવા અનેક નાટકામાં કરી છે. દા. ત
For Private and Personal Use Only
ન. વિ., સ. હું . કો. મિ.
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલ્લિકામકર્દમ્—એક અધ્યયન
4G
નાટકના મૂલ્યાંકનમાં જોઈશું તા મલ્લિકામકરતી વાર્તા તે નાટકને main plot છે. ( જ્ઞધિકારી વસ્તુ) છે. અને સાથે દર્શાવેલી મતેરમા અને વૈશ્રવણની કથા તે વતા છે, કેમ કે વૈશ્રવણ કે જેનું પોપટમાં રૂપાંતર થયું હતું તેને મકરૢ તેના અસલ સ્વરૂપમાં સ્થાપિત કર્યાં તેથી મારમા અને વૈશ્રવણે ખુશ થઈ તેના ઉપકારને બદલે વાળવા સાધ્વી ગન્ધમૂષિકાના કૃપાપાત્ર બની યુક્તિપૂર્વક અને પ્રેમીઓને એક કર્યાં. અહીં ગન્ધમૂષિકાની યુક્તિ પ્રયુક્તિથી થયેલું મલ્લિકામકરંદનું મિલન એ પ્રકરી તરીકે ઓળખાય છે, કેમ કે અહીં નાટકમાં ગન્ધષકાના પાત્રને પ્રવેશ ફક્ત નાયક નાયિકાને મદદ કરવાના ઉદ્દેશ્યથી જ કરવામાં આવ્યો છે. અહીં ખૂબ જ બુદ્ધિચાતુર્યાંથી main plot અને sub--plot તે વણી લીધા છે.
આમ લેખકે
લેખકે સમગ્ર નાટકમાં વદર્દી શૈલીને ઉપયોગ કર્યાં છે. ઘેાડા પ્રસ ંગેામાં કે જ્યાં લેખકે વીર, ભયાનક, રૌદ્ર અને અદ્ભુતરસની નિષ્પત્તિ કરી છે ત્યાં ગૌડી રીતિને પ્રયાગ કર્યો છે. તેની ભાષાશૈલી સાદી, સરળ અને સુગ્રાહ્ય છે. સંવાદેł પણ ખૂબ જ આકર્ષક અને ટૂંકા છે. લેખકે નાટકમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષાથી માંડી પરિકર, પયક્તિ, કાવ્યલિંગ, મુદ્રા વગેરે ૨૩ જેટલા અલંકારાના ઉપયેગ કરી પોતાનું કાવ્ય પર પ્રભુત્વ સિદ્ધ કર્યું છે. અલંકારની સાથે સાથે તેમણે અનુષ્ટુપ, વસંતતિલકા, મન્દાક્રાન્તા જેવા છાનેા પ્રયાગ કરી પોતાની વિદ્વત્તા સાબિત કરી છે. વળી સમગ્ર નાટક દરમ્યાન એમણે પ્રસંગને અનુરૂપ અનેક સુભાષિતા અને સુક્તિઓને પ્રચુર
માત્રામાં ઉપયોગ કર્યો છે. દા. ત.
सर्वाऽपि महती सिद्धिः क्लेशान्तरितसंभवा । विद्यावधूटीमाप्नोति सोढा काय:- मनः क्लमान ॥ १.९ ॥
પ્રથમ અંકમાં સૂત્રધાર નાયક વિશે પ્રસ્તાવના પૂરી કરે છે. ત્યારે નેપથ્યમાં રહેલે નટ કે જે મકરંદનુ પાત્ર કરવાને હોય છે તે સ્ટેજ પર આવવા ખૂબ જ ઉતાવળા બની જાય છે ત્યારે સૂત્રધાર તેને આ સુભાષિત કહી સંભળાવે છે. આમ અર્થાન્તરયાસ અલંકારને પ્રયાગ કરી લેખક નાટકમાં નાયક અનેક શારીરિક, માનસિક મુશ્કેલીએ વેઠી કેવી રીતે વછૂટી પ્રાપ્ત કરે છે તેના અસાર આપે છે.
લેખક નાટકમાં પ્રયોજેલી સુક્તિએ પણ સુંદર સંગ્રહ કરવા યોગ્ય છે. જેમ કેઃ
(૧) મટ્ટો નાનાવિવાર નાત્। પાન ન` ૧૫
(૨) ન નામ સખિ ધર્માણિ પરિક્ષયમવેક્ષ્યન્તે। પાન નં ૨૬
(૩) મપીલોજિ સમયે સલ: પ્રયĂ: । ૬, ૧૪ ॥
(૪) અથવા વ્યસનાથમેલેલું નાત્ । પાન નં. ૧૩
સમગ્ર નાટકના અભ્યાસ કરતાં લાગે છે કે લેખકનું વ્યક્તિત્વ નાટ્યકાર તરીકે સારુ` એવું ઉપસે છે. તેમ છતાં તેમના નાટકમાં કેટલીક જગ્યાએ ત્રુટિ પણુ દેખાય છે. જેમ કે ગન્ધમૂષિકાના પાત્ર વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી, ચિત્રલેખાના પતિ કે જે વિદ્યાધરરાજ્યને રાજા જૈનતેય છે.તેણે ચિત્રલેખાને ત્યાગ કર્યા પછી તેના સબધે કોઈ ઉલ્લેખ મળતા નથી, તેમજ ચિત્રલેખા રીધી. વિદ્યાધરરાજ્યમાં પાછી કેવી રીતે આવી ! વગેરે બાબતે અસ્પષ્ટ છે. વળી
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સીના પાઠક
નાટકમાં વધુ પડતા જાદુના પ્રયાગા અને આસ્મિક ઘટનાએાના ઉપયેગ કરવામાં આવ્યો છે. વળી લેખક પોતે સ્વતંત્રાંવચારક અને મહાન નાટ્યકાર છે એવું બતાવવા પ્રથમ અંકના આમુખમાં નટના મુખે એલાવે છે કે :
परोपनीतशब्दार्थाः स्वनाम्ना कृतकीयः ।
निवग्याना तेन विश्रम्भस्तेषु कः सताम् ॥ १.७ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ નાટકમાં આપણે જોઇશું તે લેખકે ઘણા બધા પૂવી' નાટ્યકારાના નાટકના વિચારા, વાકો અને બ્લેકની ઉદાંતરી કરી છે. ઉદા.
( ૨ ) લેવામાં આવ્યા
( ૧ ) શમ્ભુ-સ્વયમ્ યો......મ. મ. ૧. ૧૩ ભતૃ હિરના શૃંગારશતક (૩)માંથી લેવામાં આવ્યે છે.
યસ્ય નામિત્રિત........ મ. ૫.` ૪-ભર્તૃહરિના શૃંગારશતક (૧૦૫)માંથી છે.
( કુ. સ.
(૪) અનિવìફિત્રાર્મોનૌષતાં પ્રાયતિ પાન નં. ૩૮ )ની મુદ્રારાક્ષસ (૨. ૧૭ ) સાથે તુલના કરવામાં આવી છે. જેમ કે કારમુત્તમનના ન વયમ્સ ।
( ૩ ) ગર્ૉ ૌતુારી યથાસંનિવેશઃ ( પાન નં. ૩૮ ) કાલિદાસના ૫. ૮૩ )ની યાદ અપાવે છે.
( ૫ ) જમાન્યામવ્યસાયે તુજ નામ રિલેવના (૨.૩) ૫૪ પર ભગવદ્ગીતા (૨. ૨૬ ) તંત્ર ા રિલેવનાની અસર દેખાય છે.
({) ( ૬ ) મટ્ટી નથ નરનુરોધા માનો ( પાન નં. ૩૦) પદ રત્નાવલી ( ૪. ૩-૪ )માંથી લીધું હોય એમ લાગે છે.
વિસ્તારના બધે બધા વાય, પદો, શ્લોકોના અહીં ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. આવી ઘણી ત્રુટિઓ હોવા છતાં પદ્મ આપણે જોઈશું કે નાટકમાં લેખકે ચિત્રલેખાના મુખમાં એક સરસ ઉક્તિ મૂકી છે .
ગટ્ટો મુમુઓ દોર્યયષ્ટિગંધ: ( ૫. ૮ ) | અર્થાત પા બધા સારા ગુણો હોવા તાં માસ દાય જોવા અને શાધવા ટેવાયેલા હોય છે. તથા પ્રસ્તુત નાટકના દોષોનું દૂરથી જ દન કરી તેની પ્રશ્ન સામાં ફક્ત એટલું જ કહી શકાય કે આવી સુંદર કથાવસ્તુ લક્ષ્ય ને રચાયેલું ૧૨મી સદીનું નાટક આજની ૨૦મી સદીના અંતમાં પણુ પ્રેક્ષકવર્ગમાં એટલું જ પ્રિય અને પ્રશંસનીય થઈ પડ્યુ છે.
નોંધ : રામચંદ્રરાયત મલ્લિકામકર્નાટકનું સોંપાદન મુનિ શ્રી પુણ્યવિજયજી દારા કરવામાં આવ્યું છે. તેની પ્રસ્તાવના અને નોંધ શ્રી ડો. વી. એમ કુલ એ લખી છે અને તે એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડાલાજી અમદાવાદ દ્વારા ઇ. સ. ૧૯૮૩માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચન્દ્રલેખાવિજયપ્રકરણ
www.kobatirth.org
વિજય પંડ્યા*
શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે મુનિશ્રી પુણ્યવિજયજીના હસ્તપ્રતાના સ`ગ્રહમાંથી એક હસ્તપ્રતના આધારે ચન્દ્રલેખાવિજયપ્રકરણ સંપાદિત કરીને પ્રકાશિત કર્યું છે. ડાઁ. ન્યૂહલરે પોતાના હસ્તપ્રત સંગ્રહમાં આ નાટકના ઉલ્લેખ કર્યા અને કૃષ્ણામાચારીઅરે પોતાના History of Classical Sanskrit Literatureમાં પશુ આ નાટકના ઉલ્લેખ કર્યા છે. જૈનમુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે સૌ પ્રથમવાર આ નાટકને સ’પાદિત કરી પ્રકાશિત કર્યું.
બારમી સદીમાં હેમયન્દ્રાચાર્યે ગુજરાતની બહુવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતા. આમ કરવામાં આચાયે પેાતાના એકનિષ્ઠ તેજસ્વી શિષ્યાની સહાય લીધી હતી. આ શિષ્યોમાંના જ એક દેવચન્દ્રગણિ તે ચન્દ્રલેખાના કર્તા.
નાટકનું કથાવસ્તુ જટિલ છે અને તેમાં અતિપ્રાકૃત તત્ત્વોને પ્રભાવ વધારે જણાય છે. એમાં લેખકના પોતાના કાળની માન્યતાઓનું કદાચ પ્રતિબિંબ પડતું જોઇ શકાય.
આ જન્મમાં વજયને દેવીપ્રભા અને વિજયને તેને માટે ઉત્કંઠા જાગે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાવસ્તુ સક્ષિપ્તમાં આ પ્રમાણે છે : વિજય—એ નામના ત્રીજા અંકમાં વિજયેન્દ્ર તરીકે પણ ઉલ્લેખ છે- આ પ્રકરણના નાયક છે. એ ધાર્મિક પુણ્ય કમાયા હતા પણ પૂર્વજન્મમાં આ પુણ્યનું ફળ તે ભોગવી ન શક્યા, તેથી આ જન્મમાં તેને અ દૈવીકુળની પ્રિયતમા ચન્દ્રલેખા પ્રાપ્ત થઈ છે. વિદ્યાધરાના રાજવી વિક્રમસેન આગળ નૃત્ય કરતાં તેનાથી ભૂલ થઈ જતાં તેની દૈવી શક્તિઓના લેપ થઇ ગયા અને શત્રુ અહિતાત્માને કારણે હંસી બની જઈને તે કામરસ નામના સીવરમાં અત્યારે રહે છે. આ જન્મમાં વિજયે પેાતાની હંસીમાં પરિવર્તન પામેલી પ્રિયતમાને મળવાનું છે. આજ્ઞાસિદ્ધ જ્ઞાનબેધ, મતિમસૃણુ અને દેવી અજિતબલા પણુ વિજયને તેના આ, પ્રિયતમાને પ્રાપ્ત કરવાના કાર્યમાં સહાયભૂત થાય છે. વિજય હસીને જુએ છે, એને પૂજન્મની સ્મૃતિ જાગૃત થાય છે. આહિતાત્મા ફરી વિઘ્નરૂપ બનવા જાય છે. પણ વિજય તેને પરાસ્ત કરી પોતાની પ્રેયસીને મૂળ માનવીય સ્વરૂપમાં પ્રાપ્ત કરે છે. પ્રેમીએનું પુનમ લન થાય છે. ( અંક ૧)
*
સ્વા ૧૩
‘સ્વાધ્યાય ', પુ. ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અક, નવેમ્બર ૧૯૯૬-ઔગસ્ટ ૧૯૯૭, પૃ. ૮૯-૯૨.
સરકૃત વિભાગ, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૩૮૦૦૦૯,
નામની એક માનવપત્ની છે. તે અત્યારે પિતૃગૃહે છે વિજય તેને મળવા દેવીપ્રભાને પિયર છૂપી રીતે જાય છે.
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય પંડ્યા
એક રાત તેની સાથે ગાળે છે અને પાછા વળે છે. દેવી પ્રભા ગર્ભવતી બને છે, અને તેનાં માતાપિતા લેકાનંદાથી ડરીને તેને જગલમાં ત્યજી દે છે. દેવીપ્રભા ચક્રવતી પુત્રને જન્મ આપશે એવું જ્યોતિષીઓએ ભાખ્યું છે. દેવીપ્રભા જગલમાં એક પુત્રને જન્મ આપે છે જેનું અહિતામાં અપહરણ કરે છે. પણ વિજયને સહાયક મતિવિભ્રમ રાક્ષસનાં પંજામાંથી પુત્રને બચાવી લે છે. (અંક ૨ )
વિજય અને દેવીપ્રભાને પુત્ર યજ્ઞ કરીને મહાવિદ્યા પ્રાપ્ત કરવામાં પિતાને સહાય કરવાને છે વિજય અને ચન્દ્રલેખા રમણીય અરણ્યમાં એકબીજાને સહચાર માણી રહ્યાં છે ત્યારે વિજયની દાસી પર એક વાઘ આક્રમણ કરે છે. વિજય તેની મદદે જાય છે. ચન્દ્રલેખા તત્વપ્રપંચનને પણ તેની સહાયે મોકલે છે. આ દરમ્યાન કોઈકે પાતાળનિવાસી ચન્દ્રલેખાનું પણ અપહરણ કરે છે. વિજય એક અંધારા કુવામાં કુદકા મારે છે જેમાં શત્રુ છૂપાયેલું છે. એક નાગ કનકચૂડની સહાયથી વિજય ચન્દ્રલેખાને બચાવે છે: (અંક ૩)
દેવીપ્રભાનો પુત્ર હવે ઉજજયિનીને રાજા બને છે. વિજયને ચરુપાક નામની તાત્રિક વિધિ કરવાની છે. તે અજિતબલા દેવીના મંત્રને જાણકાર છે. મંત્ર ચિત્રબન્ધ પ્રકારનો છે અને તેને આકાર માળાને છે. વિજયને સાચી માળા મળે છે. અને પ્રસન્ન થયેલી દેવી અજિતબલા tવાને ચમકારક ચાખાના દાણા આપે છે. દેવીપ્રભા પોતાના પતિને મળે છે. (અંક ૪)
શેષનાગના માર્ગદર્શન હેઠળ થનારા ચરુપાક યજ્ઞની બધી તેયારી થઈ ચૂકી છે. ૬૪ ગનીઓ રાસ રમવા આવી છે. રાજકુમાર રત્નપુંજ (વિજય અને દેવીપ્રભાને પુત્ર) હાથમાં ખડગ લઈ પતાના યજ્ઞ માટે રક્ષણ કરતો ઊભે છે. ફરી આહિતાત્માને ભાઈ યજ્ઞમાં વિદન ઊભું કરવા પ્રયત્ન કરે છે પણ શેષનાગ તેને નિષ્ફળ બનાવે છે. આ દરમ્યાન ચન્દ્રલેખા પણ આવી પહોંચે છે. વિજયની બને સપત્નીએ એકબીજાને મળે છે. આવતામાની રાક્ષસી બહેન વદન ઊભું કરવા પ્રયત્ન કરે છે. પણ તવપ્રપંચન પિતાના તપના પ્રભાવથી વિદન દુર કરે છે.
આખરે ચરપાક તૈયાર થઈ ગયો. વિજય મહાસિદ્ધિ પ્રાપ્ત કરે છે. વૈતાઢ્ય પર્વત પર માયાપુરી નગરીમાં રાજકુમારને ચક્રવતી બનાવવાનું આજ્ઞાસિદ્ધ વરદાન આપે છે. અહીં પાંચમો અંક પૂરા થતા નાટક ૫ણું પૂરું થાય છે. સાહિત્યિક મૂલ્યાંકન :–
બે જન્મની કથાવાળા આ નાટકમાં ઘણું વળાંક છે.. અતિપ્રાકૃત તત્ત્વોથી ભરપૂર આ નાટકમાં પ્રસંગના સમાધાન માટે dues ex machina દેવી તરોને ઘણીવાર આશ્રય લેવામાં આવે છે.
નાટયકાર પ્રશષ્ટ સંસ્કૃત સાહિત્યની પરંપરામાં દઢમૂળ છે અને નાટકમાં વિનિયોગ થયેલા કથાઘટકની સફળતા પાછળ નાટયકારના તેજસ્વી પુરોગામીઓની અસર દેખાય છે.
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રલેખાજયપ્રકરણ
કાલિદાસ ઉપરાંત ભવભૂતિની સૌથી વધુ અસર દેવચન્દ્રમણિ પર વર્તાય છે. દેવચન્દ્રમણિની નાટય પ્રતિભા ને ભવભૂતિ એક સગોત્રી આત્મા જણાય છે. ખાસ કરીને અતિપ્રાકત તત્તના આલેખનમાં ભવભૂતિના માલતીમાધવની અસર વર્તાય છે. માલતીમાધવની જેમ અહીં પણ તાંત્રિક વિધિનું નિરૂપણ થયું છે. વિજય અને તત્વપ્રપંચનની મૈત્રોમાં માધવ-મકરન્દની મૈત્રીની છાયા જાય છે. આહિતામાં કપાલકુણ્ડલાની પ્રતિકૃતિ છે. માલતીમાધવની જેમ અહીં પણ વાધ આક્રમણ કરે છે. વિજ્ય દાસીની સહાયે જાય છે અને તે દરમ્યાન તત્વપ્રપંચનને પણુ વિજયની સહાયે મેકલવામાં આવે છે. ચન્દ્રલેખા એકલી પડે છે અને તેનું અપહરણ થાય છે. બરાબર માલતીમાધવમાં પણ આવી જ પરિસ્થિતિમાં કપાલકુડલા માલતીનું અપહરણ કરે છે.
નાટયકારની સર્જનાત્મક શક્તિ સાધારણ કક્ષાની નથી, સંસ્કૃત ભાષા પર નાટયકારનું પ્રશસ્ય પ્રભુત્વ છે. સંસ્કૃત ભાષા-સાહિત્યને નાટયકારે બરાબર આત્મસાત કર્યા છે, અને તેથી નાટકમાં ઘણું કવિત્વમય પદ્યો અને વર્ણને મળે છે. સંસ્કૃત અને પ્રાકૃતમાં દેવીચન્દ્રગણએ દીર્ધ ગદ્યખંડ લખીને પોતાનું બન્ને ભાષા પરનું પ્રભુત્વ દાખવ્યું છે. સાહિત્યિક દૃષ્ટિથી જઈ એ તે હાસેખ યુગમાં લેખકને ભાષાને સર્જનાત્મક વિનિવેગ આશ્ચર્યજનક જ કહેવાય !
રંગસૂચનામાં તરવપ્રપંચનનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તવોrtવરથ નાનપાતર્મુલં નિશાન વનાં નાદથતિ બેસીને બે ઢીચણ વચ્ચે માથું રાખીને મૂંઝવણને અભિનય કરે છે. આની પહેલાં સંસ્કૃત સાહિત્યમાં આવી રંગસૂચના આવતી ન હતી. બીજા અંકમાં નાટયકારે કેટલાક નામધાતુ પ્રયોગો કર્યા છે. જેવા કે સાધૂચન્ત, ifરવૃઢાયતે, તારે, સહાય જેવા મળે છે. આવા પ્રયોગો સંસ્કૃત સાહિત્યના સુવર્ણયુગનું સ્મરણ કરાવે છે, જેમાં બાણ જેવા ભાષા સ્વામીઓ થઈ ગયા.
पृथुलकुचा सदशा चन्दनतिलकावलौकलिता । નયાત્રયન્જિનિતા વચ્ચે નવયં દુર (–૧૮) અહી શ્લેષ અલંકારને સુંદર વિન્યાસ થયેલ છે. नायं ललाटे काम्याया बकः कस्तुरिकाशशी । સીમાથાનિયંત્રાવથરસરાનનમ્ | (૨-૨૦)
આ પ્રિયતમાના કપાળમાં કસ્તુરિકાથી કરેલે આ ચન્દ્ર નથી પણ સેથીમાંથી વહેતું સૌન્દર્યનું ઝરણું છે. અહીં અપહતુતિ અલંકાર છે.
પ્રશિષ્ટ સંસ્કૃત નાટકોમાં પ્રસંગોપાત પાત્ર પિતાને અનુમત હોય તે સિવાયની પણ ભાષા બોલતું હોય છે, તે જ પ્રમાણે અહીં સિદ્ધવ્રતા પણ પ્રાકૃત છોડીને સંસ્કૃત બોલવા માંડે છે.
ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ નાટક રસપ્રદ છે. આ નાટકમાં ગુજરાતી ભાષાને અંકુરો. ફટના જોઈ શકાય છે. આ પ્રક્રિયા આગળ તે હેમચન્દ્રાચાર્યના સમયથી ચાલુ થઈ ગઈ છે.
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય પંડયા
પરંપરાગત સંસ્કૃત નાટકથી કેટલીક બાબતમાં આ નાટક થા વિલક્ષણ પણ છે. પૃ-૧૨, ૧૩ ૯૪, ૯૮, અને ૯૯ ઉપર એક લાંબી પાંડિત્યપૂર્ણ સમજુતી આપવામાં આવી છે, તેના કારણે સ્વાભાવિક જ નાટકનાં વેગમાં વિક્ષેપ આવે છે. વિદ્વાન સંપાદક પ્રદ્યુમ્નવિજયજીએ કરીના રંગમંચ સાથે આવી સમાનતા દર્શાવીને ખુલાસો કર્યો છે.
આ નાટકમાં રંગસૂચના અને નાટકના પાત્રની ઉક્તિ બન્નેનું મિશ્રણ થતું જોઈ શકાય છે. જેમ કે –
विजयेन्द्र :...-प्रिये निशीथसमयः प्रवत्तो वर्ततेत: सौधतलमलक्रियत.मिति वदन् प्रियां हस्ते विधत्य तत्त्वप्रपञ्चनेन समं सपरिवारः परिकामति क्षणान्तः सोपानमलंकुर्वाणः सौधमधिरोहति ।
ખરેખર નાટક પ્રકારમાં આવા વર્ણનને સ્થાન જ ન હોય. આ વાન અને વિજયેન્દ્ર (જે વિજય છે !)ની ઉક્તિ બને મિશ્રિત થઈ ગયાં છે, આવી વિલક્ષણતા આનાથી વધુ વ્યાપક રૂપે હનુમન્નનાટકમાં જોવા મળે છે. હનુમન્નનાટકનો રચનાકાળ નકકી કર અધરો છે. જે આ સમયના, ગુજરાતના સંસ્કૃત સાહિત્ય અને સાંસ્કૃતિક જીવનને ઈતિહાસ લખવામાં આવે તે આવાં નાટકો ઘણું જ મહત્ત્વની સામગ્રી પૂરી પાડે. ટૂંકમાં આ એક અત્યંત નોંધપાત્ર નાટક છે અને ગુજરાતનું પણ સંસ્કૃત નાટય સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણાશે.
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
નિર્ભયભીમવ્યાયેગ: એક અધ્યયન
નલિની દેસાઈ* નાટયશાસ્ત્રના ગ્રંથમાં “ નૃત્ત’ તાલલયાશ્રય ગણાયું છે; “ નૃત્ય” ભાવાશ્રય અને “નાટય’ સાશ્રય”—ડોલરરાય માંકડ'.
ગુજરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકોમાં સૌથી વિપુલ પ્રદાન પ્રસિદ્ધ જૈન દાર્શનિક હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરનું છે. નિર્ભયભીમવ્યાગની પ્રસ્તાવનામાં “શ્રીનકાવાર્થ. શ્રીમદ્રસ્થ શિસ્થ ઘવજરાતમં: રામવI’- કથન દ્વારા શ્રી રામચંદર ગૌરવપૂર્વક પિતાને હેમચંદ્રાચાર્યના શિષ્ય અને એ પ્રબશ્વના કર્તા જણાવે છે.
રામચંદ્રસૂરિનું જન્મસ્થાન, પિતાનું નામ વગેરે માહિતી ઉપલબ્ધ નથી એટલે એમની કતઓ દ્વારા જ એમના વ્યક્તિત્વને પરિચય મળે છે. ઈ. સ. ૧૨૭૭ માં પ્રમચંદ્રસૂરિ રચિત પ્રભાવક ચરિતમાં રામચંદ્રસૂરિ હમચંદ્રસૂરિના પટ્ટશિષ્ય ઘોવિત થયાને ઉલ્લેખ મળે છે.? એમના સમય અંગે ૨. છે. પરખને મત ઉચિત જણાય છે. “ ઈ. સ. ૧૧૩માં હેમચંદ્રાચાર્યને જયંસંહ દેવ સાથે પરિચય થયે ત્યારે તેઓ તેમના શિષ્યમંડળમાં હતા. હેમચંદ્રાચાર્ય જે આ સમયે ૪૬ વર્ષની આજુબાજુ હોય તો તેમના પટ્ટશિષ્ય તેમનાથી ૧૦-૧૨ વર્ષ નાના ક૯પીએ તે ૩૬ કે ૩૪ વર્ષના હોઈ શકે. આમ એમને જન્મ સમય ઈ. સ. ૧૧૦૦ની આસપાસનો માની શકાય. કુમારપાલના ઉત્તરાધિકારીના નિર્ણયમાં તેમને સારો ફાળો હોવાનું મનાય છે. તેથી અજયપાલ રાજા થયા પછી ભાલચંદ્રના કહ્યા પ્રમાણે, તેને રામચંદ્ર પ્રત્યે સ્વાભાવિક દૈવભાવ હોવાથી મૃત્યુદંડ આપ્યો હતો. રામચંદ્રનું મૃત્યુ ઇ. સ. ૧૧૭૩ની આસપાસ હોઈ શકે. આમ રામચંદ્રસૂરિને સમય ઇ. સ. ૧૧૦૦ થી ઈ. સ. ૧૧૭૩ હોવાનું મનાય છે. એમનું મૃત્યુ અત્યંત કરુણ પરિસ્થિતિમાં થયું હોવાનું મનાય છે. જયસિહદેવે રામચંદ્રસૂરિને કવિ કટ્ટારમલનું બિરુદ આપ્યું હતું. એમની એક આંખ દષ્ટિવિહીન થઈ ગઈ હતી જેથી જૈન સિદ્ધાંત અનુસાર એ એક નેત્રથી સમગ્ર પ્રાણીમાત્ર પ્રતિ સમદષ્ટિ રાખતા,
* વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬. ગસ્ટ ૧૯૯૭, પૃ. ૯૩-૧૦૪.
* પ્રાયવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
૧ દેસાઈ કરંગી, “ગુજરાતીમાં સંસ્કૃત નાટક', નવભારત સાહિત્યમંદિર, અમદાવાદ, ૧૯૮૧, પૃ. 3.
૨ રામચંદ્રસૂરિ, ‘નિર્ભયભીમભાગ', સં. હરવિંદદાસ બેચરદાસ, ચોવિજય જન ગ્રન્થમાલા, ૧૯૧૧ (વિરસંવત ૨૪૩૭ ), પૃ૧,
2 નિ. બી. વ્યા, પ્રસ્તાવના, પૃ. ૨.
૪ નાની તપસ્વી, સંસ્કૃત નાટકોને પરિચય ', યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, પૃ. ૩૮૭.
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રની દેસાઈ
નિભ વીગવ્યાયાગની પ્રસ્તાવનામાં જણુાવ્યા પ્રમાણે રામચંદ્ર સો પ્રબન્ધના કર્યો કહેવાય છે, પરંતુ મોટાભાગના પ્રથા કાળની કરાલ ગર્તામાં લુપ્ત થઇ ગયાં છે. છતાં નાટયદર્પણુ અને દ્રાલ‘કાર ઉપરાંત ૧૧ જેટલાં રૂપકો અને ૧૫ સ્તવની ઉપલબ્ધ છે. એમણે રચેલાં રૂપક નલવિશ્વાસ, સત્યહરિશ્ચંદ્ર, કૌમુદમિત્રાન, નિયભીમળ્યાયેાગ, મલ્લિકામકર૬, રવિલાસ, યાદવામ્બુત, રાધવાયુય, વિલાસ વર્ગનું અવલોકન કરતાં સ્વાભાવિક જ ગામ આવે છે કે ઐતિહાસિક, શૃંગાર, વીરરસ પર ખાધારિત, નાટક, નાટિકા, પ્રકરણ, વ્યાસેત્ર ઇત્યાદિ ભિન્ન ભિન્ન પ્રકારના રૂપકોની એમણે રચના કરી છે. વનમાલા, હિણીમૃગાંક ઉપલધ નથી પરંતુ નારદમુમાં બેનાં ઉદાહરણા મળે છે. પ જૈનાચાર્ય હોવા છતાં સાહિત્ય પ્રત્યેના એમના સર્વાગી અભિગમ અહી વ્યક્ત થાય છે.
નિભયભીમવ્યાયોગ :
નિ યભીમવ્યાયોગ રામચંદ્રસૂરિ રચિત વ્યાયાગ પ્રકારનુ રૂપક છે. નિયમયોગનુ વ્યાયાગ તરીક મૂલ્યાંકન કરતાં પહેલાંરૂપકનુ` કથાનક, મૂળકથાનક અને રૂપકકારે કરેલા ફેરફારો અંગે અવલેકન કરવું આવશ્યક છે.
મૂળકથાનક :
સૌ પ્રથમ મૂળકથાનક વિષે વિચારીએ તેા ભાંડારકર ઇન્સ્ટીટયુટ દ્વારા પ્રકાશિત થયેલી મહાભારતની સમીક્ષિત આવૃત્તિમાં દિપ માં ૧૪૫થી ૧૫ર ાયમાં બકરાક્ષસના વધની કથા આવે છે. સક્ષેપમાં આ કથાના સાર આ પ્રમાણે છે,
વિદુરની મદદથી વારગૃાયતમાં લાક્ષાગૃહના ભોંયરામાંથી હેમખેમ બહાર નીકળી પાંડવે ગુપ્તવૈયે કરતા હતા. એ દરમ્યાન હિડિમ્બવધ બાદ, વ્યાસમુનિની અનુજ્ઞાથી પાંડવા એકચક્રાનગરીમાં આવ્યા અને બ્રાહ્મણુવેષે એક બ્રાહ્મણ પરિવારમાં આશ્રય લીધા. આ નગરીમાં નજીકના #રંગલમાં રહેતા બેંક નામના રાસનો ભયંકર ત્રાસ હતો. સમમ પ્રજાજનોના સર્વનાશ ન થાય, એ માટે નગરજનોએ દરરોજ એક એક વ્યકિતને કાસુરના આહાર માટે મેકલવાનું નક્કી કર્યું". ઉપરોક્ત બાહ્મણુના ઘરનો વારો આવ્યો ત્યારે ઘરમાં કરુ આક્રંદ વ્યાપી ગયું. વિગત ાણીને કુંતા બાહ્મણે આપેલા આશ્રયનુ ઋણ ચૂક્યવાના આશયથી ભીમને કાસુર પાસે મોકલે છે.
ગાડામાં અન્નના વિપુલ જથ્થો ભરીને ભીમ નિયત સ્થાને જાય છે. બકાસુર માટેનું અન્ન ભીમ પોતે જ આાગી જાય છે. ભીમના આ કૃત્યથી ક્રોધિત થયેલા બકાસુર સાથેના યુદ્ધમાં ભીમ ભક રાક્ષસનો વધ કરે છે. આ પ્રમાણે ભીમ કાળુ જ નહી પરંતુ સમપ્ર.એચ ાનગરીના નગરજનાને રાક્ષસેાના સોંકટમાંથી સદાકાળ માટે મુક્ત કરે . ચ્યા પ્રમાણેની કથા મહાભારતમાં છે.
૫ પડઘા શાંતિકુમાર, 'સાત રૂપર્ક અને મહાકાળ્યો ’, ભે. 1. સારહીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી, ૧૯૯૨, પૃ. ૩૦.
૬ The Mahabharata (text as contituted in its critical edition ), Vol. I; Bhandarkar Oriental Research Institute, Poona 1971 P. 201 to P. 209,
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિર્ભયભીમાયામઃ એક અધ્યયન
રૂપકનું કથાનક :
નાન્દીના અંતે સૂત્રધારના જણાવ્યા પ્રમાણે શ્રીરામય દ્રસૂરિરચિત નિર્ભયભીમવ્યાયોગ પ્રબન્ધની રજૂઆત થાય છે, ભીમની નેપથ્ય ઉકિત દ્વારા ખબર પડે છે કે ભીમ દ્રૌપદીને વનનું સો' બતાવે છે. ભીમ અને દ્રૌપદીના વેશ સાથે જ ભીમ દ્વારા ઉચ્ચારાયેલા ~
अन्यायैकजुषः शठव्रतपुषो येऽस्माकमत्र द्विष
स्ते नन्दन्ति मुदं वहन्ति महतीं गच्छन्ति च श्रध्यताम ।
उन्मीलत्केतकीनां नखदलितदलैः कर्णयोः कुण्डलश्रीगण्डाभोगस्थलस्य द्विरदमदजलै मण्डनाडम्बराणि ।
मार्णास्तन्तुजालैर्वलयविरचितिः किञ्चचञ्चत्फलार्थी बन्यो वेषस्तवैष ज्वलयति कुरुषु क्रोधवह्नि ममान्तः ॥ ४ ॥
—લાકમાં દ્રૌપદીની વનવાસી જેવી વેશભૂષા જોઇને ભીમસેનના મનમાં ક્રોધા ગ્ન પ્રજ્વલિત થાય છે. એના નિર્દેશ મળે છે, વળી~~~
ये तु न्यायपराः पराजंबंधरास्ते पश्यतामी वय
नीचैः कर्मकृतः पराभवभूतस्तप्ताश्च वर्तामहे ।। ५ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્લેાકમાં ભીમસેનના ક્રોધનું કારણ સ્પષ્ટ થાય છે કે અન્યાયી અને શઠ એવા કોરવા આનદથી ફરે છે, જ્યારે ન્યાયના રસ્તે ચાલનારા પાંડવાને પરેશાની અને પરાભવ ભોગવતા ગુપ્તવાસ કરવા પડે છે અને ગૌણુકર્મો કરવા પડે છે.
પાડવા અને દ્રૌપદીની સ્થિતિથી વ્યથિત ભીમસેનને સાંત્વન આપતા દ્રૌપદી જણાવે છે કે વીરપત્નીને તે સુવર્ણના અલંકારા કરતાં પ્રિયતમની શૂરવીરતા જ વધુ અલ'કૃત કરે છે.
ત્યારબાદ
अद्राक्षुर्ये नरेन्द्रा द्रुपदतनुभुवः केशपाशावकृष्टि
चक्रुर्वाकारयन् वा मनसि किमपरं येऽन्वमन्यन्त मोहात् । सर्वेषामेव तेषां समरमखभुवि क्रोधवह्नौ जुहोति द्वित्रैर्हुङ्कारमात्रैरभिजनसमिधो मध्यमः पाण्डवेयः ।। ७ ।।
શ્લેાકમાં પણ ભીમસેનના કૌરવા પ્રત્યે, ક્રોધ વ્યક્ત થાય છે. દ્રૌપદીને કરવાને હરાવવાનું દુષ્કર લાગે છે. પરંતુ ભીમ એવા સંૐહથી પર રહી વનશ્રી નિહાળવાનું કહે છે
एते निरझात्कृतैस्तु मिलित प्रस्थोदराः क्ष्माभृतः किञ्चैते फलपुष्पपल्लवभरैव्यं स्तातपाः पादपाः । चक्रोऽप्येष वधूमुखार्धदलितैर्वृत्ति विघसे विशैः कान्ता मन्द्रस्तस्तथैव परितः पारावतो नृत्यति ॥ ९ ॥
For Private and Personal Use Only
૫
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નલિની દેસાઈ
અહીં વનના રમણીય પ્રદેશનું સુંદર વર્ણન છે. જે ભવભૂતિની વર્ણનકલા સાથે ઘણું સામ્ય ધરાવે છે.
અહીં સુધી વનપ્રદેશમાં દ્રૌપદી ભીમના વિહાર અને પ્રકૃતિનું વર્ણન કર્યા બાદ નાટ્યકાર મુળકથા તરફ પ્રયાણ કરે છે. એ સ્થળની જમીન અત્ર તંત્ર વેરાયેલાં અસ્થિઓ અને રકતથી ભીની થયેલી જોઈને દ્રોપદી આ ભૂમિ સ્મશાનભૂમિ હોવાને સંદેહ વ્યકત કરે છે, અને બીજે જવાની ઇચ્છા દર્શાવે છે. પરંતુ પ્રત્યુત્તરમાં ભીમસેન જણાવે છે કે, આવી સમૃઢતસુમ
વા: મશાનભૂમિ ન હોઈ શકે. ત્યાં રહેલા મiદરના દ્વારપાળને ભીમસેન પ્રશ્નો પૂછે છે, પ્રથમ તો દ્વારપાળ ખેદપૂર્વક મોટું કથાનક કહેવાનો ઈન્કાર કરે છે; પરંતુ ભીમસેન દ્વારા અભયવચને મળતાં દ્વારપાળ વૃત્તાંત જણાવે છે કે આ પર્વત પરના જગલમાં ત્રણે જગતમાં વિખ્યાત એવો બક નામે રાક્ષસ રહે છે. બધા નગરજનેનું ભક્ષણ કરી જાય, એવા
યથી નગરજને દરરોજ એક માણસને અહીં રાક્ષસના આહાર નિમિત્તે ઉપહાર તરીકે મોકલવાનું નક્કી કર્યું છે. એ પ્રમાણે જે ઘરને વારો હુંય તે ધરની એક વ્યકિત અહીં આવીને વધ્યશીલા પર સૂવે છે. નિર્ધારિત સમયે બકાસુર પર્વત ઉપરથી આવીને એની વિકરાળ દ્રષ્ટા વડે એ પુરુષનું ભક્ષણ કરે છે. હમણાં જ ઉપહારપુરૂષને આવવાનો સમય થયો છે.
આ કથાનક સાંભળી દ્રૌપદી અને ભીમસેન ખૂબ વ્યથિત થાય છે. સ્ત્રીસહજ ભીરતાથી દ્રૌપદી ભીમસેનને રાક્ષસ આવે તે પહેલાં પલાયન થઈ જવા જણાવે છે. એ સમયે જ વધનિમિત્તે નિર્ધારિત પુરષ એની માતા અને પત્ની સહિત પ્રવેશે છે. ભીમસેન અને દ્રૌપદી એ ત્રણેને વાર્તાલાપ ગુપ્ત રીતે સાંભળે છે. દ્રૌપદી આ સ્થાનથી દૂર જતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે પરંતુ ભીમસેન તેને પાંડુ કુલોચિત શૌય દર્શાવી અસહાય વધ્યપુરુષના ત્રાતા બનવાની ઈચ્છા દર્શાવે છે. અહીં વધ્યપુરુષ એની માતા અને પત્ની વચ્ચેના સંવાદનું અત્યંત કરુણ રીતે આલેખન થયું છે. વધ્યપુરુષ સાથે માતા અને પત્ની પણ આત્મસમર્પણ કરવાની તયારી દર્શાવે છે.
શ્રીસહજ ભાવથી પ્રેરાઈને દ્રૌપદી આ કરૂણુદશ્ય ન જોઈ શકવાથી અન્ય સ્થળે જવા સુચન કરે છે. પરંતુ ભીમસેન દઢપણે વધ્યપુરુષનું રક્ષણ કરવા નિર્ણય લે છે. આમ છતાં દ્રૌપદી ભીમને અપરિચિત પુરુષ માટે બલવાન રાક્ષસ સાથે યુદ્ધ કરી જાનનું જોખમ ન લેવા સમજાવે છે.
ઉપહાર પુરુષનો જ0 રાઇ જfમ ! એવો ઉદ્દગાર સાંભળીને ભીમસેન સહસા ઉપસ્થિત થઈ ગયું છHI સર્વથા ત્રાતા ! એમ જણાવે છે. પરંતુ રાક્ષસના ભયથી ભયભીત વધ્યપુરુષ ભીમને જ રાક્ષસ સમજી મૂર્શિત થાય છે. દ્રોપદી આ તે પાંડુપુત્ર તારા રક્ષણાર્થે ઉપસ્થિત છે એમ જણાવે છે ત્યારે માતા અને પત્ની પણ સાંત્વન અનુભવે છે. ભવથી બંધ આંખવાળા પુત્રને જણાવે છે કે તારા રક્ષણાથે કોઈ પરમેશ્વર પધાર્યા છે. પત્ની પણ જણાવે છે કે એ રાક્ષસેશ્વર નથી પરંતુ જીવિતેશ્વર છે.
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
નિર્ભયભીમથામ: એક અધ્યયન
तातस्त्वं मम, रक्षको मम, मम त्वं नायकः पालक: पाल्योऽहं तव किङ्करस्तब, तव प्रेष्यो भुजिष्यश्च ते । भत्वा शान्तिपरः प्रपद्य करुणां रक्षःकृतान्तास्यगं માં ત્રાયા, જુવાન માં, સમય માં, મ રક્ષ, મ ૨૮ u
અહીં વધ્યપુરુષ ભીમસેનને આજીજીપૂર્વક પ્રાણની રક્ષા કરવા યાચના કરે છે. વૃદ્ધ માતા અતિકરુણ વૃત્તાંત જણાવે છે કે આના પિતા અને બીજા સાત ભાઈઓને પણ રાક્ષસે મારી નાંખ્યા છે. આ દેહલે અને આઠમો પુત્ર છે. ભીમસેન માતાને સાંત્વન આપી નિર્ભય બનવા જણાવે છે.
ત્યારબાદ નેપશ્વિમાં રાક્ષસના આગમનનું સૂચન થાય છે. ભીમસેન દ્રૌપદીને વનરાજીમાં સંતાઈ જવા અને આ સ્થળથી દૂર જવા આદેશ આપે છે. બકાસુર સાથે આવેલા અન્ય બે રાક્ષસે સુકરમ ખ અને વ્યાધ્રમુખ અન્ય મનુષ્યની પણ ગંધ આવવાથી શોધતાં શોધતાં દ્રોપદી પાછળ જાય છે. અને રાક્ષસે સ્ત્રી પ્રાપ્ત થવાથી આનંદિત થઈ બકાસુર સમક્ષ સ્ત્રીનું ભક્ષણ કરવાની રજૂઆત કરે છે. બકાસુર રાક્ષસ હોવા છતાં નીતિનિયમોનું કડક પાલન કરે છે. નિયમને ઉલ્લંધનને ઇન્કાર કરે છે. ફક્ત એક જ મનુષ્યનું ભક્ષણ કરવું, એવા નગરજનને આપેલા વચનનું પાલન કરવાનો આદેશ આપે છે. બન્ને રાક્ષસે ભીમસેન પર દૃષ્ટા વડે પ્રહાર કરે છે. બકાસુર પણ ભીમને શસ્ત્ર વિના મારવામાં અસમર્થ નીવડતાં વાકાય ભીમને અન્ય રાક્ષસને બોલાવી, ઊંચકીને પર્વત ઉપર લઈ જવાને આદેશ આપે છે. આદેશ અનુસાર રાક્ષસે ભીમને ઉપાડીને લઈ જાય છે. આ ઘટનાથી વ્યથિત અને હતાશા અનુભવતી દ્રૌપદી આમ્રવૃક્ષ નીચે લાપાશ દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે.
અત્યારસુધી ન પ્રવેશેલાં યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ પ્રવેશે છે. યુધિષ્ઠિર દ્રૌપદીને આત્મહત્યા કરતાં રોકે છે. દ્રૌપદી આત્મહત્યાનું કારણ જણાવે છે ત્યારે ક્રમાનુસાર ચારેય પાંડ ભીમસેનના વિજય વિષે શ્રદ્ધા રાખવા દ્રૌપદીને સમજાવે છે. ભોમસેનના અમાપ બાહુબલમાં અને શૌર્યમાં શ્રદ્ધા રાખી દર્ય ધરવા સમજાવે છે. ચારેય પાંડવોની ઉક્તિ ભીમસેનની તાકાતમાં રહેલા એમના અતૂટ વિશ્વાસને વ્યક્ત કરે છે. યુધિષ્ઠિર ભીમ માટે જેનોવાથrsra: તેમજ સમરસગુવઃ જેવાં વિશેષ વેશ્યારે છે. સહદેવ ભીમસેન વિષે
જવાનીવરિટ્ટઃ શબ્દ વાપરે છે. અર્જુન ભીમસેનને અનુસરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે પણ યુધિષ્ઠિર આશ્ચર્ય અનુભવે છે કે શું ભીમસેનને પણ અન્યની સહાય આવશ્યક છે ?
આ દરમ્યાન જ નેપથ્યમાંથી ભીમસેનની ઉક્તિ દ્વારા ખબર પડે છે કે ભીમસેને બકાસુરને વધ કર્યો છે. ભીમસેન પ્રવેશે છે અને પાંચાલીને આત્મહત્યાને પ્રયાસ જાણીને આશ્ચર્ય અનુભવે છે.
અહીં યુધિષ્ઠિરના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભીમસેન કેવી રીતે રાક્ષસે એને ઉઠાવીને લઈ ગયા અને એક શીલા પર મૂકો, આજુબાજુ બધા રાક્ષસે ઘેરી વળ્યા, બકાસુરે જયારે શસ્ત્ર દ્વારા પિતાની હત્યા કરવાને પ્રવાસ કર્યો ત્યારે પિતે છઠે છે અને બકાસુર તથા પિતાની વચ્ચે સ્વા૦ ૧૩
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક
નલની દેસાઈ
અનેકવિધ યુદ્ધ થાય છે. તે મુષ્ટિપ્રહાર અને પાદપ્રહારથી પોતે બકાસુરનો વધ કરે છે. એ સ નૃત્તાંત ગુાવે છે.
પછી ઉપહારપુરુષ તેની માતા અને પત્ની સાથે પ્રવેશે છે. બાપુની જીવે ખેંચાવવા માટે ભીમસેનના હ્રદયપૂર્વક ઉપકાર માને છે. બની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને ભીમસેન
दर्पाप्मातरणं निहत्य समरे तं रक्षसामीश्वर शौर्याकृतिमेदुरासशिखरी बाहू बलं सम्भितो ।
लोकः शोकपरः परं मुदमसौ नीतः कृतान्ताननात् जातस्त्वं मरणाकुलः किमपरं श्रेयस्तरं ब्रूहि नः ।। २५ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણે પ્રકાસુરને મારીને ઉપરાંત થનાર સેવક
શ્લેાક દ્વારા રાક્ષસને મારીને બ્રાહ્મણના ત્રાણુની રક્ષા કરી શકવા બદલ, અને સમગ્ર નગરજનાને રાક્ષસેાના ત્રાસમાંથી મુક્ત કરી શકવા બદલ ધન્યતા અનુભવે છે.
भूयात्सुः सत्कवीनां रसरसनपराः काव्यवाचः प्रवाचः प्रत्याशं यान्तु हेलाविफलितसुजना दुर्जना नाशमाशु ।
धर्मः पुष्णातु वृद्धि कुरुकुलकमनारामचन्द्रः सुधा
प्राप्य स्वातन्त्र्यलक्ष्मीमनुभवतु मुदं शाश्वती भीमसेनः ।। २६ ।।
પ્રસ્તુત ભરતવાકયમાં થાળુના મુખે સકવિઓની કાવ્યવાણી પ્રચુર માત્રામાં પ્રસરતી રહે, દુજ નાના નાશ થાય, ધર્માંની વૃદ્ધિ થાય અને ભીમસેન સહિત પાંડવો સ્વાતંત્ર્યસમી પ્રાપ્ત કરે અને શાશ્વત આનન્દ અનુભવે એવી શુભકામના સાથે રૂપક સમાપ્ત થાય છે.
મૂળ કથામાં રૂપકકારે કરેલા ફેરફારો :
1 મહાભારતની મુળકથામાં બકાસુર વધને પ્રસગ દ્રૌપદી સ્વયંવર પહેલા આવે છે એટલે સમગ્ર કથાનકમાં દ્રૌપદીનું પાત્ર આવતું જ નથી.
ર નિ યભીમવ્યાયેાગમાં પાંડવા એકચક્રાનગરીમાં ગયા અને બ્રાહ્મણને ધરે આશ્રય મેળવી ત્યાં એ વિગતના ઉલેખ જ નથી.
૩ મહાભારતમાં બ્રાહ્મણુ કુટુંબનું કરુણ આક્રંદ સાંભળી; બ્રાહ્મણે આપેલા આશ્રયનું ઋણ ચૂકવવાના હેતુથી કુંતી ભીમને છકાર પાસે માકલે છે જ્યારે પ્રસ્તુત રૂપકમાં દ્રૌપદી અને ભ્રમરોન ધનિવાર દરમ્યાન ગ્યા વૃત્તાંત જાણે છે અને ભીમસેન બ્રાહ્મણુને બકાસુરના આક્રમમાંથી ચાવવાના સ્વૈચ્છાએ નિય કરે છે.
૪ પ્રસ્તૃત રૂપકમાં બ્રાહ્મચ્છુ બની માતા અને પત્ની ત્રણે પધ્ધસ્થળે આવે છે, જ્યારે મહાભારતમાં અથી ભરેલાં ગાડાં લઈ ભીમ જ નિયત સ્થળે પહોંચે છે.
For Private and Personal Use Only
૫ વળી રૂપકમાં બકાસુર શઓ દ્વારા બીમને મારવા ય છે જ્યારે મહાભારતમાં ભીમ અને ખકાસુર વચ્ચે જો ખેડી યુદ્ધ થાય છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયભી મમાયમ : એક અયન
બન્ને કથાઓમાં અંતે નગરજને બકાસુરના વધથી રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત થાય છે. આમ બન્નેમાં અંત સરખા જ છે. લેખકે કરેલા ફેરફારો અનિવાર્ય છે એમ ન કહી શકાય; પરંતુ મૌલિક અને નાથ્યોચિત તે છે જ.
ઉપરોક્ત મૌલિક ફેરફારો ઉપરાંત નિર્ભયભીમવ્યાયોગના પ્રસંગોનું હર્ષવર્ધનના નાગાનંદ નાટકના ૪ અને ૫ અંકના પ્રસંગો સાથે સામ્ય દષ્ટિગોચર થાય છે. નાગાનંદના જીમૂતવાહનના બલિદાનને પ્રસંગ, વધશિલા પાસેના પ્રસંગો અને નાગે ધારણ કરેલા લાલ રંગના વસ્ત્રો; નાગની માતાની અસહાય પરિસ્થિતિ અને કરુણ વિલાપ, નાગાનંદની નાયિકાને આત્મહત્યાનો પ્રયાસ; ઇત્યાદિ પ્રસંગે અને વર્ણનેની સ્પષ્ટ અસર વર્તાય છે. વ્યાગનાં લક્ષણે
શ્રી રામચંદ્રસૂરિએ ગુણચંદ્ર સાથે રચેલાં નાટ્યદર્પણમાં રજૂ કરેલા ભાગના સ્વરૂપનું અવલોકન કરીએ. દશ્ય અને શ્રાવ્ય કાવ્યમાં દશ્યકાવ્ય અંતર્ગત રૂપકના ૧૨ પ્રકારોમાં નાટ્યદર્પણની વ્યાખ્યાનુસાર પાંચ પ્રકાર વ્યાયોગ છે. રામચંદ્રસૂરિ નાટયદર્પણમાં વ્યાયેગની * વ્યાખ્યા આ પ્રમાણે આપે છે.
एकाहचरितकाङ्को, गर्भामर्शविजितः। अस्त्रीनिमित्तसङ्ग्रामो, नियुद्धव-स्पर्धनोद्धतः ॥ ९॥ स्वल्पयोषिज्जनः स्यात-वस्तुदीप्तरसाश्रयः ।
अदिव्यभूपतिस्वामी, व्यायोगो नायिका विना ॥ १० ॥ (द्वितीयविवेके ) ' 'અહીં જણાવ્યા પ્રમાણે વ્યાયેગમાં એક જ અંક હોય છે. મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહવું એ પાંચ સંધિમાંથી ગર્ભ અને વિમર્શ સંધિને અહીં અભાવ હોય છે. એટલે ત્રણ જ સંધિ હોય છે. વ્યાયોગમાં યુદ્ધનું વર્ણન હોય છે પરંતુ એ યુદ્ધ સ્ત્રી નિમિત્તે થતું યુદ્ધ નથી હોતું; અન્ય કારણથી ઉદ્દભવેલું યુદ્ધ હોય છે. ઈતિવૃત્ત પ્રખ્યાત હોય છે. હાસ્ય, શૃંગારરસ વજિત છે, મુખ્યત્વે વીરરસ હોય છે. નાયિકાને અભાવ હોય છે. પુરુષપાત્રોની સંખ્યા ઓછી હોય છે. નાયક ધીરદ્ધત હોય છે જે દેવ કે રાજા ન હતા માનવ જ હોય છે. વ્યાયાગમાં એક જ દિવસની કથા અને પ્રસંગે એક જ અંકમાં આવરી લેવામાં આવે છે. ક્રોધ અને વીરરસથી ઉરોજીત ધીરોદ્ધત નાયક સમયને વ્યય સહન નથી કરી શકતા એ કારણે વ્યાયોગમાં એક જ દિવસના પ્રસંગે એક જ અંકમાં આવરી લેવામાં આવે છે. એક જ અંકને અંતે ફલાગામ ભજવાય છે. વ્યાયોગમાં ભારતી, સાત્વતી અને આરભટી વૃત્તિ હોય છે. સ્ત્રીપાત્રોની ન્યૂનતા અને શૃંગારરસના અભાવને કારણે કેશિકી વૃત્તિને અવકાશ નથી, વીરરસ પ્રધાન આરભરી વૃત્તિને વાચાગમાં વિશેષ સ્થાન મળે છે. વિવરણમાં વાયેગ શબ્દ
= વિરોળ, મા = સમતાત્, વૃષ્યન્ત = વાયfઈ રમત્તેતિ સ્થાપોનઃ એ પ્રમાણે દર્શાવ્યો છે.
૭ રામચંદ્ર ગુણચંદ્ર, 'નાટથદર્પણ', સં. સાંડેસરા બી. જે , ગાયકવાડ એ૨િ. સિરીઝ, ગ્રંથ ૪૮, વડોદરા, ૧૯૫૯, પૃ. ૧૦૮.
૮ એજન, પૃ. ૧૦૯.
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નલિની દેખાઈ
નાટયશાસ્ત્રને અગ્રંથો જેવાં કે ભરતમુનિનું નાટયશાસ્ત્ર; ધનંજયકૃત દશરુ૫ક; વિશ્વનાથકૃત સાહિત્યદર્પણ: આનન્દવર્ધન રચિત વન્યાલક ઇત્યાદિમાં રુપક વિષે વિસ્તૃત ચર્ચા છે. ધનંજય દશર્ષકમાં તૃતીય પ્રકાશમાં થાયેગની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે.
ख्यातेतिवृत्तो व्यायोगः ख्यातोद्धतनराश्रयः ॥१०॥ हीनो गर्भविमर्शाभ्यां दीप्ताः स्युडिमवद्रसाः । अस्त्रीनिमित्तसङ्ग्रामो जमदग्नजये यथा ॥ ६१ ॥ एकाहाचरितकाङ्को व्यायोगो बहुभिर्नरैः। (तृतीयप्रकाश )
આમ ધનંજયના મતાનુસાર પણ બાગનું કથાવસ્તુ પ્રસિદ્ધ, નાયક પ્રખ્યાત ઉદ્ધત માનવ હોવો જોઈએ, ગર્ભ વિમર્શ સંધિને અભાવ; હાસ્ય શૃંગાર સિવાયના રસનું આલેખન, ભી સિવાયના નિમિત્તે યુદ્ધનું વર્ણન હોય છે. કથા એક દિવસ ને એક જ અંકમાં વિરમે છે. પુરુષ પાત્રોની સંખ્યા વધુ હોય છે. નાટયદર્પણમાં સ્ત્રી પાત્રો ઓછાં હોવાં જોઈએ એવી સ્પષ્ટતા કરી નથી. દશરૂપકની વૃત્તિમાં ધનિક વ્યાયેગની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે.
व्यायुज्यतेऽस्मिन् बहवः पृरुषा इति व्यायोगः।१०
નિભયભીમવ્યાયાગનું સમીક્ષાત્મક મૂલ્યાંકન
પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થતાં બાયોગ પરથી જણાઈ આવે છે કે ગુજરાત તેમજ અન્ય પ્રાંતમાં નાટકકાર અને પ્રેક્ષકવર્ગમાં રૂપકને આ પ્રકાર અતિપ્રિય અને પ્રચલિત હતો.
નાંદીમાં જૈનધર્મના તપ અને રાણાદિ પર વિજય પ્રાપ્ત કરવાના સિદ્ધાંતના ઉલ્લેખ સાથે પક્ષ રીતે જેનસૂરિઓને વંદન કર્યા છે. પ્રસ્તાવનામાં રામચંદ્ર ખૂબ જ આત્મગૌરવ સહિત પિતાને હેમચંદ્રાચાર્યના શિષ્ય અને સે પ્રબન્ધના કર્તા ૪ ણાવે છે.
सूक्तयो रामचन्द्रस्य पूर्णेन्दुः कलगीतयः ।। स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैता हर्षवष्टयः ।। २ ।।
પ્રસ્તુત લેકમાં રામચંદ્રસૂરિની લેકપ્રિયતા અને સ્વાતંત્ર્યપ્રિયતા વ્યક્ત થાય છે. સ્વાતંત્ર્ય શબ્દ જેનદર્શનના જન્મોજન્મના બંધનમાંથી મોક્ષ મુક્તિ મેળવવાની આકાંક્ષાને નિર્દેશ કરે છે એવું જણાય છે. પ્રસ્તાવનાને અંતે રામચંદકત નિર્ભયભીમવ્યાયોગને પ્રયોગ દર્શાવવાનો ઉલ્લેખ છે. ભીમ અને દ્રૌપદીના પ્રવેશ સાથે રૂપકની શરૂઆત થાય છે.
૯ ધનંજય, “દશરૂપક', સં. વ્યાસ ભલાશંકર, ચખા વિદ્યાભવન, વારાણસી, ૧૯૬૭, પૃ. ૧૭૭, ૧૭૮.
૧૦ એજન, ૫. ૧૭૮.
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયભીમવામ: એક અધ્યયન શીર્ષક
સૌ પ્રથમ આપણે રૂાકના શીર્ષક વિષે વિચારીએ તો નિભ કભીમવ્યાયણ એટલે નિર્મચF મીમદ્ બધા રતઃ થાણાનઃ શુતિ ઉત્તમય મોમાયો: રૂપકના બધા પ્રસંગે નાયક ભીમની નિર્ભયતા સાથે સંકળાયેલા છે. અન્ય ચારેય પાંડની ઊક્તિમાં પણ ભીમની નિર્ભયતા અને શૌર્યમાંને એમને અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આમ બધાં પાત્રો દ્વારા ભીમને નિર્ભયતા સાથે સંબંધ, વિશ્વાસને વ્યાયોગ દર્શાવાય છે. સમગ્ર રૂપકમાં ભીમનું ચરિત્રચિત્રણ ઉતેજીત, ક્રોધાગ્નિયુક્ત અને શૌર્યથી ભરપૂર છે.વાથી ભીમનું નિર્ભયભીમ તરીકે જ આલેખન થયેલું જણાય છે. રૂપકકારને નાથક ભીમના સર્વગુણેમાં એની નિર્ભયતાનું મહત્ત્વ વધારે છે. ભીમ માટેનું નિર્ભય વિશેષણ સમમ નાટકમાં ભીમની નિર્ભિકતા પૂરવાર કરે છે.
કથાનક :
વ્યાયોગના નિયમનુસાર જીતવૃત્ત પ્રચલિત મહાભારતની કથાને આધારિત હોવા છતાં રૂપકમાં દ્રૌપદીના પાત્રનું નિર્માણ કરીને મોલિક ફેરફાર કર્યો છે. એટલે મહાભારતની કથાનું ફક્ત નાટયરૂપાંતર કર્યું હોય એવું અનુભવાતું નથી. બ્રાહ્મણનું રક્ષણ કરવાની ઇરછા દ્રૌપદી વ્યા કરે છે. રૂપકકાર પે.તે મૌલિક પ્રદાનને મહત્વ આપે છે. યુદ્ધનું નિમિત્ત કોઈ સ્ત્રી નથી.
પાત્રાલેખન :
વ્યાગને નાયક ભીમ નર્ભય શરીર અને ગદાયુદ્ધમાં નિષ્ણાત છે. બલરામ પાસે ભીમે ગદાયુદ્ધનું શિક્ષણ લીધું હતું. મહાભારતમાં હિડિએવધ, મૂત્રવધ, જરાસંધ વધ, કીચક વધ, તેમજ ભરી સભામાં દ્રૌપદીનું અપમાન કરનાર દુર્યોધન ૫ણ ભીમના હાથે જ હણાય છે. ભીમના પાત્રાલેખનમાં ભાસના મધ્યમવ્યાગનું સામ્ય જણાય છે કારણ કે બને બાગમાં મધ્યપાંડવ ભીમ ૪૪ નાયક છે.
ભાગના લક્ષણ અનુસાર રૂપકનાં અન્ય પાત્રો જોઈએ તે ત્રણ સ્ત્રી પાત્રો છે. બraોfsઝનૈ: એવો વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યા છતાં નાટ્યકારે ત્ર સ્ત્રી પાત્રોનું સર્જન કર્યું છે. વળી એમના સંવાદોની માત્રા પણ ઓછી નથી. અલબત્ત ત્રણે પાત્ર નાયિકાના સ્તરે મહત્વના નથી. કથાનકમાં પણ ત્રણે સ્ત્રી પાત્રો ગૌણ સ્થાન જ પામ્યાં છે. દૌપદીનું પાત્રાલેખન ખૂબ જ સાહજિક છે. તેનું પાત્ર સ્ત્રીસહજ પલાયનવૃત્તિ દર્શાવે છે. હતાશા અને દુઃખથી આત્મહત્યા કરવાને પણ પ્રયાસ કરે છે. ઉપરાંત ભીમની શક્તિમાં પણ સંદેહ વ્યક્ત કરે છે.
વધ્યપુરુષની માતા અને પત્નીનું પાત્રાલેખને અત્યંત કણ અને હૃદયસ્પર્શે છે. ઉપહાર પુરષની ભીરતા ખૂબ જ સાહજિક દર્શાવાઈ છે. પાત્રોની મનોવ્યથાની અભિવ્યક્તિ પ્રશંસનીય છે.
બકાસુર જેવું રાક્ષસપાત્ર પણું ઉદાત્ત જ ચિત્રનું છે. કારણ કે નિયમનું ઉલંધન કરીને એકથી વધુ મનુષ્યનું ભક્ષણ કરવાની બકાસુર પિતાના સાથીઓને સ્પષ્ટ ના પાડે છે.
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
રસ:
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નલિની દેસાઈ
નાટકના ઉધાડ કુતૂહલપ્રેરક અને રસ પડે એવા છે. વીરરસના ક્રમિક વિકાસ થયા છે. સમગ્ર નાટકમાં ક્યાંય રસક્ષતિ થતી અનુભવાતી નથી. મુખ, પ્રતિમુખ અને નિહણુંસાધ દ્વારા કથાનક લાગમ પ્રતિ ગતિ કરે છે. બ્રાહ્મણુની રક્ષાના નિ ય અને બકાસુરના વધ વચ્ચે સમયને વ્યય નથી, પ્રસ`ગેા એક જ દિવસમાં આવરી લેવામાં આવ્યા છે અને પ્રસંગાનું સ્થાન પણ એક જ છે. મુખ્યરસ વીરરસ છે. વષ્યપુરુષની પત્ની અને માતાના સંવાદમાં કરુણરસનુ સુંદર આલેખન છે.
શેલી :
નાટકના સવાદ અને ભાષા સરળ અને પ્રવાહી છે. શૈલી આબરરહિત અને રસને અનુરૂપ છે. સંવાદ ટૂંકા અને હૃદયંગમ છે; સમાસપ્રચૂર નથી. ૧૪મા શ્લોક સાસસ્ય મમ......... | સૌંવાદાત્મક પદ્ય છે, છતાં ખૂબ સુંદર છે, કથાનકનું સ્થાન પર્વત પાસે અને વનપ્રદેશ હેાવાથી વનરાજી, પર્વત, યુદ્ધ વગેરેના વર્ણના સ્વાભાવિક જ આલ કારિક શૈલીમાં થયા છે. યુદ્ધ અને રાક્ષસનું વન અતિભયાનક કે બિભત્સ જશુાતું નથી. દ્રૌપદીની ઉક્તિ દ્વારા કરાવેલું રાક્ષસનું શબ્દચિત્ર યથાર્થ છે. બકાસુરવધનું વૃત્તાંત ભીમના મુખે ઉચ્ચારાયેલા એ જ લેાક દ્વારા ખૂબ જ કુશળતાથી કર્યું છે. અનુષ્ટુપ, મ`દાક્રાંતા, સ્ત્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત જેવા છ દેશના ગિત ઉપયોગ કર્યા છે. રૂપક, શ્લેષ, ઉત્પ્રેક્ષા જેવા અલકારા પ્રત્યેાજ્યા છે. વણું નશૈલીમાં રૂપક્રકારના ભાષા પરના સયમ અને પ્રભુત્વ દૃષ્ટિગોચર થાય છે
ક્ષતિ
નિર્ભયભીમવ્યાયોગનું અવલેાકન કરતાં કેટલીક ક્ષતિઓ દૃષ્ટિપથમાં આવી છે.
નાટ્યકારે દ્રૌપદીના પાત્રનું નિરૂપણ કર્યું તે મૌલિક નાટકીય ફેરફાર કહી શકાય પર ંતુ મહાભારતની સ્વાભિમાની, જુસ્સાવાળી દ્રૌપદીને આત્મહત્યાના પ્રયાસ કરતી અને કાયર બતાવી * તે ઉચિત નથી લાગતું
વષ્યપુરુષને ભીમને જોઈ ને રાક્ષસને ભ્રમ થાય છે તે દ્વારા નાટયકારે ભીમ અને રાક્ષસ વચ્ચે દર્શાવેલા અભેદ ભીમના પાત્રની ઉદાત્તતાને અનુરૂપ ન કહી શકાય.
3 અરે વરાળ ! માં મર ! મમ શરનું વો । ઇત્યાદિ ઉક્તિએમાં બ્રાહ્મણુને નિરાધાર અને અસહાય બતાવવાને પ્રયાસ જણાય છે. વળી પ્રાળમી પાપાત્ર વરાળો દ્વિજ્ઞાતિરણિ ? । જેવાં પ્રશ્નમાં બ્રાહ્મણની અવહેલના કરવાની પ્રક્રિયા જણાય છે.
૪ વષ્યપુરુષની માતા અને પત્નીના સાદેદ્યમાં કરુણરસનું વિસ્તૃત આલેખન છે જે મુખ્યરસ વીરરસને પોષક જણાતુ નથી; પરંતુ મુખ્ય વીરરસ બ્રાહ્મણ પ્રત્યેની કરુણામાંથી ઉદ્દભવેલા અનુભવાય છે.
For Private and Personal Use Only
૫ વષ્યપુરુષની માતાની સાત પુત્રો અને પતિ ગુમાવવાની વાત કઇક અશે અતિશયે ક્તિ
ભરેલી લાગે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિભ“બીમળ્યાયામ એક અધ્યયન
ઉપસંહાર :
ના-પશુમાં પ્રાપ્ત થતા નિર્ભયીમવ્યાયોગ તેમજ અન્ય રૂપનાં ઉદાહરણોને આધારે રામચંદ્રસૂરિએ રૂપાની રચના કર્યાં બાદ નાસ્પદ ણુની રચના કરી ઢાવાની સ’ભાવના છે. નિ યભીમવ્યાયોગ એક સુંદર ન્યાયેગ પ્રકારનું રૂપક છે. વ્યાગનાં લક્ષણાનું મહદ્અંશે પાલન કરેલું ગુાય છે. રૂપને તે કાસુર વધના પરાક્રમને પરિણામે ભીમ ખાનના આશીવચને પ્રાપ્ત કરે છે. ભરતવાકયમાં રૂપકકારે સત્કવિએની કાવ્યવાણી પ્રસરતી રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી છે. અને સાથે જ દુ નાના નાશ અને ધર્મની વૃદ્ધિ પ્રાથી છે. ભીમસેન અને પાંડવા માટે પતુ સ્વાત ખને શાશ્વત આનદની. અભિપ્સા વ્યક્ત કરી છે. રૂપકને ભલે પુષ્પિકામાં પણ રૂપકકાર પોતાને સા પ્રભધના કર્તા અને હુંમચદ્રાચાર્યું ના શિષ્ય તરીકે ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે.
આમ રામચંદ્રસૂરિની કૃતિઓ ખરેખર માતુ રીચમાન સ્વાદુ: એટલે ક ઉત્તરાત્તર વધુ સ્વાદમય બનતી જતી કૃતિઓ છે. નાચપણું અને અનેક સ્તવનના રચિયતા હતા, એ સર્વ કરતાં નાટ્યકાર હતા એ વિષે કાઈ દેશ નથી. એમના ૧૧ રૂપાએ સાહિત્યમાં ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૧૦૩
નથી જ પરંતુ પુર: પુર: રામચંદ્રસૂરિ જૈનાચા, એક ખૂબ કુશળ અને સફળ ગુજરાનને સ'સ્કૃત નાટય
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
THE GAEKWAD'S ORIENTAL SERIES
GOS. Nos.
30 TATTVASANGRAHA-Vol. I (Sanskrit Text)-Edited by Pandit Embar Krishnamacharya (Reprinted; 1984) Rs 165.00 156 GANGADASA-PRATAPAVILASA-NATAKAM-by Gangå
dhara-- Edited by B. J. Sandesara and Pandit Amritlal M. Bhojak 1973)
Rs. 12.00
157 ZAFAR UL WALIH BI MUZAFFAR WA ALIHI-An Arabic History of Gujarat Vol. II-by Abdullah Muhammad AlMakki Al-Asafi Al-Uiughkhäni Hajji Ad-Dabir, Translated into English by M. F. Lokhandwala (1974)
Rs. 50.00
158 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARATRAGAMA, Vol. I-by Daniel Smith (1975)
Rs. 50.00
159 SATYASIDDHIŚĂSTRA—of Harivarman, Vol. I-Sanskrit Text from Chinese translation by N. A. Sastri (1976) Rs. 65.00 160 AGAMA PRAMANYA-of Yamunacārya-Edited by M. Narasimhachary (1976) SMRTICINTAMANI-of
Rs. 18.00
16
Gangaditya-Edited by
Rs. 26.00
Rocher (1976)
Rs. 94.00
162 VRDDHAYAVANAJATAKA of Minaraja, Vol. I-Edited by David Pingree (1976) 163 VṚDDHAYAVANAJATAKA of Minarāja, Vol. II-Edited by
Rs. 64.00
David Pingree (1977)
Rs. 53.00
164 SODHALA-NIGHANTU (Namasañgraba and Gunasangraha) of Vaidyacārya Sodhala-Edited by Priya Vrat Sharma (1978) 165 SATYASIDDHI SASTRA-of Harivarman-Vol. II (English translation by N. A. Sastri (1978) 166 SAKTISANGAMA TANTRA-Vol. IV: CHINNAMASTĀ KHANDA-Edited by Late B. Bhattacharyya & Pandit Vrajavallabha Dvivedi (1978)
Rs. 92.00
Rs. 49.00
167 KRTYAKALPATARU-of Bhatta Laxmidhara : PRATISTHAKANDA Vol. IX-Edited by Late K. V. Rangaswami Aiyangar (1979)
For Private and Personal Use Only
Ludo
Rs. 53.00
168 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARĀTRĀGAMA-Vol. II-AN ANNOTATED INDEX TO SELECTED TOPICS by H. Daniel Smith (1980)
Rs. 41.00
Rs. 143.00
169 NYAYALANKARA-of Abhayatilaka Upadhyaya Edited by A. L. Thakur & Late J. S. Jetly (1981) 170 TRCABHASKARA by Bhaskararaya Edited by R. G. Sathe
Rs. 53.00
(1982)
SRI GANESAVIJAYAKAVYAM Edited by B. N. Bhatt Rs. 46.00 Can be had of: CO-ORDINATOR, THE UNIVERSITY PUBLICATIONS SALES UNIT, Pratap Ganj, Vadodara-390 002. Gujarat India.
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમ્મીરમદમર્દન” નાટક એક અધ્યયન
મીના પાઠક
તેરમી સદીના પૂર્વાર્ધ માં ગુજરાતના ધલકા (ધવલક ) નગરમાં વાઘેલા વંશના રાજા વીરધવલનું શાસન હતું. તેના રાજ્યમાં મહામંત્રી વસ્તુપાલ સુપ્રસિદ્ધ રાજનીતિજ્ઞ તેમજ સાહિત્ય અને કલાનો પેવક અને ઉત્તેજક હતો. તેના સમયમાં તેના આશ્રયમાં એક વિદ્યામંડલની રચના કરવામાં આવી હતી, જેમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને ખૂબ જ વિકાસ થયો હતો. મંત્રી વસ્તુપાલના આ વિમંડલમાં સેમેશ્વર, હરિહર, નાનક, યશવીર, અમરચંદ્રસુરિ વગેરે વિદ્વાન લેખકો અને કવિઓને સમાવેશ કરવામાં આવ્યા હતા. તેમાં પ્રસ્તુત નાટકના લેખક જયસિહસૂરિનો પણ સમાવેશ કરેલો હતે.
જયસિહસૂરિકૃત “હમ્મીરમદમર્દન ૧ નાટક ઈ. સ. ૧૨૨૩ થી ૧૪ ૩૦ના સમય દરમ્યાન રચાયેલું છે. તેઓ વીરસૂરિના શિષ્ય અને મુનિ સુવ્રતરત્વ ભૂગકરછ (ભરૂચ)ના આચાર્ય હતા. લેખક મંત્રી વસ્તુપાલ અને તેજપાલ પર કઈ રીતે બહુ પ્રસન્ન હતા તે સંબંધે એક પ્રસંગ બહુ પ્રચલિત છે. એક સમયે મંત્રી તેજપાલ મુનિ સુવ્રત મંદિરની યાત્રા માટે નીકળ્યા હતા. ત્યારે લેખકે મંત્રીને મંદિરની આસપાસ આવેલી ૨૫ નાની નાની દેવકુલિકાઓ પર સુવ ધ્વજદંડ ચઢાવવા વિનંતી કરી. તેજપાલે પોતાના ભાઈ વસ્તુપાલની સંમતિથી ૨૫ સુવર્ણ ધ્વજદંડ ચઢાવ્યા. તેજપાલના આ શુભકાર્યની સ્મૃતિ કાયમ રહે તે માટે સિંહસૂરિએ વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિ'ની રચના કરી. ત્યારબાદ રાજા વિરધવલના સમયમાં ગુજરાત પર એક મુસલમાને આક્રમણ કર્યું, ત્યારે વસ્તુપાલની યુદ્ધ કૌશલ્યનીતિને કારણે તે આક્રમણ નિષ્ફળ નીવડયું. મુસલમાન રાજાને દેશ છોડી ભાગવું પડયું. આ પ્રસંગને પણ ચિરસ્મરણીય બનાવવા માટે જયસિંહસૂરિએ આ સમગ્ર આક્રમનું વર્ણન “ હમ્મીરમદમર્દન ' નામના નાટકમાં કર્યું. ત્યારબાદ આ નાટક ખંભાતના રાજ્યપાલ જયન્તસિંહ, વસ્તુપાલના પુત્રના સમયમાં તેના કહેવાથી ભીમેશ્વર મહાદેવના ઉત્સવ વખતે ભજવવામાં આવ્યું હતું.
* વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬ - ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૦૫-૧૧૦.
* પ્રાચવિદ્યા મંદિર, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
૧ પ્રસ્તુત નાટક દલાલ સી ટી દ્વારા “ ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નં. ૧૦, ૧૯૨૦માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
Sandesara B. J, Literary circle of Mahāmātya vastupala and its contribution to Sanskrit Literature, pub. under Singhi Jain Series No. 33, Bharatiya vidya bhavan, Bombay, 953, p. 78, સ્વ. ૧૪
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીના પઠક
નાટકનું કથાવસ્તુ :--
એતિહાસિક નાટકની પરંપરામાં આ નાટક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગાંધપાત્ર બાબત એ છે કે આ નાટક સમકાલીન પ્રસંગને આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં પૌરાણિક નાટકાની અપેક્ષાએ ઐતિહાસિક નાટકો બહુ ઓછાં રચાયેલાં છે. દા. ત લલિતવિગ્રહરાજ, પારિજાતમંજરી, કર્ણસુંદરી, મુદિતકુમુદચંદ્ર, મેહરાજપરાજય, ચંદ્રલેખાવ, ય, ગંગાદાસ પ્રતાપવિલાસ વગેરે. પરંતુ આ બધાં નાટંકામાં પોરાણિક કથાવસ્તુને ઉપગ કરવામાં આવેલો છે અને તેમાં ઓતહાસિક કથાવસ્તુ બહુ થોડા ભાગમાં જોવા મળે છે, જ્યારે આ નાટક સંપૂર્ણ રીતે એતિહાસિક છે. ટૂંકમાં કહી શકાય કે, વસ્તુપાલ અને રાજા વીરધવલ દ્વારા મુસલમાનોના આક્રમણને કરાયેલે પરાજય એ આ નાટકનું કથાવસ્તુ છે. આમાં લેખકે મુસલમાનોના આક્રમણને પ્રાંતિકાર કઈ રીતે કર્યો અને કેવી રીતે વિજયી બન્યા તેનું તાદશ વર્ણન કર્યું છે.
“હમીરમદમદને ”ને અર્થ થાય છે–એક સુલતાનના અહંકારને, અભિમાનને નાશ '. હમીર શબ્દ અરબી શબ્દ અમીર પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ થાય છે એક સુલતાન. આ શબ્દ દિલ્હી (તુર્ક)ના સુલતાન માટે વાપરવામાં આવ્યું છે કે જેણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું.
નાટક પાંચ અંકમાં રચાયેલું છે.
નાટકની શરૂઆતમાં ‘દિવ્યજ્યોત”ની ઉપાસના કરવામાં આવી છે. રંગમંચ પર સૂત્રધાર અને નટ વચ્ચે પ્રાસ્તાવિક સંભાષણ થાય છે, જેમાં નાટક, નાટકના લેખક, રાજયના મંત્રો, રાજા, નાટક ભજવવાને પ્રસંગ, નાટકનું કથાવસ્તુ વગેરે બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. સાથે સાથે લેખક એવો પણ દાવો કરે છે કે પ્રેક્ષકે અત્યાર સુધી ભયાનક રસના પ્રસંગેથી ત્રાસી-કંટાળી ગયા છે તેને બદલે હવે આ નાટક નવ રસના નિરૂપણથી પ્રેક્ષકાને તરબોળ કરી દેશે.
ત્યારબાદ રાજા વીરધવલ અને મંત્રી તેજપાલ પ્રવેશ કરે છે. રાજ વસ્તુપાલના બુદ્ધિચાતુર્ય અને વિશિષ્ટ રાજનીતિક ગુણની પ્રશંસા કરે છે. પરંતુ તેજપાલ તેમને જણાવે છે કે અત્યારે પ્રશંસા કરવાનો સમય નથી. હજુ અત્યારે પણ વિપત્તિઓના વાદળ વિખરાયા નથી. પરિસ્થિતિ ગંભીર છે. એક તરફ યાદવ સિહણ, લાટનરેશ અને સિંહના ભત્રીજા સંગ્રામસિંહની મદદ લઈ હુમલે કરવા તૈયાર બેઠા છે. તો બીજી તરફ તુરુક હમ્મીર પણું વીરધવલ પર આક્રમણ કરવાની જાહેરાત કરે છે. બે મોરચે ભડકેલા બળવાને વસ્તુપાલની બુદ્ધિ જ ખાળી શકે તેમ છે એવું કાનના બલવા ની સાથે જ વસ્તુપાલ પ્રવેશ કરે છે. તે આવતાની સાથે જ શુભ સમાચાર આવે છે કે લાવયસિંહ કે જે તેજપાલને પુત્ર છે તેણે ગુપ્તચર નીમી દીધા છે અને હવે તેઓ શત્રુપક્ષની બધી માહિતી લાવી આપણે માર્ગ સરળ બનાવશે. ૨ જા લાવસિંહની દક્ષતાનાં વખાણ કરે છે. રાજા પિતાને આવા સરસ મંત્રીએ મળવા બદલ ખુબ નસીબદાર માને છે ને પોતે
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમીરમદમન નાટક એક
ચત
હમ્મીર પર હુમલે લઇ જવાના પોતાના ઇરાદા જાહેર કરે છે પરંતુ વસ્તુપાલ તેને રોકે છે. કહે છે કે દુશ્મનના દુર સુધી પીછો કરવા અને સામસામી લડાખું કરવી હિતાવહ નથી એમ જણાવી તે મારવાડના રાજાએાની મદદ લેવાની સલાહ આપે છે. ( અંક ૧ ).
૧૦૩
બીજા અંકમાં લાવવાસહ. પ્રવેશ કરે છે તે આવીને સમાચાર આપે છે કે તેના કાકા વસ્તુપાલની સલાહ મેગ્ય જ છે. તેમના કહેવાથી માવાડના ત્રણે રાજા સામરાજ, ઊશિ, ધારાવર્ષ, સૌરાષ્ટ્રના રાજા ભીમસિ ંહ વળી વિક્રમાદિત્ય અને સહજપાલ બધા વીરધવલ સાથે સધિ કરી તેમના સૈન્યમાં જોડાઈ ગયા છે. સારા કર્માનું યોગ્ય ફળ મળવા બદલ લાવણ્યસકાકા વસ્તુપાલની પ્રશંસા કરે છે. એટલામાં નિપુણ્ક નામને ચર આવે છે. તે જણાવે છે કે તે પોતે હિંદુની છાવણીમાં ક, કચું કે પોતે વીરધવલની પ્રવૃત્તિઓની બાતમી મેળવનાર ગુચર છે એમ જખ્માવી કહ્યું કે વીરધવલ હમ્મીર પર હુમલા કરવાની તૈયારી કરે છે નથી તેનું લશ્કર હમ્મીર સાથે લડનાં લડતાં થાકી જાય ત્યારબાદ તેના પર હુમલો કરવા સલાહભર્યું છે. તેથી કોગ્ય અવસર ઉપાસ્થત થતા સુધી તેમણે તાપીના જંગલમાં સત્તાઈ રાવું. ચ્યા. સમય દરમ્યાન વિષ્ણુન ભાઈ સૂગ જે માલવાનો રાન્ન દેવપાલની નોકરીમાં થાય છે તે પોતાના રાજ્યના ચેક ઉત્તમ ચારી જ રાહુના સેનાપાંત સબસિંહને ભેટ આપે છે પછી તે સાધુનો વૈરા લઇ સહષ્ણુ પાસે છે. શું પસ્તાને ગ્રામ કરવા નીચા નમે છે ત્યાં ના ન નાસી જાય છૅ, કાન્તને શ`કા જાય ‰ તેથી માણસા દોડાવી તેને પકડવામાં આવે છે. તેની જટામાંથી સંગ્રામસિંહ પર લખેલા એક પત્ર મળી આવે છે જેમાં દેવપાલે પોતાના તર્કથી સગ્રામસને
નું
ધ ભેટ ખાનું જગાવ્યું. ગાય છે. તેમજ સિહણુનું લશ્કર ગુજરાતમાં પ્રવેશ કરે કે તરત જ તેના પર હુમલો કરવાની સલાહ આપી છે. તે પોતે પણ સિંહષ્ણુ પર ામણું કરવા તૈયાર છે. સિંહણ નપુણૂકને અધ સબધે સાચી તપાસ કરવા મેકલે છે. તે નિપુણૂક સંગ્રામસિંહ અને સિહણુને એકબીજા માટે ખાટી ખાટી વાત કરી ઉશ્કેરી ને વચ્ચે દુશ્મનાવટ ઊભી કરે છે. તેથી સિંહ ગમાઈને નાશી જાય છે. ત્યારબાદ વસ્તુપાલ રંગમ`ચ પર આવે છે. તેના દૂત કુશલક ખબર આપે છે કે સંગ્રામસિંહં ખંભાત પર હુમલો કરવાની તૈયારીમાં છે. વસ્તુપાલ તેના રક્ષણ માટે યુક્તિ વિચારે છે. તે ચેહતાની કૂટનિતી સૈયેાગ કરી સ’પ્રામસિંહના આમાત્ય જીવનપાલને ખેલાવા સામ, દામ, ભેદ, દડ દ્વારા સમજાવે છે કે દલું, સમાસિંધુ બીપળને મદદ કરવી. ભુવનપાલ જાય છે. નિપુણુક ભાવી જ્યારે છે. સામામસિંહનું સૈન્ય મહી નદી પાર કરી જવા તૈયાર છે.
For Private and Personal Use Only
ત્રીજા અંકમાં વીરધવલ અને તેજપાલ પ્રવેશે છે. ત્યાં કમકલ નામના ગુપ્તચર મેવાડના વાન જયલની પારસ્થિતિના સમાચાર આપે છે ઃ હેરાના હુમલાને કારણે ગભરાઈ ગયેલા લોકો લડાઈમાં ઉતરવાને બદલે કેટલાક કૂવામાં પડીને મરી ગયા. તે કેટલાક પોતાનાં ધર સળગાવી મરી ગયા. કેટલાક ગળે ફાંસો ખાઈને મરી ગયા. બહુ થોડા લેાકાં તૂરુષ્કો સામે યુદ્ધમાં ગયા. ત્યાં પાર્ટ પૃધ્ધ બેસ્ટના વેશમાં હતો. તેણે દાડે દોડા વીરધવલ આવી પઢીયે છે એવી બૂમેા પાડવા માંડી. તેથી ગભરાઈ ને તુરુક સ્પેનિકૉ નાસવા માંડયા. જયનલના ૉન્યને જુસ્સ વચ્ચેા. તેમણે દૂર સુધી મ્લેચ્છાના પીછો કરી ભગાડી દીધ. વીરધવલ વસ્તુપાલની બુદ્ધિચાતુ
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
સીના પાઠક
અને રાજનીતાના વખાણ કરે છે અને કહે છે કે વસ્ત્રાલ દ્વારા તે મ્નો સિવાય ધંધા શત્રુઓને પરાજિત કરી શકયા છે. તેજપાલ મ્લેચ્છા પર પણ વિજય મળશે એવી ખાત્રી આપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથા કના વિકાકમાં વસ્તુપાલ મ્લા પર વિજય મેળવવા માટે કવ છુ પડે છે તે કુવલયક અને શીયક નામના બે ગુપ્તચર્ચની વાતચીત પરથી જાવા મળે છે. વસ્તુપાલે ડી અવા ફેલાવી એક ચર દ્વારા બગદાદના પીકાને એવા સા. માઢ્યો કે અભિમાની લેચ્છો બુરખાનના નાળામાં રહ્યા નથી. તૈયા ખલીફાએ વળતા સંદેશો મોકલ્યો કે બપરખાન બધા ગ્લેન્ડોને પકડી બદી બનાવી. પાડાની પાસે મોકલે. તેથી ગસ્સે ભરાઈ પરખાને પ્લેટ્ઠાના પ્રદેશે! પર હુમલા શરૂ કર્યા. બીજી તર૬ બીન ચર કુલઃ ગુજરરાજાને સદર મોકલ્યા કે પોતે રાજા વીરધવલ તુરાને પરાજય કર્યા પછી દરેક રાજાની જમીન જાગીર પાછા સાંપી દેશે. તેથી બધા ગુર્જર રાજાઓ વીરધવલના પક્ષમાં કનકાઈ ગયા. ગામ મુકો પર એક ખપરખાન અને બીજ તથી વીષયેલ । સૈન્યનું આક્રમણું વધતું જાય છે. તેમ નાં તુર્ક રત્ન પાછા હઠવાનુ નામ દેતો નથી. પરંતુ વીરધવલની બૂમ તથા તેના લશ્કરને અવાજ સાંભળતાં વૈત રાજા અને વઝીર અને નાસી જાય છે. શત્રુ ન પકડાવાથી વીરધવલ નાસીપાસ થાય છે. પરન્તુ શત્રુનો પીા દૂર સુધી કરવાનું સાહસ ન કરવાની વસ્તુપાનની સત્તાનું વફાદારપણે પાલન કરે છે.
જ
પાંચમા ક્રમાં નાટકને રસ બદલાઈ ય છે. ક્રુશ્રુષા પ્રવેશ કરે છે. તે પાનાની વધતી ઉમરને કારણે. ધાર્યો વિચારશીલ થઈ જાય છે, પરંતુ તેને રાણી જયાલાદેવીના ખ્યાલ આવે છે કે જે ઘણા યખેતથા વિરહની વેદના વહી રહી છે. એટલામાં આકારાાિ સંભળાય છે જેમાં કહેવામાં આવે છે કે રાજા વીરધવલ યુદ્ધમેદાનમાં હમ્મીર પર વિજય મેળવી નરવિમાનમાં બેસી મ`ત્રી તેજપાલ સાથે ધાળકા ( ધવલ્લક ) આવી રહ્યા છે. તેજપાલ અને વીરધવલને માર્ગમાં આવતાં સ્થળાનું વર્ણન કરતા બતાવવામાં આવે છે. આષ્ટુપત, અચલેશ્વર મહાદેવ, વિશષ્ઠાશ્રમ અને ત્યાં રહેતા બીજા માંષમુનિઓનું વધ્યુંન કરે છે, ત્યાગાદ પરમાર રાજાગોની રાજધાની ચદ્રાવતી, સિદ્ધપુરના પવિત્ર સરસ્વતી નદી, ભદ્રમહાકાલમંદિર, ગુજરરાજાની નગરી સ્મૃતિલવાડ, ત્યાંનું સહસ્રલિંગસરાવર, ત્યારબાદ સાબરમતીના કિનારા પર વસેલું કર્ણાવતી વગેરે સ્થળો જોતાં જોતાં તેઓ થાળકામાં પ્રવેશે છે. ત્યાં રાણી ધનબાદેવી ઉકથી તેમની પ્રતીક્ષા કરતી દેખાઈ આવે છે. બન્ને એકબીજાને મળે છે. રાણી વસ્તુપાલ અને તેજપાલ સાથે અભિનદનાના વિનિમય કરે છે... તૈયામાં વસ્તુપાલ એક નવું પરાક્રમ કર્યાંનુ ાંર કરે છે. બગદાદથા તેમના પી રદ્દી અને કદ્દો આવી રહ્યા હો તો અધવચ દરિયામાં તમને કદ કષિ ત્યારબાદ તેમની સહીસલામતી માટે મ્લેચ્છરાજાને ધીરધવલ સાથે મૈત્રી સંબધ સ્થાપવાની ફરજ પાડવામાં આવે છે. ગ વસ્તુપાલની શરત મજુર રાખે છે. આમ બધી તરફથી રાન્તના જયજયકાર થાય છે. નાટકના અંતમાં રાજા એક શિવાલયમાં જાય છે ત્યાં શિવ સાક્ષાત્ પ્રગટ થઈ વરદાન માગવા કહે છે. રાન પતિ સનુ છે કેમ કે તેને ખુબ જ વિચક્ષણુ અને વાદાર મત્રો મળ્યા છે. તેમ છતાં રાન અને પ્રજાની સુખાકારી વધે તે માટે વરદાન માગે છે. આમ નાટક સુખાંતમાં પરિમે છે,
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હશ્મીરમદદ ન ' નાટક એક અધ્યયન
નાકનું મૂલ્યાંકન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
નાટક ઐતિહાસિક પરંપરાનું છે. નાટકનો મુખ્ય ઉદ્દેશ વસ્તુપાલ, તેજપાલની પ્રશંસા કરવાના છે જ્યારે ગોમાં રાની પ્રશંસા કરવાનો છે, કે જે બુદ્ધિચાતુર્યયુક્ત બે અમાત્યે પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ધરાવે છે. નાટક સમકાલીન ઈતિહાસ પર પ્રકાશ પાડે છે. તે સમયની ચરવ્યવસ્થા કેવી હતી તેનું પણ સરસ માČદન મળી રહે છે. ઉત્તર મધ્યયુગીન સ`સ્કૃત સાહિત્યની રચના હોવા છતાં સવાદે ધારદાર અને શૈલી અલંકારયુક્ત છે. વસ્તુપાલ, તેજપાલ અને વીરધવલનું પાત્રાલેખને સુરેખ અને જીવ ંત છે. સમગ્ર નાટકમાં એક જ આ પાત્ર કે જે રાજાની રાણી છે તે પપ્પુ ઠેલા પાંચમાં 'કમાં કવિના દાવા મુજબ નવરસમાંથી શૃંગારરસનું નિરૂપણું કરવા માટે જ ઉમેરવામાં આવ્યું. ાય એમ લાગે છે. રાણીને નાટકની નાયિકા ગવામાં આવે તો નાટકો નાયક વીરધવલ ગણાય, જો કે જેના થકી જ નાટકનું ભરતવાકય ખેલાયું છે. પરંતુ સમગ્ર નાટકનું અવલોકન કરતાં એમ જાય છે કે વસ્તુપાલ મુખ્ય નાયક હોવા જોઈએ કેમ કે સમગ્ર રાજનૈતિક ઘટનાએ તેના વડે જ આર્વિભૂત થયેલી છે. પરંતુ મંડી વસ્તુપાલને રાજાના સલાહકાર, નિયામક તેમજ રાજનીતિના ચાણક્ય તરીકે દર્શાવવામાં આવ્યા હોય એમ લાગે છે.
For Private and Personal Use Only
આશરે થી સાતમી સદીમાં રચાયેલ વિશાખાદત નાટક ‘મુદ્રારાક્ષસ' પરથી પ્રેરણા લઇ લેખકે આ નાટક રચ્યું હોય એમ લાગે છે. નાટકના મંત્રી વસ્તુપાલની ભૂમિકા મુદ્રારાક્ષસના ચાયની યાદ પાવે છે. મુદ્રારાક્ષસમાં ચંદ્રગુપ્ત પ્રધાનપાત્ર હોવા છતાં રાજ્યના સમગ્ર કારભાર ચા પર રહેલા હોય છે. તેવી જ રીતે પ્રસ્તુત નાટકમાં પણ વીરધવલ રાજા હાથા નાં રાજ્યનો 'પૂ કર્યા ર્ડા વસ્તુપાલ ૪ છે. ગુપ્તચર વ્યવસ્થા પણ ચાણકયની કૂટનીતિની ૪ ઉપજ છે જેનું અહીં અનુકરણ કરવામાં આવ્યું છે. એકદરે સાત સદીના સમયગાળા બાદ તેરમી સદીમાં રચાયેલું મા નાટક તેની રાજનીતિના ડીડીવાળા ઘડા અને વ્યવસ્થાને ધ્યાનમાં લેતાં ઘણું જ નોંધપાત્ર છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
OUR NEW RELEASES
Discipline: The Canonical Buddhism of the Vinayapitaka-John C. Holt
Encyclopedia of Indian Philosophies-Karl H. Potter
Vol. I: Bibliography 2nd rev. edn.
Vol. II: Introduction to the Philosophy of Nyaya Vaisesika Vol. III: Advaita Vedanta. Part I Fragments from Dinnaga-H. N. Randle Fullness of the Void-Rohit Mehta
Global History of Philosophy 3 Vols-John C Plott. Hindu Philosophy-Theos Bernard
History and the Doctrines of the Ajivikas--A. L. Basham History of the Dvaita School of Vedanta B. N. K. Sharma History of Indian Literature Vol. I-M. Winternitz History of Pre-Buddhistic Indian Philosophy-B. Barua Indian Sculpture-Stella Kramrisch
J. Krishnamurti and the Nameless Experience--Rohit Mehta
Select Inscriptions. Vol. II-D. C. Sircar Serindia 5 Vols-Sir Aurel Stein
Sexual Metaphors and Animal Symbols in Indian Mythology-
Wendy Doniger O'Flaherty
Siksha Samuccaya: A Compendium of Buddhist DoctrineCecil Bendall & W.H.D. Rouse
Suresvara on Yajnavalkya-Maitreyi Dialogue (Brhadaranyakopanisad 2: 4 and 4: 5)-Shoun Hino
Tantraraja Tantra-Ed. by Arthur Avalon & Lakshaman Shastri Vedic Mythology, 2 Vols-Alfred Hillebrandt; tr. by Sreeramula Rajeswara Sarma
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rs.
Language and Society-Michael C. Shapiro and Harold F. Schiffman 130 Life of Eknath-Justin E. Abbott.
For Private and Personal Use Only
50
250
150
175
40
85 (Cloth)
60 (Paper) 195
50 ( Cloth)
30 (Paper)
75
200
100
125
60
55 ( Cloth) 45 (Paper)
Madhyamaka Buddhism: A Comparative Study-Mark Macdowell 50. Nyaya Sutras of Gotama-Tr. by Nand Lal Sinha
80
Peacock Throne: The Drama of Mogul India-Waldemar Hansen 120 Philosophy of Nagarjuna-K. D. Prithipaul Prapancasara Tantra-Ed. by Arthur Avalon
65
For Detailed Catalogue, please write to :MOTILAL BANARSIDASS
Bungalow Road, Jawahar Nagar, Delhi-110007 (India)
50 ( Cloth) 35 (Paper)
100 (Cloth) 75 (Paper) 200
3000
100
00
125
120 (Cloth) 100 (Paper)
220
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કવિ યશ:પાલનું મેહરાજપરાજય–એક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપકાત્મક નાટક
મુ લાલજી વાડેકરે
પ્રદાન છે.
પ્રાસ્તાવિક સ ંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ગુજરાતના વિદ્વાનોનું અનેક શાસ્ત્રોમાં કાવ્યું અને રૂપકોના સંદર્ભ માં પણું ધણું જ પ્રદાન છે. અગબારમી સદીથી માંડી અત્યાર સુધી અનેક કવિ-નાટકકારોએ રૂપકના જુદાજુદા પ્રકારોમાં કૃતિએ લખી સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એમાં હુંમચંદ્રાચાય તે સમય તે સસ્કૃત સાહિત્યના-સંસ્કૃત-પ્રાકૃત ભાષા સુવણૢ કાળ માનવા જોઇએ. બારમી-તેરમી સદીમાં લખાયેલાં સંસ્કૃતરૂપકોની સંખ્યા ઘણી જ છે. એ જ સમલમાં થયેલા ગુજરાતના એક કવિ-નાટકકાર યશઃપાલની એક માત્ર કૃતિ • માહુરાજપરાજય' નામક રૂપકાત્મક (Allegorical) નાટક રા કુમારપાલના કૃપાસુંદરી સાથેના વિવાહ દ્વારા માહુરાજાને પરાજય અર્થાત્ કુમારપાલ જૈનધર્મ સ્વીકાર એ આ નાટકનું મુખ્ય કથાવસ્તુ છે. કવિના જ પોતાના શબ્દોમાં કહીએ તા-
पद्माकुमारपालनृपतिर्जशे स चन्द्रान्वयी
जैन धर्ममवाप्य पापशमनं श्रीहेमचन्द्राद्गुरोः ।
निर्वीराधनमुज्झता विदधता द्यूतादिनिर्वासनं
येनैकेन भटेन मोहनृपतिजिग्ये जगत्कण्टकः ॥ प्रस्तावना श्लोक ४, पू. ३.
કવિ યશ પાલ-સમય અને સ્થાન
સદ્દભાગ્યે નાટકકાર કવિ યશઃપાલ વિશે ખૂબ જ પ્રમાણભૂત એવી માહિતી એમના જ નાટકમાંથી મળે છે. નાટકની પ્રસ્તાવનામાં જ સૂત્રધાર અને નટીનાં સાઁવાદમાં નાટકકારના સરસ પરિચય મળે છે. કવિ મેઢ જાતિમાં જન્મેલા ગુજરાતી નાટકકાર છે. એમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ રુક્મિણી છે. પિતા મ`ત્રી હતા. ચક્રવતી' રાજા અજયદેવના આશ્રિત હોવાથી, અનેકવિધ પ્રતિભાથી સૌંપન્ન, પ્રખર રાજનીતિજ્ઞ, વેપાર-વ્યવહારમાં કુશળ, તેમ છતાં સરસ, સુકુમાર કાવ્યના કર્તા, પરમાન અર્થાત્ જૈનધર્મમાં દીક્ષિત એવા કવિ હતા.
सूत्रधार :- आयें i अस्त्येव श्रीमोढावतंसेन श्रीअजयदेवचक्रवर्ति चरण राजीवराजहंसेन
मन्त्रिधनदेवतन जन्मना रुक्मिणीकुक्षिललितेन सर्वतोमुख निस्तुषशेमुषी विलासवासभवनेन निर्व्याजराज
‘ સ્વાધ્યાય ', પુ. ૬૪, અંક ૧-૪, દીપેાત્સલી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગષ્ટ, ૧૯૯૭, પૃ. ૧૧૧-૧૨૦.
* પ્રાચ્યવિદ્યામ દિંર, મ. સ. યુનિસિટી, વાદા
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
મુકુંદ લાલજી વાડેકર
नीतिनितम्बिनीवदनविभ्रममणिदर्पणन व्यापारिकमलाकुचकलशमक्ताफलहारयष्टिना सारस्वतोदारसारणीसेकसुकुमारस्मेरकाव्यकन्दलप्ररोहेण परमाईतेन यश:पालकविना विनिर्मितं मोहराजपराजयो નામ નાટયમ્ –પ્રસ્તાવના . ૨.
સૂત્રધાર અન્ય એક કલાકમાં કવિ પરિચય આપતાં કહે છે-“BIઃ વિરાગવર્મસુ ચણાઃ કાસ્ટ: પ્રવી: વિ:” કવિ સમ્પરમાં પણ શ્રેષ્ટ હોવાથી અન્ય ચંચલ કાવઓની માફક પિતાનું વિશેષ વર્ણન કરી આત્મહલાઘા કરવામાં માનતો નથી. (સહ્ય વરસપુરાશિ:शेखरस्येतरतरलकविसार्थवन्न स्ववर्णनघण्टापथे निरर्गलं वल्गति वाणीवाणिणी । असो हि परैरपि
અમાનમારમ નમસ્તે) તેમ છતાં અન્ય એક ગ્લૅકમાં કવિ અનેક સદ્દગુણોથી વિભૂષિત, પુરુષરત્ન અને તેજસ્વીઓના અગ્રણી હોવાનું સૂત્રધારના મુખે જાણવા મળે છે–
श्रीमोढावयवंशजः स जयति श्रीमान् यशःपाल इत्य्उद्यवत्तगुणेन पूरुषमणिस्तेजस्विनामग्रणीः । स्वच्छत्वात्प्रतिबिम्बडम्बरमभूत्केषां न यत्राद्भुते
भित्त्वान्तर्गुणसंक्रमं विहितवान् क्लेशान्पुनः कश्चन ॥ प्रस्तावना श्लो. ६ पृ. ४ આ લેકમાં પોતે મોઢવંશીય હોવાનું ફરીવાર નેધ છે. કવિએ કરેલી ઉપર મુજબની આત્મપ્રશંસા પરથી એવું લાગે છે કે કવિને પોતાના વિશે ખૂબ જ સ્વાભિમાન હોય અથવા પોતાને જે સમાજ સામે નાટક પ્રસ્તુત કરવાનું થાય છે તે નાટક એક સદાચારી, વિદ્વાન કવિ દ્વારા રચાયેલું હોવાથી બધાને સ્વીકાર્ય બને, એ ઉદ્દેશ આત્મપ્રશંસામાં હોય તેમ માની શકાય.
કવિ પોતે ચક્રવર્તી રાજા અજયદેવના આશ્રિત હતા. અજયદેવ એ જ રાજ અજયપાલ. કુમારપાલ પછી અજયપાલ ગાદી પર આવ્યા. અજયદેવ અર્થાત અજયપાલને સમય ઇ. સ. ૧૧૭૨ થી ૧૧૭૬ હોવાથી પ્રસ્તુત નાટક આ જ સમય દરમ્યાન રચાયું હોય તેમ માની શકાય. અહીં શ્રી સી. ડી. દલાલે પ્રસ્તાવનામાં વિક્રમસંવત્ ૧૨૨૭થી ૧૨૩૨ એ ઈ. સ. તરીકે માનવાની ભૂલ કરી છે. સિદ્ધહેમવ્યાકરણનું અધ્યયન, યોગશાસ્ત્ર અને વિંશતિવીતરાગસ્તુતિ આ બધાને ઉલેખ નાટકમાં છે. પ્રસ્તુત નાટક થારાપદ્રપુરમાં કુમારવિહારમા-અર્થાત કુમારપાલદ્વારા નિર્મિત વિહારમાં મહાવીર ભગવાનની મૂર્તિની સ્થાપનાના ઉત્સવના ભાગરૂપે, ઉપસ્થિત સમાજના મરંજન માટે ભજવવામાં આવ્યું છે, તે પ્રસ્તાવનામાં (પૃ. ૨) નિર્દેશ છે.
(सूत्रधार :-आयें! श्रूयतामिदमादिशति स्म तत्रभवान् श्रीसङ्घः । यदद्य मरुमण्डलकमलामुखमण्डनकपपत्राङकुरथारापद्रपुरपरिष्कारश्रीकुमारविहारक्रोहालङ्कारश्रीवीरजिनेश्वरयात्रामहोत्सवप्रसङ्गसङ्गतमस्तो सामाजिकलोकं कस्यापि निस्तुषसोपनिषन्निस्यन्दिनो रूपकस्याभिनयेन परमप्रमोदसम्पदं સંગ્રાઉથfa | (ગ્રસ્તાવના પૃ. ૨)
થારાપદ્રપુર ઉપરથી પ્રો કૃષ્ણમાચારિઅર (Hist. of Classical Sk. Lit. p. 679, para 756) લખે છે કે “The play was first enacted at Tharapadra, probably the capital of
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ યશપાલનુ મહરાજપરાજય-એક રૂપકાત્મક નાટક
Marwar ". Bll Hl. l $4141 (Moharājaparājaya of Yaśaḥpāla, ed. by Muni Chaturavijayaji, with Introduction & Appendices by C. D. Dalal, Gaekwad's Oriental Series, Central Library, Baroda, 1918, Intro. P. V.) 24GT Merye નજીકને થરાદ ગામને ઉલેખ માને છે. પ્રો. નાંદી (સંસ્કૃત નાટકોને પરિચય, પૃ. ૩૯૫)
એ જ પ્રમાણે નોંધ છે. જો કે થારાપદ્રનું શબ્દશઃ સામ્ય થરા સાથે છે. બીજી થારાપદ્રનું વિશેષણ “મમveત્રનામુવમાનવત્રા' એવું હોવાથી એને મરુમડલ સાથે વિશેષ સંબંધ છે તે ચિતનીય છે.
ટેકમાં મોઢ જ્ઞાતિના કવિ યશપાલે લગભગ ઈ. સ. ૧૧ ૭૨-૧૧૭૬માં લખેલું પ્રસ્તુત નાટક થારાપદ્રપુરમાં પ્રથમ ભજવવામાં આવ્યું હતું
કથાવસ્તુને સાર–
પાંચ અંકોને પ્રસ્તુત રૂપકાત્મક નાટકનું મુખ્ય કથાવસ્તુ રાજા કુમારપાલને કૃપાસુંદરી સાથે પ્રણય અને એની સાથેના વિવાહ બાદ જૈનધર્મના અંગીકાર દ્વારા મહારાજાને પરાજય કરવાને છે.
ઋષભદેવ, પાર્શ્વનાથ, અને મહાવીર એ ત્રણેય તીર્થકરીને પ્રથમ ત્રણ નાન્દી લોકોમાં પ્રણામ સાથે નાટકની પ્રસ્તાવનાને પ્રારંભ થાય છે. સૂત્રધાર અને નટીના સંવાદ દ્વારા નાટકના કર્તા અને વિષયવસ્તુ વિશે પ્રેક્ષકોને અવગત કરાવવામાં આવે છે. કુમારવિહારમાં મહાવીરની પ્રતિમાની સ્થાપનાના મોત્સવના ભાગરૂપે પ્રસ્તુત નાટક રજુ કરવામાં આવે છે.
પ્રથમ અંકમાં રાજા કુમારપાલ અને વિદૂષક વચ્ચે રમુજી સંવાદ ખૂબ જ રસપ્રદ છે. મહારાજા વિશે જા યુવા મોકલેલે ગુપ્તચર જ્ઞાનદર્પણ મુનિશથી શત્રુની છાવણીમાં ખૂબ જ તકલીફથી પ્રવેશ મેળવે છે. ત્યાં એણે જાણ્યું કે વિવેકચન્દ્રની રાજધાની જનમવૃત્તિને મેહરાએ ઘેરી લીધી. ખૂબ મોટા યુદ્ધમાં મહારાજાને વિજય થવાથી વિવેકચન્દ્રરાજ પત્ની શાંતિ અને પુત્રી કૃપાસુંદરી સાથે ત્યાંથી પલાયન થયા. કૃપસુંદરીનું નામ સાંભળતાં જ કોઈ અગમ્ય કારણસર રાજને આહલાદક અનુભવ થાય છે અને તેઓને પોતાના રાજ્યમાં આશ્રય આપવાનો વિચાર આવે છે. બીજી તરફ જ્ઞાનદ પણ કીતિમંજરીની વાત જણાવે છે. શ્રી કુમારપાલ રાજ એના પ્રત્યે ઉદાસીન હતા તેથી તે હતાશાના સાગરમાં ડૂબી ગઈ પણ તેને બચાવી લેવામાં આવતાં એને તપસ્વિનીના વેશ સ્વીકાર્યો. અંતે મહારાજાને આશ્રય લઈ એના પાસેથી પ્રતિજ્ઞા લેવડાવી કે એક તે મહરાજ પિતે નહીં રહે અથવા તે કુમારપાલને યુદ્ધભૂમી પર નષ્ટ કરશે. રાજ કુમારપાલ પછી મેહરા જાને પરાજિત કરવાને નિશ્ચય કરે છે. મધ્યાહ ન સમય થવાથી પૂજાને સમય થતાં રાજા અને જ્ઞાનદર્પણ ગુપ્તચર બને રંગભૂમી છોડે છે.
બીજા અંકમાં પ્રથમ વિકભકમાં મંત્રી પુરયકેતુ દ્વારા એની કાર્યદક્ષતાને પરિચય થાય છે. તેણે રાજાને મેહરાના વિશે જણાવી, એને શત્રુ ઉપર આક્રમણ કરાવા ઉઘ ત કરવાને સફળ પ્રયત્ન કર્યો છે. એના ગુરૂપદેશ નામક જર્યોતિષીમિત્રે આગાહી કરી છે કે રાજા કુમારપાલ સ્વા ૦ ૧૫
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકું'દ લાલજી વાડેકર વ્યવસાયસાગર વિવેકચન્દ્રને
કૃપાસુંદરી સાથે વિવાહુબહુ થઇ મેહરાન્ત ઉપર વિજય મેળવશે. તેની પત્ની અને પુત્રી કૃપાસુંદરી સાથે રાજધાનીમાં લાવવા ગયા હતા, તે તેમને લઈ આવે છે. હેમચન્દ્રના તપોવનમાં પ્રથમ આશ્રય આપવામાં આવે છે. વિવેકયન્દ્રની રાજા સાથે મુલાકાત કરાવવામાં આવે છે. કૃપાસુંદરીને જોવાની રાજાને તક મળે છે. રાજા પોતાના દિવાનખાનામાં વિવેકચન્દ્રને સ્થાન આપે છે. અહીં વિષ્ણુમ્ભક પુરા થાય છે.
ખીજા અંકમાં રાજા અને વિદૂષક રંગભૂમી ઉપર આવે છે. રાજા કૃપાસુંદરીના વિયારીમાં નિમગ્ન છે. મનને અન્યત્ર વાળવા માટે તે ધવનમાં દમનામક મેાટાં વૃક્ષ છે ત્યાં આવે છે ત્યાં જ કૃપાસુંદરીને ધ્યાનના ઘટથી સામતાનામક સખી સાથે વૃક્ષસિ’ચન કરતી જુએ છે. કૃપાસુંદરી વૃક્ષને સ્પર્શે છે, ત્યારે રાજા એના હાથ પકડે છે. પણુ કૃપાસુંદરીને રાજાની જાણું નથી. વૃક્ષસિંચન કરતી વેળાએ જ કૃપાસ'રાતે રાજાને પોપટ જણાવે છે કે કુમારપાલ રાજાએ નિપુત્રિક મરણ પામનારની સંપત્તિ રાજ્યહસ્તક 'નહી' લેવાની અને દ્યૂત, મદ્યપાન, વગેરે દુર્ગુણાને રાજ્યમાંથી બહિષ્કૃત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એટલામાં રૌદ્રતાનામક દાસી સાથે રાણી રાજ્યશ્રી ઉપવનમાં પ્રવેશે છે અને રાખને કૃપાસુંદરી સાથે શ્વેતા જ ખૂબ ગુસ્સે થાય છે. રાજા અને મનાવવાના વ્યર્થ પ્રયત્ન કરે છે. સધ્યાસમય થતાં રાા ઉપવન છેડે છે.
ત્રીજા અંકમાં મંત્રી પુણ્યકેતુએ એક દાસીને રાણી રાજ્યશ્રી જ્યાં પૂજ કરે છે, તે દેવતામૂર્તિની પાછળ છુપાવીને એના દ્વારા રાજ્યશ્રીને કૃપાસુંદરીના વિવાહ કુમારપાલ સાથે થાય તેવું ગાઠવવા સમજાવે છે. તેા જ માહરાનને પરાજય થશે. વવેકચન્દ્રની પાસે જઈ રાજા માટે કૃપાસુંદરીના હાથ માગવા જવાનું એણે કહેવામાં આવે છે. રાણીની વિનંતી વિવેચચત્ર માન્ય રાખે છે, પણ એ શરતાનું રાજાએ પાલન કરવું જોઈએ, એવું જણાવે છે. અપુત્રનું ધન રાજાએ પોતાને હસ્તક લેવાનું બંધ કરવું અને દ્યૂતાદિકવ્યસનને રાજ્યમાંથી બહિષ્કૃત કરવા. રાજા તરફથી આ બાબતમાં સંમતિ લેવામાં આવે છે. એટલામાં અપુત્ર કરોડપતિ કુબેરની સપત્તિ રાજ્યહસ્તક લેવા માટે રાજાને કહેવામાં આવે છે, પણ રાન્ન તત્કાલ એ સંપત્તિ રાજ્યહસ્તક ન લેવાના નિણૅય લે છે. પશુ કુબેર સદ્ભાગ્યે સાગરયાત્રાથી સુરક્ષિત પાછે આવે છે.
ચાથા કાં શરૂઆતમાં દેશશ્રી અને નગરથી વચ્ચેના સંવાદમાં કુમારપાલના વ્યસનાના પરિત્યાગ વિશે અને જૈનધર્મીના સ્વીકાર વિશે જાણ્વા મળે છે. નગરશ્રી જૈનધમ નુ સ્વરૂપ દેશશ્રીને વર્ણવે છે, અંતે દેશશ્રી પણ જૈનધમ ના સ્વીકાર કરે છે. નગરશ્રી જાવે છે કે રાજા કુમારપાલ શત્રુંજય અને ગિરનારની તી યાત્રા કરીને આવ્યા હોઈ એના પ્રવેશને મહાત્સવ છે. પછી બન્ને કૃપાસુ ંદરીને મળે છે, કૃપાસુંદરી મૃગયા અને માછીમારાના ધાંધાથી ત્રાસી દૂર જવ! ઇચ્છે છે, પણ અટકાવવામાં આવે છે, ધમકુંજર નામના સિપાહીનેા આવાજ સંભળાય છે, જે શત્રુઓના માસાને શોધી કાઢી ભગાડવા માટે મ`ત્રી પુણ્યક્રતુએ નીમ્યા છે. ધર્માંજર યમ અને ાનયમ નામના એ પૈદલ સૈનિકો સાથે પ્રવેશે છે, સાથે સંસારક નામક એક વ્યક્તિ છે, જેની પાસે એક લેખ મળે છે, જેમાં માહરાનએ કલિક’દલને સંદેશ આપ્ય હતા કે તાપસના વેશમાં મિથ્યાત્વરાશિને એની પાસે તેના કામમાં મદદ માટે માકલ્યા છે. કામ, ગ, છદ્મ લૌલ્ય વગેરે યાર જપ્યુ તે પહેલેથી એની સાથે છે જ. સસારકને
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ યશપાલનું
રાજપરાજય-એક રૂ૫ત્મક નાટક
બદ્ધ કરવાનો આદેશ આપે છે. ધર્મકુંજર નગરશ્રીને જણાવે છે રાજાએ એને બધાં દૂષોને હદપાર કરવા માટે આદેશ આપ્યો છે, જેથી શત્રુના માણસોને પ્રવેશ બંધ થશે અને કૃપાસુંદરીની ઈચ્છાપૂર્તિ થશે. ઘુત, માંસ, મદ્યપાન અને હત્યા જેવા દૂષણોને દૂર કરવા રાજાએ આદેશ આપે છે. ચોરી અને ભેળસેળ કરનારા તો પહેલેથી જ બહિષ્કૃત થયા છે. વેશ્યાવ્યસન ૨હ્યું કે ન રહ્યું તેનું કંઈ ખાસ મહત્વ નથી. ધર્મકુંજર આ લોકોની શોધ કરે છે. એ ઘૂ ત, તેની પત્ની અસત્યકન્ડલી, તેમજ મદ્ય, જાંગલક, સૂના અને મારી સાથે મળે છે. તેઓ બધાં રાજાના ધર્મ પરિવર્તનની અને એમના હદપારની વાત કરે છે. રહમાણુ ૧૨ વર્ષના હદપારની વાત કરે છે. ધર્મકુંજર બધાને પકડીને રાજાની પાસે લાવે છે. રાજાની સમક્ષ બધાં પિતાની દલિલે કરતાં જણાવે છે કે પહેલાના બધા રાજાઓએ એમને આશ્રય આપ્યો હતો, તેથી રાજ્યને ખૂબ આવક થતી હતી. રાજા કોઈનું માનતો નથી અને બધાને હદપારને આદેશ આપે છે.
પાંચમા અંકમાં વિવેકચન્દ્ર પ્રથમ રંગભૂમિ પર આવે છે. કૃપસુંદરીના કુમારપાલ સાથેના વિવાહથી એ ખૂબ પ્રસન્ન છે (જિનમડન મુજબ એ સંવત ૧૨૧૬માં થયે-માર્ગ, શ. ૨ ). તે રાજા પાસે જાય છે. શત્રુની હિલચાલ જાણવા મોકલેલે જાસૂસ જ્ઞાનદર્પણ રાજાને પિતાને અહેવાલ રજૂ કરે છે. મોહરાજાના સેવમાં રાગ, દ્વેષ, અનંગ, કો૫, ગર્વ, દમ, પાખરડ, કલિકન્જલ, મિયાત્વરાશિ, પંચવિષય, પ્રમાદ, પાપકેતુ, શેક અને શૃંગારસ છે. બધાં જ વ્યસને એ એને આશ્રય લીધો છે. કીર્તિમંજરી અને પ્રતાપ મહરાજાને કુમારપાલ ઉપર આક્રમણ કરવા પ્રેરે છે. મંત્રી પુણ્યકેતુ રાજાને હેમચન્દ્રાચાર્યે રાજ માટે મોકલેલ-ગોળશાસ્ત્રનું કવચ અને વિંશતિવીતરાગસ્તુતિની ગુટિકા આપે છે. કવયથી રાજાનું રક્ષણ થશે અને ગુટિકાથી એને અદશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થશે. પછી રાજ રાગ વગેરેની છાવણીઓ જુએ છે અને પછી મેહરાજાની નજીક આવે છે. મહરાજ મંત્રી પાપકેતુ સાથે કદાગમ નામક જાસુસ પાસેથી શત્રુના અહેવાલ સાંભળે છે. કદાગમ કુમારપાલના કૃપાસુંદરી સાથેના વિવાહની વાત કરે છે અને જણાવે છે કે હવે તે મહરાજ ઉપર આક્રમણ કરશે. આ સાંભળતાની સાથે મહરાજા પોતાના સિપાહીઓને બોલાવે છે. રાજા કુમારપાલ પિતાના મોઢામાંથી ગુટિકા કાઢી પ્રગટ થાય છે. પછી યુદ્ધ થાય છે, જેમાં કુમારપાલ મહરાજ ઉપર વિજય મેળવે હતું અને વિવેકચંદ્રને ફરીથી જનમવૃત્તને રાજ બનાવે છે.
કથાવસ્તુનો મૂળસ્રોત અને પરિવર્તન
સિદ્ધરાજ અપુત્ર હતા. ત્રિભુવનપાલની પત્ની કાશ્મીરાદેવી. તેને ત્રણે પુત્રો કુમાર પાલ, મહીપાલ અને કાર્તિપાલ. કુમારપાલનો ઈ. સ. ૧૧૪૨ માં રાજયાભિષેક થશે. જેનધર્મને પ્રભાવક કુમારપાલ કુલધર્મ અનુસાર શિવને ઉપાસક હતો. અનેક અભિલેખોમાં તેને ' ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે. રાજ્યારોહણ પછી અનેક વર્ષો સુધી યુદ્ધોમાં રોકાયેલો રહ્યો હતો. પચાસવર્ષની વયે ગાદીએ આવેલ સજા આમ કરતાં ૬૫ વર્ષના થઈ ચૂક. હવે સાંઝામિક વિજયેની લાલસા ત્યજી ધાર્મિક અભ્યદયના માર્ગે વળે. અમાત્ય વાહડ દ્વારા રાજાએ હેમચન્દ્રાચાર્યને સક્રિય સત્સંગ સામે અને દિનપ્રતિદિન જૈનધર્મમાં એને અનુરાગ વધતો ગમે. આખરે
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
મુકુંદ લાલજી વાડેર
કં. સ. ૧૧૬૦માં એગે જૈનધમ ના અંગીકાર કર્યા. પ્રસ્તુત માહરાજ પ્રથિ નાટકમાં આ જ કથાવસ્તુ રૂપકાત્મકરીતે કૃપાસુંદરી સાથે વિવાહ ગાડવી, માહરાજા ઉપર જય મેળવ્યાનું વધ્યું ન છે. શ્રાવકધમ ના 'ગીકાર કરતાં કુમારપાલે માંસ, મદ્ય, દ્યૂત પરદારા, ચૌ આણંદ ત્યાગના વ્રત લીધાં. રાજ્યમાં પ્રાણીઓની હિ ંસાની મનાઇ ફરમાવી, હવે એ પરમ-અર્હત અથવા પરમશ્રાવક પશુ બન્યા. અનેક શિવમ દિશા જહાર કર્યો. તમ૮ અનેક જૈનમંદિશ અને વિહારોની સ્થાપના કરી. શત્રુ ંજય, ગિરનાર વગેરે તીર્થાની તેમજ સૌરાષ્ટ્રના જૈનતીર્થાની પણુ સંધ કાઢીને યાત્રા કરી. કુમારપાલ અપુત્ર હોવાથી એના ભાઇ મહીપાલના પુત્ર અજયપાલ ગાદીએ આવ્યા. એણે ૧૧૭૨થી ૧૧૭રું સુધી રાજ્ય કર્યું.... ‘ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક જેતિહાસ ' ( ભાગ ૪, સેાલ’કાકાળ, પ્રા. આર. સી. પરીખ અને હ. ગં. શાસ્ત્રી, રોઝ ભો. જે. અધ્યયનસંશોધન વિદ્યાભવન અમદાવાદ, પૃ. ૫૯-૬૫)માં ઉપર મુજબના તિહાસ આપેલા છે, જે પ્રસ્તુત નાટક સાથે સંબંધિત છે
ઉપર મુજબના ઐતિહાસિક તથ્યા જેને ખ્યાતવૃત્ત કહી શકાય તેના કવિએ પોતાની કૃતિ માટે આધાર લીધા છે. બાકી અન્ય કથાવસ્તુ કવિની કલ્પનાશક્તિનું ઘાતક છે. પ્રો. નાન્દી સાહેબ (સંસ્કૃત નાટકોનો પરિચય-ડૉ. તપસ્વી નાન્દી, પૃ. ૩૯૫) આ નાટકને અરૂપકાત્મક માને છે. રાજા, વિદૂષક, અમાત્યા વગેરે કેટલાંક પાત્રોને છોડતા, મેહરાન્ત, એનું સૈન્ય, કૃપાસુ દરી વગેરે ઘણાં બધાં પાત્રો રૂપકાત્મક છે. આમ બન્નેય પ્રકારનાં તત્ત્વોને ભેળવીને કવિએ અરૂપકાત્મકનાટક રજૂ કર્યું છે.
રાજકીય સામોજિક અને આર્થિક સ્થિતિ
પ્રસ્તુત નાટકમાં તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું પણુ સારુ એવું ચિત્રળુ થયેલુ જોવા મળે છે.
રાજકીય સ્થિતિ-કુમારપાલ કુતુહલવશ થઇને ભૂમડળમાં કરતાં હતાં, ત્યારે ભાગ્યવશાત્ અને સામ્રાજ્યની પ્રાપ્તિ થઇ. સિદ્ધરાજના મૃત્યુ પછી શાકગ્રસ્ત પ્રશ્નને એન્ડ્રુ પ્રસન્ન કર્યા. કુમારપાલે ત્રિભુવનવિહાર અને ૩૨ ખીજા` રાજકીય દેવકુલા બધાવ્યાં. જૈનધર્મ ને સ્વીકાર કર્યા પહેલાં કરેલાં માંસભક્ષણુના પાપના પ્રાયશ્ચિતરૂપે આ મદિરા બધાવ્યાં. પેાતાના પરાક્રમથી એણે શાશ્વર રાજાને પરાજય કર્યાં. શાંભર રાજાને આશ્રિત ત્યાગભટ રાજકુમાર કુમારપાલ સામે યુદ્ધ માટે તૈયાર થયા. નાટકમાં દૂષ્ણાના હદપારને સમય ૧૨ વર્ષના બતાવ્યા છે, જેના પરથી જાણી શકાય કે કુમારપાલના મૃત્યુ પછી રાજ્ય પરને જૈનધર્માંના પ્રભાવ એ થતા ગયા. ચાવડાએના જ રાજભવનમાં ચાલુક્ય રાજાએ રહેતા હતા. મચન્દ્રાચાર્યનું નવું વ્યાકરણ સિદ્ધહેમશબ્દાનુશાસન ગુજરાતમાં ભણાવવામાં આવવા લાગ્યું. કુમારપાલ માટે હુમચન્દ્રાયાયે યોગશાસ્ત્રની અને વિંતિવીતરાગસ્તુતિઓની પણ રચના કરી હતી.
આર્થિક અને સામાજિક સ્થિતિ
રાજ્યમાં સારી એવી સમૃદ્ધિ હતી. રાજ્યમાં અનેક લક્ષાધીશ અને કોટ્યાધીશ ધનકો હતા. રાજાની જેમ એમની સુખસમૃદ્ધિ અને ભવ્યતા હતી. હાથીએ અને ધેડાએ તેઓ રાખતા
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ શોપાલનું મહાજરાજય-એક રૂપકાત્મક નાટક
અને દાનગૃદ્ધ ચલાવતા. જૈન લક્ષાધીશા પાતાની મિલ્કતના અમુક ભાગ રાખી, બાકીનો ધમ કા માટે વ્યય કરતા. ખેર નામના બિનક ૬ કરોડ સેાનાના સિક્કા, ૮૦૦ તેાલા ચાંદી, ૮ તાલા જરઝવેરાત, ૨૦૦૮ કુંભાનું અનાજ, ૨૦૦૦ તેલની ખારીઆ, ૧૦ હજાર ઘેાડા, ૧૦૦૦ હાથીઓ, ૮૦ હજાર ગાયો, ૫૦૦ હળ, દુકાન, મકાના, વાહને અને પાત્રો આટલી સત્તિ પોતાની પાસે રાખવાનું નક્કી કર્યું હતું. જલમાર્ગ દ્વારા વિદેશપ્રવાસમાં વેપારીએ ખૂબ ધન કમાતા પુત્ર હાય તેનું ધન રાજ્યની તિજોરીમાં તુ ભીંતા ઉપર જિનાચાર્યાના જીવનપ્રસંગાનું ચિત્રણ કરવામાં આવતું. ધાર્મિક પુસ્તકોને સ્ફટિકની પેટીમાં મૂકવામાં આવતાં. રાજાએ અને પ્રજાજનામાં ઘૂતનું ખૂબ જ પ્રમાણમાં વ્યસન હતું. ધા{`ક પ્રસંગોએ જુગાર રમવામાં આવતી. અન્ધેય, નાલય, ચતુર ંગ, અક્ષ અને વરાડ એમ પાંચ પ્રકારની જુગાર રમાતી. જુગારીઓમાં નીચેના રાજવ ́શીઓના નિર્દેશ નાટકમાં છે-મેવાડરાજના પુત્ર, સારના રાનને ભાઇ, ચદ્રાવતીના રાજ, નડાલના રાજાને ભાણેા, ગોધરાના રાજાને ભાણા, ધારારાજાના બહુન પુત્ર, શાકભરીરાજને મામા, કાંકણના રાઝને સાવકાભાઇ, કચ્છના રાજાને સાળા, મેવાડના રાજાના બહેનના પુત્ર, ચાલુકયરાજાના કાકા. મંગતસબ્ધીનું અવસાન થાય તે પશુ તેઓ શાક કર્યા વગર જુગાર રમ્યા જ કરે. કે જુગાર દ્વારા જ રાજ્યપ્રાપ્તિ કર્યાનું નાટકમાં કહેલું છે. અન્ય વ્યસનામાં વેશ્યાવ્યસન તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. એને હદપાર કરવાની ખાસ જરૂર માનેલી નથી. તહેવારના દિવસેામાં બજારના રસ્તાઓને પાણીથી સાફ કરવામાં આવતા અને મુક્તાહાર અને સુંદર વસ્ત્રોથી દુકાનેાની શાભા વધારવામાં આવતી. પ્રમુખ જગ્યાએમાં સુવ કલશ સ્થાપવામાં આવતા અને રંગમંચા પર ગણિકાઓનુ નૃત્ય થતું. રાજાને મદ્યપાન અને માંસાહારનું વ્યસન હતું.
For Private and Personal Use Only
૧૧.
સમીક્ષા – નાટકનાં લક્ષણા મુળ કુમારપાલના જૈનધર્મ સ્વીકારનું ખ્યાતનૃત્ત છે, નાયક કુમારપાલ પણ્ ખૂબ જ પ્રખ્યાત અને ધીરેદાત્ત નાયક છે. એના કૃપાસુંદરી સાથેના પ્રણય દ્વારા માહરાજા ઉપરના વિજયનું રૂપકાત્મક કથાવસ્તુ છે. દ્વાદશંપા નાંદી છે. નાંદીના ત્રીજા શ્લોકમાં શ્લેષ દ્વારા કથાવસ્તુનું સૂચન છે. નાટકનાં લક્ષણા મુજબ અહી` પાંચ કામાં કથાવસ્તુનું સુસંગત નિરૂપણ છે. વિકભક, પ્રવેશક વગેરે દ્વારા અંકોને અને કથાવસ્તુ પ્રસંગાને જોડેલા છે. પ્રા. નાન્દીસાહેબના શબ્દમાં “કૃતિનું ગદ્ય પ્રસન્ન અને સરળ છે. તથા પદ્યરચના ચમત્કૃતિપૂર્ણ છે. '' યુદ્ધના પ્રસંગ રંગભૂમિ પર લાવ્યા નથી, કેવળ સૂચિત કર્યા છે. પ્રથમ અંકમાં રાન્ત અને વિદૂષકના સ'વાદમાં વિાદ અને હાસ્યરસ છે. બીજા અંકમાં કૃપાસુંદરી સાથેનું રાજાનું ઉપવનમાં મિલન અભિજ્ઞાનશાકુન્તલના પ્રથમ અંકની યાદ કરાવે છે. અહીં રાજાના કૃપાસુંદરીના સ્પર્શીસુખદ્રારા શૃંગારરસના પરિપેષ થયા છે. બાકી નાટકના મુખ્ય ઉદ્દેશ મનાર’જનની સાથે જૈનધમ ના ઉપદેશાત્મક-જૈનસિદ્ધાન્તાને પ્રચાર છે. કુમારપાલનું પાત્રાલેખન ખાસ થયું છે. એની પ્રશ'સામાં અનેક લૈકા કવિએ ટેકઠેકાણે મૂક્યા છે. તે ઉપરાંત, હેમચન્દ્રા ચા` પ્રત્યેના પૂજ્યભાવથી નાટક ઐતપ્રેત છે. સંવાદ સરલ અને સુખાધ છે. પદ્યમાં અનેક છાના પ્રયોગ છે. દાન્ત, પ્રતિવસ્તુપમા, અર્થાન્તરયાસ, રૂપક, દીપક, ઉપમા, વિભાવના વગેરે અલંકારાના અત્રતત્ર વિન્યાસ થયેલા છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
413
03:२
કટલેક ઠેકાણે નાટકમાં કહેવા તેમજ સુભાષિત જેવાં વાકને પ્રયોગ કર્યો છે, જે વાક્ય ચિરસ્મરણીય અને ચિંતનીય બન્યાં છે. દાખલા તરીકે— (१) यथा तथा स्वार्थनिष्ठर्भवितव्यं विचक्षणः ।
श्रुयते रासभस्वापि ममर्द चरणो हरिः ।। મરાઠી ભાષામાં એક કહેવત છે– અડલા નારાયણ ગાઢવાચે પાય ધરી '.
पिसाना समां बांधवानी हेवत मेयाय नाटमा मावे छे.-(२. न खलु बहुभिरप्याखुभिः समुदितैर्मार्जारकण्ठे बध्यते घण्टा। अन्य सुवियारोमा नायेना वाध्य। मननीय छ
(१) प्रणामो हि प्रथमे प्राणा विनयव्रतस्य । (२) स्वजाते: पक्षपातो हि क्रियते वायसैरपि । (३) गूढमन्त्रता हि जीवितं राजनीते: । (४) अनिदो हि संवननबीजाक्षरं सिद्धेः ।
સુંદર શૃંગારપ્રધાન લોકોમાં મયૂર કવિ અને બાણભટ્ટની આખ્યાયિકા અને લોકચરણ 'कुचप्रत्यासत्त्या हृदयमपि ते चण्डि कठिनम् ।नुभ२५ थाय । २भशीय प्रसार समेछ
हृदयानि हताशानां नितम्बिनीनां न भवन्ति मृदुकानि ।
सहवासिस्तनसंसर्गलग्नकठिनत्वदोषेण ।। થોડેક ગ્રામ્ય લાગે તે પણ અત્યારના બહુચર્ચિત “ચેલીગીત ”ને પણ ટપી જાય તેવા વક્ષેજસંજ્ઞક ” મારાજાના સૈનિકા અંગે રાજ અને જાસુસ જ્ઞાનદર્પણ વચ્ચે સંવાદ રમણીય છે--
राजा ज्ञानदर्पण ! य एते द्वन्द्वेन स्थिता: प्रतिस्थानमालोक्यन्ते तैः कस्यावासर्भवितव्यम् ! ज्ञानवर्पण:-( ईषद्विहस्य )...... एते वक्षोजसंज्ञाजुषः । राजा-(सात) ज्ञानदर्पण ! अपि नाम यादृशममीषामापातमात्रेण रमणीयत्वं बहिरस्ति
तादृशमन्तरमपि संभाव्यते ।
ज्ञानदर्पण:-देव ! अमीषां यादृशं बाह्यं रम्यत्वमिह वर्तते ।
यदि स्यादन्तराप्येवं तत्स्यात्काममयं जगत् ।। अपि च-विलोक्यमाना एवैते हृद्याः क्षितिधरा इव ।
कठिनाः स्पृश्यमानास्तु परमोगहेतवः ॥
राजा-ज्ञानदर्पण ! अन्तस्तत्त्वममीषामवगन्तुमिच्छामि ।
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફવિ યશપાલનુ મહુજ૫૨જય એક રૂપકાત્મક નાટક
જ્ઞાનÍ: - fજ તેન !
તારબતે હ: શ્રેયઃ ! તથrgવધાર્પતામ્ |
अम्तहलकीलालजम्बालरसपिच्छलाः ।
विस्रमांसमयाः स्नायुव्यूताः सर्वाधमा इमे ।। બીજા અંકમાં આવતે રાજ અને વિદૂષકને સંવાદ ખૂબ ૮ હાસ્યપ્રેરક છે.
विदूषकः-निश्चितं खलितोऽसि एतैः पाखण्डिपिशाचैः । यतो नापेक्षसे राज्यम् । न संभावयसेवरोधम् । न बहु मन्यसे संगीतरसम् । अथवा ममैवैकस्यापुण्योदयेनेदृशस्त्वं जातोऽसि । यतो यत्प्रभृति तस्य श्वेताम्बरधूर्तस्य दर्शनं संवृत्तं तत्प्रति न निशायां भुङ्क्ते । दिवापि अस्निग्धमघरमतिक्रान्तवेलमबहुव्यञ्जनमितर इव यद्वा तदवा जेमसि ।
આગળ જતા એ કહે છે भो वयस्य । चिरात्क्षुधाकरालितो न शक्नोमि त्वया सह चटोत्तरितं कर्तुम् । જ્ઞાનદર્પણ જાસુસ મુનિશમાં આવે છે ત્યારે વિદૂષક કહે છે
भो एकेन पाखण्डिना त्वं छलितः । एष द्वितीयो मां छलयितुमेति ।
રાજયાશ્રય હોવાને કારણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો સારો એવો પ્રચાર દેખાય છે, કારણે પ્રસ્તુત નાટક જે સમાજ સમક્ષ રજુ થયું તેઓ આ ભાષાઓના જણકાર હશે જ, જેથી તેઓ આવાં નાટકોને આનંદ માણી શક્યા. એક ઉપદેશાત્મક, ધર્મપ્રચારાત્મક નાટક તરીકે એની મહત્તા ખૂબ જ છે, પણ ૫૪ પાત્રોવાળું પ્રસ્તુત નાટક કેવી રીતે ભજવાયું હશે, તે વિચારણીય છે. બીજ', રૂપકાત્મક નાટકે અન્ય નાટક જેટલે નાટકીય આનંદ આપી શકે છે કે કેમ એ પણ ચિંત્ય છે. પ્રસ્તુત નાટક કેટલાક અંશે ધાર્મિક અને સાંપ્રદાયિક બને છે. આ નાટકને બહુ પ્રસાર-પ્રચાર થયો નથી. ૧૯૧૮માં પ્રકાશિત પ્રસ્તુત નાટકને ખૂબ જ ઓછા લોકોએ અભ્યાસ કર્યો હશે. હજુ ધણું નાટકોનાં ગુજરાતી, અંગ્રેજી કે અન્ય ભાષામાં ભાષાન્તર-અનુવાદો થયા નથી. Ph.D. કે M.Phil.ના વિદ્યાર્થિઓને આવા દુર્લક્ષિત નાટકને વિષય અભ્યાસાર્થે આપી શકાય. ગુજરાતના આવાં નાટકાને ગુજરભાષામાં અનુવાદ કરવાનો પ્રકલ્પ લેવો જોઈએ. આજના યુગમાં પણ મહરાજ અને એના સાથીમિત્રો-અન્ય દૂષણોનું વર્ચસ્વ વધેલું છે ત્યારે હેમચન્દ્રાચાર્ય જેવા ઉપદેશક અને કુમારપાલ જેવા ધર્મનિષ્ટ શાસનકર્તાની ખૂબ જ જરૂર છે, જેથી મેહરાજાના પરાજયથી ધર્મનું શાસન અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ સર્વત્ર પ્રસરે. અંતે એક સ્વકીય લેક સાથે વિરમું છું -
कुमारपालसंबद्ध नाटकं रूपकात्मकम् । પ વર્ષા:GTનો નિનામૂ
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Journal of the M. S. University of Baroda
The Journal is published every year in three parts. These parts are devoted respectively to topics relating to (1) Humanities, (2) Social Sciences and (3) Science.
Advertisement tariff will be sent on request. Communications pertaining to the Journal should be addressed to: The Editor (Humanities/Social Sciences/Science)
Journal of the M. S. University of Baroda Faculty of Arts Compound Baroda-390 002 (India)
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશશ્ચંદ્રકૃત મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ
વિભૂતિ વિ, ભદ
જૈન ગૃહસ્થ વણિક યશશ્ચંદ્ર આ પ્રકરણ રચ્યું છે. ઘટવંશના તેમના પિતા પદ્મચંદ્ર સપાદલક્ષ રાજાના આશ્રિત હતા. યશચંદ્રના દાદાનું નામ ધનદેવ હતું. ગુર્જરેશ્વરના સપાદલક્ષના રાજાઓ સાથે પરાપૂર્વથી સંધર્ષ ચાલ્યા આવતા હતા, પરંતુ કુમારપાલ અને સિદ્ધરાજના સમયે તે રાજય ગાઢ પણે સંકળાયેલું હોવું જોઈએ. આથી સપાદલક્ષ નિવાસી યશશ્ચંદ્ર કવિએ અણુહિલપુરના આ અગત્યના ધાર્મિક અને શાસ્ત્રીય વાદ-વિવાદ પર સ્વતંત્ર સંસ્કૃત પ્રકરણ રચ્યું.
આ કવિએ અણહિલપુર નિવાસી શ્રી હેમચંદ્રાચાર્ય પાસે શિક્ષણ મેળવેલું. દક્ષિણ ભારતના કર્ણાટકથી દિગમ્બરાચાર્વાગ્રણી શ્રી કુમુદચંદ્ર ઉત્તર ગુજરાતના અણહિલપુરમાં આવીને હેમચંદ્રાચાર્યના ય ગુરુ શ્રી દેવસૂરિ-રાજ્યાશ્રિત તાંબર જૈનધર્મના અગ્રણીની સાથે દાર્શનિક શાસ્ત્રાર્થવાદ-વિવાદ કરેલે, એ પ્રસિદ્ધ પ્રસંગને નિર૫તું આ સંસ્કૃત પ્રકરણપ્રકારનું રૂપક છે.
જૈન મધતાંબર હેમચંદ્રના શિખ્ય ઉદયચંદ્ર, દેવચંદ્ર, બાલચંદ્ર, મહેન્દ્રસૂરિ, રામચંદ્રગુણચંદ્ર વગેરે કવિ યશશ્ચંદ્રના ગુરુબંધુ હતા. યશશ્ચંદ્રને વિવિધ શાસ્ત્રીય જ્ઞાન અને કાવ્યસર્જનકલા વારસાગત મળ્યાં હતાં એમ પ્રસ્તુત પ્રકર ઝુમાં આ રીતે દર્શાવ્યું છે :---
कर्ताऽनेकप्रबन्धानामत्र प्रकरणे कविः ।
માનન્દ્રાથમદ્રાસુ યશશ્ચક રુfક કુતઃ || ૬. . . / યશશ્ચંદ્ર અનેક પ્રબંધ રયા એમ કહેવાય છે ખરું, પરંતુ રાઉનમતોત્રનોધ નામનું જૈન સાહિત્ય પર આધારિત નાટક જ રચ્યું હોવાનું અત્યાર સુધીમાં જ્ઞાત થયું છે ?
અણહિલપુર નિવાસી શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુ શ્રી દેવચંદ્રસૂરિ (વિ. સં. ૧૧૪૩-૧૨૨૬) આ પ્રકરણના મુખ્યપાત્ર જેવો ભાગ ભજવે છે. તેમનું ગૃહસ્થ નામ પૂર્ણ ચંદ્ર હતું. તે પછી ભરૂચના મુનિચંદ્રસૂરિના શિષ્ય થયા પછી તેમનું નામ રામચંદ્ર થયું. આચાર્યપદ પ્રાપ્ત થયા પછી તેમનું નામ દેવસૂરિ અને બાદમાં વિજયી થયા પછી “વાદિદેવસૂરિ' તરીકે પ્રખ્યાત થયા. થડા વખત પછી અણહિલપુરમાં તેઓએ નિવાસ કર્યો. તેઓએ “પ્રમાણનયતરવાનાર ' ગ્રંથ અને તેના પર ચાદ્વાદશત્મા નામની સ્વોપણ ટીકા રચી છે. આ દેવસૂરિએ આ ઉપરાંત
“સ્વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર-ગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૨૧-૧૨૮.
* જે. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૮.
૧ કાપડિયા હી. ૨, ‘જેન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ', ખંડ ૧, વડોદરા, ૧૯૫૬, પાદટીપ નં. ૬, પૃ. ૧૮૦,
૨ શાહ અંબાલાલ છે, “ ભાષા અને સાહિત્ય ', “ સેલંકીકાલ”, “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', સં. ૪ (ગુ. રા. સ. ઈ. ), અમદાવાદ, ૧૯૭૬, પૃ. ૨૯૬, સ્વા૦ ૧૬
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
વિભૂતિ વિક્રમ ભટ્ટ
સાત ગ્રંથની રચના કરી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ એ ભાગવત પંડિત ઉપરાંત અન્ય પરમતવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરીને વિજય પ્રાપ્ત કરેલ. ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહ પોતે સેવ હોવા છતાં ધાર્મિક સહિષ્ણુતા અને ઉદારતા રાખી હોય તે જ એની સભામાં અનેક પ્રકારની સાંપ્રદાયિક અને બીજી ચર્ચાઓ થતી એ નર્વિવાદ છે. દેવસૂરિ ન્યાય વિશારદ હતા.'
ગુમાવત . ઘ.) અને પ્રકારત્તામf (s. fજ.)માં ઉલખિત જૈન ભાષામાં જૈન ધાર્મિક વૃતમાંથી આલેખાયેલું આ પ્રકરણ પૂર્ણ જૈન છે." આ પ્રકરણ ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક દષ્ટિએ કેટલું મહત્ત્વ ધરાવે છે તે જોઈએ.
પાટણનાં મહારાણું મીનળદેવી કર્ણાટકનાં હતા. કર્ણાટકમાં તે સમયે દિગંબર જૈન સંપ્રદાય લેકોપ્રય હતું. તેથી ત્યાંના દિગ્વિજયી દિગંબર જૈનાત્રણ કુમુદચંદ્રને પાટણમાં આવકાર મળે તે સ્વાભાવિક છે. શાકંભરીના ચૌહાણ રાજા અજયદેવના પુત્ર અનાજ (આનાક ને જયસિંહે પોતાની પુત્રી કાંચનદેવી પરણાવી હતી; અને અરાજે પિતાની પુત્રી જહણાને કુમારપાલ સાથે પરણાવી હતી. જયસિંહે તે સોમેશ્વર દોહિત્રને પોતાની પાસે રાખી ઉછેર્યો હતા.૬ વળી શાકંભરી (સાંભર = અજમેર)ના રાજાના આશ્રિત ૫દ્મચંદ્રના પુત્ર થશૌદે પાટણમાં આવીને અભ્યાસ કર્યો, કે જેણે આ પ્રકરણ રચ્યું છે. તેથી ગુજરાતની સાંસ્કૃતિક વિશાળતા સાંભર અને કર્ણાટક પિયત આપે આપ જ સૂચિત થાય છે.
p. . અને p. ૨,૭માં મુદ્રિતમુવક (.કુ.ઝ.)ને આધારે અનુક્રમે યાવિસૂરિતિમ્ અને સેવકૂરિવરિતq'માં વિસ્તૃત રીતે આ વૃત્તાંત નિરૂપા છે. ક. .માં પરચ્છેદ ૮, પૃ. ૧૭૪થી કુમુદચંદ્ર અંગેના પ્રસંગ શરૂ થાય છે. તે પૈકી લગભગ દસ લે કે તે સ્પષ્ટ રીતે . . ૪.૮માંના
૩ મા વંઢાવાર્થ, માવચરિત્ર, ( ગુજરાતી અનુવાદ ), “ પ્રબંધાર્યાલચન, ” ભાવનગર, વિ. સં. ૧૮૮૭, પૃ. ૯.
૪ શાસ્ત્રી હરિપ્રસાદ , ગુજરાતને પ્રાચીન ઇતિહાસ ”, અમદાવાદ, ૧૯૬૪, પૃ. ૧૯૮.
૫ કાપડયા, હી. ૨. “ જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ', ખંડ ૨, ઉપખંડ ૧, વડોદરા, ૧૯૬૮, પૃ. ૫૨ –૫૨૨.
૬ સોમેશ્વર, જતિકૌમુત્રી, સિંધી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૩૨, બોમ્બ, ૧૯૬૧, સર્ગ ૨, લે. ૨૮; શાસ્ત્રી હ. ગ., ઉપર્યુક્ત; ગુ. રા. સાં. ઈ., પૃ. ૫૪ અને ૬૦; દ વિભૂતિ વિ. * કાતિ કોમુદી : એક પરિશીલન ', અમદાવાદ, ૧૯૮૬, પૃ. કર,
૭ જિનવિજયમુનિ (સંપા.), કમાવવરિત્ર (પ્ર ચ.), મુંબઈ, ૧૯૪૦, ૫. ૧૧-૧૮૨.
મેતુકારાર્થે પ્રવરઘચિત્તામણિ (પ્રાચિંગ), નિનવિનયમુનિ (સંવત), તિથી જૈન જ્ઞાનપીઠ, શાંતિનિકેતન, ૨૧ ૨ , . ૬૫-૬૬. ૮ ( i ) N. J. J. ૬ ૮ : પઠૌરવ . = . ૨.૬. ૨૪, . f૬. . ૨૬૨.
, હું ટો ભવેતપદાઃ વિમે. = 0, પૃ. ૨૭
૨૨ નનૈનિર્દી તળી. = 1. ૨. ૨૬૬/૬૭ (iv) , ૨૨ વિરફારો. = ક. ૨, ૨૭૪
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'કૃત સુનિતકુમુદચન્દ્રગ્રહણ
છે
૪ અને કૈટલાક છાયા જેવા શ્લેાકો ( પૃ. ૧૮૨ પર્યંત ) જોવા મળે છે. પ્ર. ચિ.માંનુ પ્રયુક્ત વસ્તુ ગદ્યપદ્યાત્મક છે તે નેઈ એ.એક વાર ૮૪ વાદિઓના પાપ કરીને કર્ણાટકથી ગુ દેશના વાદિઓનો પરાભવ કરવા માટે જૈન દિગંબર સાધુ કુમુદ્ર કર્ણાવતીમાં પધાર્યા. ત્યાંના અરિષ્ટનેમપ્રાસાદમાં ચાતુર્માસ ગાળવા માટે ભટ્ટારકશ્રી દેવસૂરિ આવીને રહેલા તેમની સાખ્યાનશૈલીથી મુગ્ધ થઇને કુમુલ્ય ને તેમની સાથે શામા કરવાની ઇચ્છા કરી. ત્યારે દેવસૂરિએ * હવે આપણું પાણુમાં રાજસભામાં મળીશું ' એમ જાવ્યું.
રાખ્યા.
એ પછી કુમુદચંદ્રને રાજ્ય તરફથી સન્માનપૂર્વક અÍહલપુરમાં બોલાવીને જૈનાવાસમાં બીજે દિવસે શ્રી સિદ્ધરાજ, રાજમાતા, ગુરુ તથા અન્ય વિદ્વાનોની ઉપસ્થિતિમાં તેમને રાજસનામાં આમંત્રિત કર્યા હતા. શરૂઆતમાં ચૈતા-વિમૂત્રવાર કુમુદચંદ્ર શ્રી હેમસૂરિને પૂછ્યું- વીતે તf ” ? તેને હેમચંદ્ર હસીને પ્રત્યુત્તર વાળ્યો. ‘“ શ્વેત તત્રં વીતા રાજા ” આપ્યા. કુમુદયરે તેમને વાદ કરવાનુ કહ્યું . આચાયે પોતે ચૂકની સાથે રો વાદ કરવાના ? ' એમ કહી ટૂંકું વાળ્યું. એ વખતે તેએ ૩૬ વર્ષીના હતા. સ્વદેશકલ કભીરુ દેવાચાર્યે કુમુદચંદ્રને “ પ્રથમ માર્ક્ષી ઋતુ ક્ષમ્ * ધમ મવાદ પક્ષી નું વલમ "ક. એ પછી વિવિધ શસ્રામાંથી વાદવિવાદ યાછે. અ1 દેવસૂરિના નાસ્તો મતિ: બ્લોક કુમુલ્ય અને ઉચ્ચાય અને
r
જોટાજોટી 'ક લેાકના અપશબ્દના પ્રભાવને લીધે મુલમુ: “ શ્રી દેવાચાર્ય થી હું જીતાયા છું એવું કહેતાં કહેતા, સિદ્ધરાજે પરાજિત થયેલાની સાથે જે વ્યવહાર કર્યા તેનાથી ( ધાત પામીને ) ઉપલા ( પાલ્લા ૨ કારથી હાંકી કઢાતો-પુરાવથી થયેલી નિરાશાને લીધે * કä File-ત્રિવેને । '' પ્ર. ચિ'માં એવા શબ્દપ્રયોગ થયો છે. ધાંધલ કરીને કદાચ તે રાજસભા છોડી ગયા હશે ? સર્ભ પથી તે શાસ્ત્રાર્થમાં પરાભવ થયા તે સ્વમાની પતિને મૃત્યુદંડ કરતા ય વધુ દુઃખદાયી હોય છે. તથા આ પરાજ્યથી નિરાશ થયેલા તા પ્રાણ ત્યજી દીધાં હોય એ “નવા નેત્ર છે. પ્રમા, ૬. અને મેં, મુ. વમાં તેનુ મુખ કાળુ કરીને કાઢી મૂકાયા છે એવા ઉલ્લેખ છે.)
{ v )
२७ दन्तानां मलमण्डली
(vi) મુ. ૬, જૂ, ૨૦ વિવિયુવા મોનિ
"
મુ. કુ. . જૈન વાવિય પ્રથમાળાના ટમાં મણકા તરીકે વીર 'સં. ૨૪૩૨માં કાશીનો ચોવિજય જૈન પોશાળામાંથી પ્રભયાલયમાંથી પ્રગત થયું છે. ૨૪ પાત્રોનું ને પાંચ ંકાનું આ પ્રક છે. તેને તેના શીક તથા પ્રસ્તાવનામાં દૂરળ ' કહ્યુ` છે, સ્ત્રીપાત્રો * માત્ર એ જ છે, રાજાના પુરુર્યપાત્રો છે. મુખ્યત્વે ધર્મવીરરસ છે.
* ... ગુજ મનુષા, ભાષાન્તર, ઉપર્યુક્ત, પૃ. ૨૦૦-૨૦૨.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५ खद्योतयुतिमातनोति ४५ नारीणां विदधाति ४५ संवृतायवमस्तदूषणं ४७ कोटाकोटि कोटिकाटि ઉંચા, પૂ. ૯૧-૯૫, પૃ.
૧૨૪
= ૬. ૬. પૃ. ૭૭
= . . પૃ. o૭૭, ૬. ''.
""
= ત્ર. વિ. ૪/૬૨; . ૪. ૨૭૬ -= ત્ર. ૬. ૫. ૨૭૬
૬. 7. પૃ. ૨૮૦ ૨૭૫-૨૮૩,
=
For Private and Personal Use Only
. ., ગુજ,
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભૂતિ વિકમ ભટ્ટ
દેવસૂરિએ રાજને આશા આપતાં “વારતતો મુદ્રિતઃ'' કલાક કહેલા તેમાંથી ‘ મુદ્રિત' પદ લઈને યશશ્ચંદ્ર આ પ્રકરણના શીર્ષકમાં પ્રયોજે છે તેથી મુદ્રિત =ચંતિ:="રાનિત: છપાયેલે–પરાભૂત થવાથી મૂઢ-ઝાંખા ચંદ્ર જે જે બની ગયું છે તે મુદ્રિત કુમુદચંદ્ર ચંદ્રનું તેજ શક્તિ – જ્ઞાન જવાથી પિયg=કુમુદ બીડાઈ ગયાં. આ પ્રકારનું વ્યંજન થતું આ શીર્ષક કલાત્મક, આકર્ષક તેમ જ ‘મદ્ર”ના પ્રાસવાળું અને કથાનક સુચિત કરતું શીર્ષક સાર્થક છે એમ કહી શકાય. આરંભમાં સૂત્રધાર સાથે સંવાદ કરતી નટીનું અને અંતે કામાખ્યા દેવીને પ્રસાદ લઈને રાજાને આશીર્વાદ આપતી-ભરતવાક્ય ઉચારતી ગની વર્ગલાનું પાત્ર–એ બે પ્રત્યક્ષ સ્ત્રીપાત્રો છે. ધર્માચાર્ય દેવસૂરિ નાયક ક્રાવા છતાં મુખ્ય અને જયસિંહ રાજા અધ્યક્ષપદે છે, પરંતુ તેમની ઉક્તને મુખ્ય કેન્દ્રમાં રાખીને કથાનક ચાલતું નથી.
પ્રથમ અંકના મિશ્રવિષ્ક ભકમાં આહડ સાથે આશાપલ્લી જઈ આવેલા પારપાકે નટી અને સૂત્રધારને અહેવાલ આપ્યું. તેમાં આશાપલ્લીમાં શ્રી નેમિરૌત્યમાં દેવસૂરિ અને કુમુદચંદ્રને તેઓએ જોયા એ જાણવા મળે છે. સૂત્રધારના શબ્દો મુજબ આ પ્રકરણ ખરેખર અભિનવ ઉક્તિઓ અને શૈલીવાળું રસઝરણાથી પરિપૂર્ણ છે. યશશ્ચંદ્રને કાવ્યત્વકલા વારસાગત મળેલી છે. તેથી તેની કૃતિમાં શ્વાનમૂલક અને વિદ્વત્તાપૂર્ણ કાવ્યત્વ મળે છે. નટીને ચિંતિત જોઈને સૂત્રધારે તેનું કારણ પૂછતાં “પોતાની પુત્રી હવે યુવતી થઈ છે તેથી તેને માટે ગ્ય વર શોધવાની ચિતામાં છું' એમ કહે છે. અને તેને માટે બે વર તૈયાર છે એમ કહેતાં જ સુત્રધારને હસવું આવે છે ! અહીં કવિએ ગુજરરાજ્યલક્ષમીની પૂર્ણ સમૃદ્ધિ ઇત્યાદિ સૂચિત કર્યા છે. અને લો. ૮-૧૧માં દીકરી માટે કે વર જોઈએ તેનું કટાક્ષપૂર્ણ નિરૂપણ થયું છે. તેનું અનુસંધાન અંક ૨ ના વિકભકમાં જોવા મળે છે.
જન પ્રબંધોની જેમ-એ સમયની સાહિત્યક રૂઢિ મુજબ કવિ આખા ય પ્રકરણુમાં પિતાનું વિવિધ શાસ્ત્રીય જ્ઞાન પ્રજવાનું કયાંય ચૂક નથી. તે અત્યંત કુશળતાપૂર્વક ધાર્મિક વિવાદમાં પણ ઈર્ષ્યા, અસૂયા, અમ- ક્રોધ વગેરેના ભાવ ઉચ્ચ ધાર્મિક માનસમાં પણ હોય છે તે તેમની ઉક્ત ઓ દ્વારા રજૂ કરે છે. ઉત્તમ સંવાદ કરતા વતિ વગેરે પાત્રો સાધારણું કોટિમાં આવી જતાં કેટલીક વાર લાગે છે એ એની ખૂબી છે. એ સમયે સમાજમાં શાસ્ત્રાર્થો થતાં હશે એમાં એવું જ વાતાવરણ હશે. ધાર્મિક વાદા-વાદી તે ભારતમાં શ્રી શંકરાચાર્ય, શ્રી રામકૃષ્ણ -વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી વગેરેના સમયથી–પરાપૂર્વથી-ચાલતાં જ આવ્યાં છે. તે બાબરી મસ્જિદ અને રામમંદિરના વાદ સુધી ચાલુ જ છે, પરંતુ આ વાદ પ્રસિદ્ધ અને ઐતિહાસિક હોવાથી (એની વિવિધ અસર પણ તે સમયે પડી હશે) અને સાંસ્કૃતિક દૃષ્ટિએ અગત્યને હોવાથી તેને કેન્દ્રમાં રાખીને કવિએ આ પ્રકરણ રચ્યું.
બીજા અંકમાં વૃદ્ધા આર્થિકા પાસે ભુજંગ કુમુદચંદ્ર નૃત્ય કરાવીને ખૂબ પરિશ્રમ આપ્યું. તેનાથી ક્રોધાવિષ્ટ અને અપમાનિત થયેલી આયિકાએ પિતાના હૃદગાર શ્રી દેવસૂરિ સમક્ષ પ્રગટ કરીને પોતાનું હૈયું હળવું કર્યું અને દેવસૂરિએ કુમુદચંદ્ર પ્રત્યે થયેલા ક્રોધને દબાવીને આયંકાને સાંત્વન આપ્યું, કે તેના મૃત્યુનું ફળ તેણે જરૂર ભોગવવું પડશે.' આટલી વાત અશક
૧૦ કર્ણાવતીમાં કુમુદચંદે દેવસૂરિને અને વૃદ્ધ સાવીને હેરાન કરેલી. ક. ૩. ગુજ. અનુ., પૃ. ૯૩માંના પ્રસંગ મુ. . . માં વાદના પાંચમાં દિવસે બન્યાનું કહ્યું છે અને તે જરા જુદી રીતે વર્ણવ્યો છે.
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યરા પ્રકૃત સુતદશ દ્રપ્રકQ
અને મકરન્દના સંવાદ દ્વારા મિશ્ર ત્રિષ્ટભકમાં કવિએ એવી કલાત્મક અને ચિત્રાત્મક રીતે રજૂ કરી છે કે એમાં દેવસૂરિ-આયિકાની ઊક્તએ પ્રત્યક્ષ પાત્રરૂપે ખેલાતી હોય એવું લાગે. અહીં * શુદ્ધવિષ્ટભક ' કહ્યો છે. પરંતુ આ કાની ઉક્તિ પ્રાકૃતમાં હોવાથી મિશ્રવિક ભક છે. જિનશાસનના કર્યું ધાર દેવાચાર્યે પોતાને આજ્ઞા મળતાં જ સારા શુકન જોઈને શુભ મુ માં પ્રયાણુ કર્યું અને તાત્કાલિક વૈતાલિકને કુમુદચંદ્ર પાસે મેાકલી આપ્યા. ( અ-ર, મૃ. ૧૭ ) ખીજ બાજુએ વાદ કરવાને અધીરા બનેલા કુમુદચંદ્રને વાદ કરવા જવાની એટલી બધી ઉતાવળ છે કે તાડી અને અપશબ્દાપૂણુ ભાષામાં વૈતાલિક સાથે તે જૈનાગ્રણી વર્તે છે અને અપશુકન થતાં હોવા છતાં, પરિજને રસ્તામાં આડે સર્પ પસાર થતા બતાવવા છતાં તે આવનાર વિપત્તિ નથી. કુમુદચંદ્રે કહ્યું કે પરમેશ્વરના શિરના આભૂષણના દર્શન તે મંગલમય જ હાય એમ કહીને ઉતાવળથી સુખાસનમાં પ્રયાણ કરવાની આજ્ઞા કરે છે (પૃ. ૨૪ ),
૧૫
રાહુ-કેતુ અને પરિજનો સાથેના કુમુદચંદ્રના સૌંવાદમાં, વૈતાલિક-કુમુદચંદ્રના સંવાદ વગેરે પ્રસંગામાં કવિનું કૌશલ ભાવાત્મક કાવ્યસર્જનમાં જણુાય છે. કુમુદચંદ્રની પ્રશંસા સાંભળીને શ્રી દેવસૂરિને પશુ વ્યથા લાગે છે અને સ્વદેશહિતની ચિંતા થાય છે ( પૃ. ૯). માકિયસૂરિ અણુહિલપત્તનથી જયશ્રીશ્રમણુસંધ આશાપલ્લીય સ્થાનકમાં રહેતા શ્રીમદ્દુવાચાને આદેશ આપે છે કે, એ રીતે વ્યવસ્થત રજૂઆત કરીને વાદ–વિવાદનું વાતાવરણ ઊભું થયું છે. આ વાદના આરંભ કરવાનો આદેશ શ્રી વિજયસેનસૂરિએ જાહેરાતને પત્ર વાંચીને કર્યો હતા. ત્રીજા અંકમાં શ્રીકરણૢ મુદ્રાવ્યાપાર કરનાર ગાંોગલ મ’ત્રી, શ્રીપાલ વગેરે પરિગ્રહાદિ વર્ગ પ્રવેશીને એક બાજુએ ઊભા છે. એક બાજુએ કુમુદચંદ્ર અને બીજી બાજુએ દેવાચાય તેમના પરિવાર સાથે ઊભા છે. શાંખરશામિણ કુમુદચંદ્રના વ્યક્તિત્વનું વર્ચુન ચિત્રાત્મક કર્યું છે. સાધુ થાડ અને નાગદેવના સંવાદ (લે. ૧-૩)માં ભાલચંદ્ર, ગુણુચંદ્રાદિના નામેાલ્લેખ ઉપરાંત સિદ્ધરાજની નગરસમુદ્ધિ અને સભાની વ્યવસ્થાનું વણુ ન છે તેમાં શ્વેતાંબરધારી વૃતિની વેશભૂષાનુ વન ( ૩/૧૦ ) નાંધપાત્ર છે. આ સમયે વિજયસેન ઉપરાંત શીલાંકસૂરિ, વરોધર વગેરે હાજર હતા. ચતુર્થાં અંકના વિષ્ણુ ભકમાં પારિમાહક શ્રીપાલે (કદાચ કાટવાલ હશે ) પ્રવેશીને અણુ હલપત્તનના કિલ્લા પરથી અસ્તાચલ પર જતા સૂર્યને અને મર્કટને બતાવીને સખ્યાકાળના સમય થયા . હાવાથી આર{તા સમય સાચવવા માટે રાજમદિરમાં પોતે જાય છે એમ કહે છે અને ત્યાં ગાંગલે આવીને શું કહ્યું અને સિદ્ધરાજ રાજાએ શેા જવાબ આપ્યા તે જાણવાની ઉત્સુકતા પ્રગટ કરે છે. ઊંચે જોઇને પણ્યયાષિતાઓને સમૂહ, રાજમહેલ, નગરસમૃદ્ધિ, સમાજમાં લોકાની વિવિધતાનું તે વર્ણ ન કરે છે. આ વાદ સમયે વિજયસેન ઉપરાંત શીલાંકસૂર, યશેાધર, ગુણુચંદ્ર પણ ઉપસ્થિત હતા. કવિરાજ શ્રીપાલ અને દેવસૂરિના સવાદમાં જ રાત્રિ પડવાથી બધા જાય છે.
For Private and Personal Use Only
પાંચમ અંકના વિષ્ણુભકમાં કુમુદચંદ્રના પક્ષ વિજયી થાય એવું લગભગ લાગવા માંડયું છે. તેથી શ્વેતાંબર-જે રાજધમ હોવાથી તેનું વર્ચસ્વ પ્રબળ હોય તે તદન સ્વાભાવિક છે. તેને પરાજ્ય થાય તે ? એવી ચિંતાથી પ્રતીહાર દંડનાથ શીલાંકની ઉક્તિ શ્રીપાલને જણાવે છે, પર ંતુ શ્રીપાલ શ્વેતાંબરશાસનનું પતન જ અસભવિત છે એવું જણાવીને દૃઢ શ્રદ્ધા વ્યક્ત કરે છે. કુમુદચંદ્ર પાતાના મારથ પૂર્ણ થશે એવું માનીને હ વ્યક્ત કરે છે. (પૃ. ૪૩) રાખના
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભૂતિ વિકમ ભદ
ધવલ ગૃહ આગળ પહોંચ્યા બાદ તે પાલખી સુખાસનમાંથી ઉતરીને મહેલ તરફ જાય છે. એમ બતાવ્યું છે.
આ વાદમાં એકંદર સ્ત્રીના મોક્ષાધિકાર ઉપરાંત પિંડદાન, તીર્થસ્તાન, ગેનિંદા, ઇત્યાદિ વિષયોને શાસ્ત્રાર્થ થયા હતા. આ વાદમાં તાંત્રિક કે આભિચારિક પ્રયોગોને પણ આશ્રય લેવા હોવાનું સ્પષ્ટ છે. કુમુદચંદ્રના શિષ્ય દ્વારા દેવસૂરિના ગળામાં બોલવાની મુશ્કેલી થયેલી તે ગુરુકૃપાથી દૂર થયેલી.૧૧
આ પ્રકરણમાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે-નામરાશિથી ગુર ત્રીજા કે ૧૧ ખાનીમાં હોય તો તે ભાગ્યશાળી કહેવાય એ સિદ્ધાંત રજૂ થયો છે-તૃતીવરાણોઃ સુnતૈરવાતે પૃ. ૫, ૧૭), શકુન શાસ્ત્ર (પૃ. ૧૭), આયુર્વેદ (પુ. ૨૧, ૨૫), કામશાસ્ત્ર (પૂ. ૨૯) ઈત્યાદિ અનેક શાસ્ત્રો ઉપરાંત બૌદ્ધ, યાયિક, સાંખ્ય, ચાવક, શૈવ ઇત્યાદિ સંપ્રદાયની વનકારી પણ રજૂ થઈ છે. પાંચ અંકમાં ૧૧૬ લોકો (પ્રાકૃતમાં બે–ો. ૮ પૃ. ૩ બે વાર નંબર) અને ઉત્તમ ગદ્યાત્મક સંવાદ પણ પ્રયોજાયા છે. તેમાં ઉત્તમ ગદ્ય (૫. ૨૮, ૪૦, ૪૯, ૫૮ વગેરે ) ઉપરાંત ઉત્તમ ધ્વનિમૂલક અલંકારો (૨-૩, ૨૨)ના પ્રગો પણ થયા છે. અર્ણોરાજની સભામાં ગુણચંદ્રને મુવવધ વિદ્યા આવડતી હતી. તેને ઉલ્લેખ (પૃ. ૨૫ ) આવે છે આ પરથી આભિચારિક પ્રગો જૈનધર્મમાં પ્રચલિત અને પ્રજાતા હોવાનું સ્પષ્ટ થાય છે.૧૨
આ પ્રકરણમાં પ્રયુક્ત યમક અને અનુપ્રાસ
पीयुषप्रकृतावपि मथनातिशयाभियोगयोगेन । क्षीराम्भोधिगर्भ कि नाभवदविरलं गरलम् ।।
કુમુ-(f) મઝગરિતો મન મનોરથgવીદ.....(T. ૨૦), ર૪ :સક્ષો મા; (पृ. २१ ), मकरन्द-एवमेतत् दृश्यते सुधासूतेरपि कंटकोट्टङ्कनकारिषु कमलेषु क्लमोपजनकत्वं (પૃ. ૧૫)
અહીં અનુપ્રાસ અને વિરોધાભાસ એક સાથે પ્રયોજાયા છે. આ ઉપરાંત જ્ઞામમવરિત ( પૃ. ૯) જેવાં સ્વરૂપ યોગે, અવનવા શબ્દ, સંબોધનમાં વૈવિધ્ય વનિમલક પ્રયોજાયા છે.
આમ કથાનક લાંબુ ન હોવા છતાં વિઠંભકોવાળા પાંચ અંકોવાળું પ્રકરણ છે. જો કે અંતે પુષ્પિકામાં તેને કવિએ “નાદ’ કહ્યું છે. તેમાં શાસ્ત્રાર્થ અથવા વાદની પૂર્વભૂમિકામાં શાસ્ત્રજ્ઞ વિદ્વદુર્યોની સભાવાળું દશ્ય આરંભે દર્શાવાયું છે તેવું જ વાતાવરણ વાદેના સંઘર્ષના અંતે
૧૧ p. . ૨૨, શ્લોક ૧૨૩; માલવણિયા દલસુખભાઈ, “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ', “હેમવા ઉગમય વિમર્શ', ગુજરાત સાહિત્ય અકાદમી (પ્રકા. ), ગાંધીનગર, ૧૯૯૦, પૃ. ૭૦.
૧૨ ક. વિ. ગુજ. અનુ. સર્ગ ૩, ૫. ૨૦૫.
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યશશ્ચંદ્રકૃત સતિકુમુદચંદ્રપ્રકરણ
१२७
પણ રહ્યું. નાટ્ય સૂચનાએ અતિ લાધવમાં સૂચવી દેવાઇ છે. અંતે શ્વેતાંબર ધર્માંના વિજય દર્શાવીને દેવસૂરિના સન્માન સાથે ત્રણ પૂર્ણ થાય છે ત્યારે સિદ્ધરાજને કામાખ્યાદેવીનાં ખે વરદાનની પ્રાપ્તિ થાય છે (૧) પુત્ર પ્રાપ્ત અને (૨) તેના નગરમાં કદી પ્રતિવાદી-વિરુદ્ધ ધર્મના પક્ષનો વિજય થશે નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
સિદ્ધરાજની સભામાં અણ્ણરાજ, તુરુષ્કરાજ, મીમાંસકો, નૈયર્ણાયકો રસશાસ્રકોવિદે વગેરે હાજર રહેતા એટલું જ નહિ તેમાં તેએ સક્રિય ભાગ લેતા. આ ઐતિહાસિક વાદ (બર જૈનાચાય કુમુદચંદ્ર અને શ્વેતાંબર જૈનાચજ દિગ્ગજ આચાર્ય શ્રી દેવસૂરિ સાથે વિ. સ. ૧૧૮૧, વૈશાખ સુદ પૂર્ણિમા ( ઈ.સ ૧૧૨૪-૨૫ ) ના રોજ અણહિલવાડની સિદ્ધરાજની રાજસભામાં થયેા હતે. આ વાદા વિષય સ્રઐતે મેક્ષ મળી શકે કે કેમ ? (પૃ. ૪૪) એના પર અનેક શાસ્ત્રોમાંથી ચર્ચા થઇ અને સીતા વગેરેનાં દષ્ટાંના ટાંી બતાવ્યા. સતી સ્ત્રીઓ સત્ત્વ ’ શાળી હાય છે. મેાક્ષ માટે સ્રીશરીરને મહત્ત્વ નથી અપાતું વગેરે જણાવીને તાજેતરના જ ભૂતકાળમાં મયલ્લા દેવીરાજમાતાનું દૃષ્ટાંત અપાયું ( પૃ. ૪૭ ), આ વાદ ૧૬ દિવસ ચાલ્યું અને વિવિધ વિષયોના પડિતાએ ચર્ચા-વિચારણા કરી. હારી રહેલા કુમુદચંદ્રે છેલ્લા ઉપાય તરીકે દિત્રયો કહ્યો. તેના પ્રત્યુત્તરમાં દેવસૂરિએ “ હોટ શોટી ’ ( અં ૫/૮ ) કહ્યો. તેમાં કુમુ. અયોગ્ય શબ્દપ્રયોગ કહીને વ્યાકરણની ભૂલ કાઢી, પર ંતુ ઉત્સાહ પડિતે પાણિનિ વ્યાકરણના પ્રયોગ પ્રમાણે યોગ્ય હાવાનું કહ્યું અને દેવસૂરિએ પણ તે સિદ્ધ કરી આપ્યું ( પૃ. ૪૭ ).
ગુજરાતના ધાર્મિ ક અને સામાજિક ઇતિહાસ માટે આ પ્રકરણે મહત્ત્વનું છે. સિદ્ધરાજ પેતે સભામાં અધ્યક્ષપદેથી ન્યાય કરે છે. તેની મદદમાં મહર્ષ, ઉત્સાહ, સાગર અને રામ એ ચાર પડિત છે. આ ‘ પ્રકરણ ’ માં સિદ્ધરાજની સભામાં વિવિધ પ્રકારની કક્ષા, તિ અને
શ્રીવાલ અથવા
પ્રદેશનાં પડિતા–આચાર્યા વગેરે ઉપસ્થિત રહેતા તેનાં નામેા ઉપલબ્ધ થાય છે. વિરાગ તરીકે સિદ્ધરાજ જયસિંહ એને “બધું ” કહેતા. તે પરથી તેને કૌટુમ્બિક સબંધ ( વૃત્તાંત ? ) ફલિત થાય છે. સ એના મુખેથી કેટલાક લેકો મુકાયેલા છે. સભવ છે કે એ શ્લોકો શ્રીપાલ કવિની થનગરત્રાત્રશસ્તિ, સહસ્રનિસત્રાસ્તિ, અન્ય કોઇ તેની કૃતિમાં કે જૈનપ્રબંધાદિમાંથી ઉપલબ્ધ થઇ શકે. કેમ કે અણુહિલપુરની સીમમાં આવેલા સહસ્રલિ સરોવરના તટ પર આવેલા કીર્તિસ્તંભ પરના કેટલાક લેાકો શ્રીપાલે રચ્યા હાવાનું જણાય છે. તે કાતિ સ્તંભના પ્રશસ્તિલેખને પાષાણુના એક ટુકડા પાટણમાં સચવાયેલે છે. તેમાંના ચારમાંધા બે શ્લોકો સામેશ્વરકૃત ક્ષતિનામુરીમાં ઉપલબ્ધ છે.૧૪
આ સભામાં મહામાત્ય . આશુગ એ જ મ`ત્રી આશુગ છે. અક્ષપટલાધ્યક્ષ ગાંગિલ એ સિદ્ધરાજના મત્રો હતા. એ . સં. ૧૧૯૨ ( સ. ૧૧૩૬ )માં મંત્રી હતા ત્યારે પુષ્પાવતી નામની
૧૯૪૫, ૩. ૫૨. ૧૪
૪. ૨૯.
સાંડેસરા ભાગીલાલ, ‘ગુજરાતમાં સંસ્કૃત નાટક ', “ ઇતિહાસની કેડી ”, વાદરા,
ગુ. રા. સાં. ઈ., પૃ. ૭; લિૌમુરી ઉપર્યુક્ત, ૧-૭પ૬ કીતિ કૌમુદી એક પરિશીલન,
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભૂતિ વિક્રમ ભટ્ટ
પ્રાકત કથા લખાઈ હતી. આ પરથી તેને સમય અને પદવી ઐતિ. દષ્ટિએ નિશ્ચિત થાય છે.૧૫ આ ઉપરાંત અંબડ, સાધુ થાડક, શાભ, શ્રીપાલ, નાગદેવ, ગોધરામંડલને કેશવ, ઉદયપાલ, ચંદ્રસૂરિ, મહાદેવ, વેશધર, દંડનાયક, શીલાક વગેરેના ઉલેખ જૈન પ્રબંધોમાં પણ ઉપલબ્ધ થાય છે. આ વાદ પ્રસંગે શોભને સંવાદ કરતા દર્શાવે છે તે ભાભ નો પુત્ર હોવા સંભવે છે.૧૭ બામાં પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો, કવિસમ (ચંદ્રગર્વ ધાતુ = ચંદ્રકાંતમણિ-પૃ. ૨૨ ), ઈદ-અલંકારની વિવિધતા રજુઆતમાં પ્રાગ૯ભ્ય અને નવીનતા લાવવાને કવિનો પ્રયાસ ખરેખર દાદ માગી લે તેવો છે.
આ પ્રકરણુમાં સંક્ષિપ્ત કથાનકવાદને પ્રસંગ-યવસ્થિત અને સુંદર ઢબે ચિત્રાત્મક અને પ્રેરક બને તેવું છે. તેમાંના વિવિધ દર્શન શાસ્ત્રોનાં પંડિતો અને ગ્રંથ, વિવિધ રાજાઓના મંત્રો વગેરેની ચર્ચાને કાવ્યશાસ્ત્રીય ઉપરાંત સામાજિક વગેરે દૃષ્ટિએ ઘણે અવકાશ રહેલે છે.
એ સમયે સિદ્ધરાજની સભામાં અનેક કક્ષાના વિવિધ જાતિના, અન્ય રાજ્યના મંત્રીઓ, કવિઓ, સાંપ્રદાયિક પંડિતો અને વિદ્વાનોની અવર-જવર થતી હૈવાનું આ પ્રકરણ પરથી સ્પષ્ટ લાગે છે. તેનાથી ગુજરાતના ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક (સાધુને વેશ, બાર અને રસ્તાનું વર્ણન, પત્રીએ, અને યેષિતાઓ પ્રાકૃતિક સૌંદર્ય, રાજમહેલ ઈત્યાદિ ) ઈતિહાસના અભ્યાસ માટે આ “ પ્રકરણ’ અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે તેવું છે.
ગુજરાતની બહાર સાંભર (અજમેર પાસે)ના રહેવાસી યશશ્ચંદ્ર, કર્ણાટકનિવાસી કુમુદચંદ્ર, અણહિલપુરના અદ્દભુત પ્રતિભાશાળી વાદિદેવસૂરિ જેઓ હેમચંદના ય ગુરુ હતા તેમની તથા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસુરિની અને વિવિધ શાસ્ત્રોના પંડિતેની ઉપસ્થિતિમાં જ રચાયેલા વાદ પ્રસંગને લગતું આ પ્રકરણ ગુજરાતની વૈવિધ્યલક્ષી અસ્મિતાની સમૃદ્ધિ અને વિશાળતા પુરવાર કરવા માટે આ એક માત્ર પ્રકરણ જ-અગત્યનું અને પૂરતું પ્રમાણભૂત થઈ પડે તેમ છે એમાં શંકા નથી.
૩૫ કાપડિયા હી. ૨, ઉપર્યુક્ત, ખંડ ૨, ૩. ૧, પૃ. ૫૨-૫૨૨ આ “પ્રકરણ”ની લેખન સં. ૧૨૧૦ મળે છે. તેથી તે પહેલાં આની રચના થઈ હોવાનું સ્પષ્ટ છે. યશશ્ચન્દ્રને કદાચ ઉત્તર સમકાલીન કવિ સંમેશ્વર હશે એમ લાગે છે. મુ. કુ. ક. ૪, ૨, ૪, ૫, ઉપયુક્ત, થે. ૧૭૨. ઢે. પ્ર.", ગુ. મ. રા. ઈ., પૃ. ૩૦૮૦૩૧૬.
૧૬ ક. ૩. અને મ. f., ઉપર્યુક્ત પા. ટી. નં. ૭-૮.
૧૭ શાસ્ત્રી દુર્ગાકર કે, “ ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ', અમદાવાદ, ૧૯૫૬, ૫. ૧૧ - ૧૫.
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધ–મુક્તિ-કલહ કરતો મુત્સદ્દી શબ્દ અને રૌહિણેય
સુધીર દેસાઈ*
હમણું જ, થોડા દિવસ પહેલાં જ આપણી વચ્ચેથી જેમણે વિદાય લીધી એ શ્રી ગોવર્ધનભાઈ પંચાલે ૧૯૯૪માં સંસ્કૃત ભાષામાં મુનિશ્રી રામભદ્રસૂરિનું લખેલું એક પ્રકરણ
પ્રબુદ્ધરહિણેયમ્' રજૂ કર્યું હતું. એ સમયનું જ વાતાવરણ ઊભું કરીને આપણા આ સમર્થ કલાકારે ચિરસ્મરણીય અનુભવ કરાવ્યો હતો.
આ પ્રકરણ આપણુતે શરૂઆતથી અંત સુધી પકડી રાખે એવું છે. એના પ્રવેશની ગૂથણી પણ ઘણી ધારદાર છે. સંવાદો ચોટદાર છે. આ પ્રકરણ જ્યારે મુંબઈના પરા વિલેપાર્લેમાં ભાઈદાસ ઓડિટોરિયમમાં ભજવવામાં આવ્યું ત્યારે પાણીના રેલાની જેમ ચાલવા જતા એના પ્રવાહ ઉપર પ્રેક્ષકોની આંખ અને કાન સ્થિર થઈ ગયાં હતાં.
દિલ્હીની સંગીત નાટક અકાદમીના ભૂતપૂર્વ પ્રોફેસર શ્રી ગોવર્ધન પંચાલે પોતાની સમગ્ર કલાને એમાં નીચાવી દીધી હતી. ભારતના નાટ્યશાસ્ત્રને એક સમર્થ જ્ઞાતા જ્યારે આજથી ૯૦૦ વર્ષ પહેલાંની એક રચના તખ્તા ઉપર રજુ કરે ત્યારે એમાં શી કમી હોય ? દક્ષિણમાં છેલ્લા એક હજાર વર્ષથી સંસ્કૃતમાં જયાં નાટકો થાય છે ત્યાં રહીને એમણે એને સધન અભ્યાસ કર્યો હતો અને ભરતની દષ્ટિએ કેવું થિયેટર હોય એની એક પ્રતિકૃતિ પણ એમણે બનાવી ઉજજૈનમાં કાલિદાસ સમારોહ વખતે રજૂ કરી હતી. આવો જાણકાર માણસ જ્યારે સંસ્કૃતમાં નાટક રજ કરે ત્યારે ભાષાની મર્યાદા ઓગળી જતી હોય છે.
પ્રકરણમાં દશ્યરચના અને વેશભૂષા પાછળ એમણે લીધેલી મહેનત પણ ધ્યાનાર્હ હતી. પાત્રોની વરણી અને ઉચાર ઉપર પણ પૂરતું ધ્યાન આપ્યું હોવાથી “નહીં સાં નહીં રેણુ'ની અનુભૂતિ થઈ.
મુંબઈમાં રંગભવનમાં અનેક સંસ્કૃત નાટકો ભજવાતાં જોયાં છે પણ આ એક વિરલ કહી શકાય તેવો અનુભવ તે દિવસે થયે.
સંસ્કૃત નાટ્યપરંપરા અનુસાર પ્રબુદ્ધરૌહિણેય એ પ્રકરણ છે. નાટક નથી.
સ્વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર -- ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૨૯-૧૬૪.
* ભાઉ નિવાસ, જહુરપુરા, ગેધરા-૩૮૪ ૦૦૧. સ્થા૦ ૧૭
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૦
www.kobatirth.org
સુધીર દેસાઇ
શ્રીમદ્ આદિ દેવસૂરિના શિષ્ય શ્રી જયપ્રભસૂરિના શિષ્ય મુનિશ્રી રામભદ્રસૂરિએ આ પ્રકરણ ઇ. સ. ૧૧૮૪માં લખ્યું. આ કથા આ પહેલાં કલિકાલસર્વજ્ઞ હૅમચંદ્રસૂરિએ એમના યેાગશાસ્ત્રમાં લખી છે. એમાં પાન નં. ૧૪૦ ઉપર આ પ્રમાણે લખ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
k
ચારી કરવામાં પ્રવર્તનારના દાષા અને નિવૃત્ત થયેલાના ગુણા, દરેક દૃષ્ટાન્તથી સમાવે છે.
संबन्ध्यपि निगृह्येत, चौर्यान्मण्डिकवनृपेः ।
चौरोऽपि त्यक्तचौर्य: स्यात् स्वर्गभाग् रौहिणेयवत् ॥ ७२ ॥
ચારી કરવાથી સંબધી હૈાય તે પણુ રાજા વડે માડિક માફક પકડાય છે, અને ચાર છતાં ચારીને ત્યાગ કરનાર રૌહિણેયની માક સ્વસુખ ભોગવનાર થાય છે. બન્નેના સંપ્રદાયથી આવેલાં દૃષ્ટાન્ત આ પ્રમાણે જાણવાં.
મૂલદેવ અને મ`ડિક ચારની કથા : --
પહેલાં આ મૂલદેવ અને મડિક ચારની કથા આપી છે અને ત્યાર પછી પાન નં. ૧૫૨ ઉપર * રહિષ્ણેય ચેરની કથા ’ આપી છે. શ્રી રામભદ્રસૂરિએ આ કથા ઈ. સ. ૧૧૮૪માં લખી અને શ્રી ડેમચન્દ્રસૂરિ ઈ. સ. ૧૧૭૪માં કાળધમ પામ્યા. એટલે બન્ને એક જ સમયમાં હતા. શ્રી હેમચંદ્રસૃરિના ગ્રંથ યોગશાસ્ત્રમાં આ કથા ઠીક ઠીક વિસ્તારથી આપવામાં આવી છે, એટલે આ કથાને પ્રકરણમાં ફેરવવાની શ્રી રામભદ્રસૂરિને એવી તકલીફ નહીં પડી હોય. આ અને કૃતિઓને સાથે સાથે રાખી અભ્યાસ કરી શકાય.
વ્યાપારાશરામણ છે ભાઇએ યશાવીર અને અજયપાળે બધાવેલ આદીશ્વરના મંદિરમાં ‘ યાત્રોત્સવ ’ વખતે છ અંકવાળું આ પ્રકરણ ઇ. સ. ૧૨૦૦માં ભજવાયું હતું.
આ પ્રકરણનું કથાનક કાંઈક આ પ્રમાણે છે:
રાજગૃહના રાજા કોણિક અને મહાવીર સ્વામીના સમયની આ વાત છે. રાજગૃહની પાસે આવેલ વૈભારગિરિની ગુફામાં એક ચાર લેાહપુર અને તેની પત્ની રહિણી રહેતાં હતાં. આ ચાર ખૂબ જ ચાલાક હતેા. અંગે નગરમાં ત્રાસ ત્રાસ ફેલાવી દીધા હતા. એના મૃત્યુ વખતે એણે એના પુત્ર રોહિણ્યને પાસે ખેલાવી કહ્યું, ‘પુત્ર ! કયારેય મહાવીરની વાણી સાંભળીશ નહીં. ને તું મહાવીરની વાણી સાંભળીશ તેા તારે તારા આ ચેરીના વ્યવસાય છેાડી દેવા પડશે '. પુત્ર રૌહિણેયે પિતાને વચન આપ્યું કે એ કયારેય મહાવીરની વાણી નહીં સાંભળે.
રૌહિણૢય પણ ચોરીની કળામાં મહા પાવરધા હતા. પ્રાના માલ-સામાનની ક્રોઇ સલામતી રહી ન હતી. એની ચેરીમાં ધરેણાં, રોકડ, ઢોર-ઢાખર બધું જ આવી જતું.
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ-મુક્તિ-ક્લક કરતા મુત્સદ્દી શસ્ત્ર અને રોહિણેય
લોકોએ ભેગા થઈને રાજાને રોહિંયથી ખચાવવા માટે ક્રાંયાદ કરી. રાજાને રીયિની ચારીની ખબર પડી ગઈ હતી. એ વિચારતા પશ્ન હતા, વી રીતે આરોયિને પડવા. ત્યાં લેક ફરિયાદ લઈ આવ્યા. એવું લેકોને ધીરજ આપી દોબસ્ત કરવાનુ વચન આપ્યું. એગ્ લોકાની સામે જ એના સિચવ ડુંગર અભયકુમારને આ રોહિંગ્રેસને સત્વરે પકડવાની રાજ્ઞા કરી
૧૩૧
એ જ સમયે મહાવીર સ્વામી નગરની ભાગાળે આવ્યા હતા, ત્યાં એમને મેાટી સખ્યામાં નગરજનો સાંભળવા માટે વા લાગ્યા. મહાવીર સ્વામી નગરની ભાગોળે બાા છે અને લોકો ઉપદેશ સાંભળવા ત્યાં જાય છે એ વાતની રૌહિણયને ખબર પડી ગઇ.
રાહુલ મા જોઇને એ જ રસ્તે નગરમાં ચેરી કરવા જતા હતા. રસ્તામાં મહાવીર સ્વામી-ઉપદેશ આપતા હતા એ જવા આવી એટલે એન્ડ્રુ ને કાનામાં આંગળીઓ ખાસી દીધી જેથી એમના શબ્દો કાને ન પડે ત્યાં એને પગમાં કાંટા વાગ્યા. હવે કાંટા સાથે ચાલતા અને પણી પીડા થવા લાગી. જ્યારે દુઃખાવે અસહ્ય થઈ ગયા. ત્યારે એણે કાનમાંથી આંગળી કાઢી પગને કારી કાઢી નાખ્ય
આ સમય દરમ્યાન મહાવીર સ્વામીના થેાડાક શબ્દ કાને પડી ગયા. પશુ તે વખતે અને એની કોઈ અસર થઈ નહી.
એક દિવસ અભયકુમાર મા રોહણેયને પકડી લીધો, પણ તે વખતે એની પાસે પારીની માત્ર ન હતા. તથા શૈલિ કપુલ જ ન કર એ ચાર છે, એટલે એની વિરુદ્ધ પગલાં કેવી રીતે લેવાય
અભયકુમારે એની પાસે કબૂલ કરાવવા માટે એક યોજના ધડી.એલું એક મહેલને ઈંદ્રલાકની માફક સજાગ્યો. કોઈને પચું લાગે આ તો સ્વયં જ છે. રોહિણયને મદિરાપાન ૐ કરાવી બે દેવ પહેરાવી એ જ્યારે બેભાન હતા ત્યારે આ સ્વર્ગ સમાન મ્હાલયમાં લાવી પથારીમાં સૂવડાવી દીધા.
ત્યાંનાં પક્ષ જેવા નાગએ એને કહ્યું, "કુ આપ હવે સ્વર્ગમાં આવી ગયા છે અન મહિના બધા ભોગ ભોગવી શકો છો, પણ તે પહેલાં આપે ગત જન્મમાં જે જે સારાં અને ખરાબ કૃત્યો કર્યા હોય તે કહી દેવાનાં છે. તે આપ એ અમને જગૃાવી દો જેથી આપ પછી સ્વર્ગના ભોગ ભોગવી શકા. '
For Private and Personal Use Only
હવે પોતાને સ્વર્ગલોકમાં આવી ગયેલા જાણી રોયિને ખૂબ નવાઈ લાગી. બે ઘડી તો એને થયું કે આ સ્વČલાક જ ત્યાં અચાનક એને મહાવીર સ્વામીનાં વાકયો યાદ આવ્યાં. જે બે ચાર વાત એના ક્રાતે પડી ગઇ હતી તે. એણે એને વિચાર કરતા કરી મૂકયા.
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધીર દેસાઈ
અભયકુમારે એની પાસે વાત મૂકાવડાવી કે સ્વર્ગ માં કોઈ કંઈ છુપાવતું નથી. જે હાય તે સત્ય જ કહી દે છે. પણ રહિયે ચારીની વાત કહી જ નહીં. એણે તો ધણું સતકર્મ કર્યા છે એવી વાત ઉપજાવી કાઢી.
આખરે હારીને અભયકુમારે રાજા પાસે પોતાની હાર કબૂલ કરી કે એ પોતે રૌહિણેય પાસે ચોરીની વાત કબૂલ નથી કરાવી શકો. પણ ચોર એ જ છે. રાજાએ રોહિણેયને બેલાવો કહ્યું કે, મને ખબર છે કે તું જ ચાર છે. જે તું તારી સાચી વાત કહી દઈશ અને ગુહા કબૂલ કરી લઈશ તે હું તને માફ કરી દઈશ, આ સભાની વચ્ચે હું તને વચન આપું છું કે તને કોઈ શિક્ષા કરવામાં નહીં આવે. પણ તારે મને જણાવવું પડશે કે તું આ અભયકુમારની યોજનામાં કેમ ન ફસાયો.
રોહિણેયે કહ્યું, “હું રાજન્ ! આ બધા પ્રતાપ મહાવીર સ્વામીની વાણુનો છે. એમણે કહ્યું હતું કે, “દેવને પરસેવો વળતો નથી. આંખ ઉઘાડબંધ થતી નથી. ચાલતી વખતે એમના પગ જમીનને અડકતા નથી. પુષ્પની માળા કરમાતી નથી. ' મને જ્યાં રાખવામાં આવ્યું હતું એ સ્વર્ગ છે એમ કહેવામાં આવ્યું હતું. ત્યાં આનાથી બધુ વિપરીત જ હતું. એટલે હું સમજી ગયો કે આ બધી મારી પાસે મારા અપરાધ કબૂલ કરાવવાની રમત છે. મને હવે થાય છે કે મહાવીર સ્વામીના આટલા જ શબ્દ અને કારાગૃહ અને ફાંસીની સજામાંથી બચાવી શકતા હોય તે એમની વાણી ને હું વધારે સાંભળે તે મારા અનેક જન્મના બંધનમાંથી મુકત થઈ શકું. હવે આપ રજા આપે તે મારી ઇચ્છા મહાવીર સ્વામીના ચરણોમાં જઈને બેસવાની છે. લોકોનું દ્રવ્ય મેં કયાં કયાં છુપાવીને રાખ્યું છે તે બતાવવા હું તૈયાર છું ?
આમ મહાવીર સ્વામીના બે-ચાર વાકયોએ રોહિણેયની જિંદગીમાં આમૂલ પરિવર્તન કરી
રોહિય મોક્ષને રસ્તે ચડી શક્યો એની પાછળ ત્રણ કારણ દેખાય છે. (૧) એના પિતા લેહખુરે એને મહાવીર સ્વામીની વાણી સાંભળવાની ને કહી હતી. એટલે કે એને મહાવીર
સ્વામીની વાણીની શક્તિ પ્રત્યે સજાગ કર્યો હતે. (૨) એણે મહાવીર સ્વામીની વાણી–ભલે થોડા શબ્દો દ્વારા પણુ–સાંભળી, સંભળાઈ ગઈ અનર છીએ પણું. (૩) એ વાણી સાંભળવાથી મળેલ નાનને કારણે જ એ સજામાંથી બચી ગયે. એટલે કે એની ભૂમિકા રચાઈ ગઈ હતી, મેક્ષને માર્ગે ચડવાની. એણે અનેક ખરાબ કાર્યો કર્યા હતાં. છતાં એને સજા ન થઇ. એણે એની આંતરિક સૂઝને જાગ્રત કરી દીધી.
આમ ભ્રમમાંથી સચ્ચાઈ ઉપર આવવાની આ રૌહિણેયની વાત છે. વળી એક બીજી વાત યાદ આવે છે. અત્યારે પ્રત્યભિજ્ઞાની. એમાં પણ આવી જ વાત જોવા મળે છે. આમ વિચારતાં રામભદ્રસૂરિની આ રચના કયાં કયાં આપણને ફેરવી શકે છે એ જોઈ ખરેખર આશ્ચર્ય થાય છે. શકય છે એમણે આ બધી પશ્ચાદભૂમિકા સાથે આ પ્રકરણ લખ્યું હોય. કદાચ એવું ન પણ હોય. જે હોય તે, એમનું આ પ્રકરણ આપણને અનેક રીતે વિચારતા કરી મૂકે છે.
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધ-મુક્તિ-કલહ કરતા મુત્સદ્દી શદ અને રોહિણેય
સન્દર્ભગ્રંથ
(1) 'सासासन साहित्य', शाहनीना सुमाघ, गुजरात युनि. महावा, प्रथम
सावृत्ति, १८७७. (२) — More योगसूत्र', सस्तु साहित्य क्षय, अमावा. ८ मा मात्ति, १४८२.
(3) योगशालने पूरानुवाई', मनु. सपा, ५. पू. मायार्य मुनिश्री मानसाग२
સૂરિના શિષ્ય હેમસાગરસૂરિશ્રી, ૧૯૮૦. (४) खार पनिष', सस्तु साहित्य सय, महावा, 30 सात्ति,
१८८२.
(५) 'मुनिप्रबरश्रीमद्रामभद्रमनिनिर्मितं प्रबुद्धरौहिणेयम्'-श्री जैन आत्मानन्द सभा,
भावनगर, १९१८. 'महामात्य वस्तुपाल का साहित्यमण्डल और संस्कृत साहित्य में उसकी देन '---- सांडेसरा (डॉ.) भोगीलाल ज., जैन संस्कृत संशोधन मंडल, वाराणसी-५, प्रथम आवृत्ति, १९५६.
(५) 'Bhartrhari, Vakyapadiya', ed. K. V. Abhyankar and v. P. Limaye,
University of Poona, Sanskrit and Parkrit Series 1965. (८) 'भतृहरि '-के. ए. सुब्रह्मण्य अय्यर, राजस्थान हिन्दी ग्रन्थ अकादमी, जयपुर, प्रथम
संस्करण, १९८१.
The Mustard Seed Bhagwan Shree Rajneesh, A Rajnees Foundation Publication, Poona, First Edition 1975.
(१०) 'श्रीमद्भगवद्गीता'-अन. श्री हरिकृष्णदास गोयन्द, गीताप्रेस, पो. गीताप्रेस,
गोरखपुर.
(११)
श्रीमद् भागवत'.-भाषांतरकर्ता: शास्त्री गिरिजाशंकर मयाशंकर, सस्तुसाहित्यવર્ધક કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ ૧૪મી, સંવત ૨૦૧૪.
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
JOURNAL OF DHARMA
AN INTERNATIONAL QUARTERLY OF WORLD RELIGIONS
Journal of Dharma is the concerted venture of scholars from various religious, cultural and philosophical traditions, published by the Centre for the Study of World Religions (CSWR) Bangalore, India.
The Journal intends:
to discuss the problems of man's ultimate concern from the experience of the spirit active in various World Religions.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
to serve as a forum for the exchange of ideas and experience regarding the approaches and methods to the problems related to man's religious quest.
to encourage research in inter-religious studies and dialogues.
to help shape the religious outlook of humankind of tomorrow, enabling them to live a more authentic, open and dialogal religion, seeking and realizing Truth under its various manifestations.
Subscription Rates
India: Rs. 48.00
Bangladesh, Bhutan, Nepal, Pakistan and Sri Lanka: Rs. 125.00 All other Countries: US $28.00 (air mail)
Business Correspondence
Secretary
Journal of Dharma Dharmaram College Bangalore 560 029 INDIA
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂતાદ–એક સમસ્યા પૂર્ણ નાટક
વિજય પંડયા
સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં દૂતાગદના ઉલેખ માટે ઘણીવાર સાહિતર કારણે જવાબદાર બને છે. છતાં દૂતાણદ સાહિત્યિક ગુણવત્તાવિહીન છે એમ તો નહીં જ કહી શકાય. ભલે એ. બી કીથ આ રૂપકના સાહિત્યિક ગુણો “ નગણ્ય' ગણતા હોય.
દૂતાલ્ગદના કર્તા સુભટ વિશે આપણી પાસે ખાસ માહિતી નથી. સુભટ તેરમી સદીના પૂર્વાર્ધમાં અષ્ણહિલવાડ પાટગુના ચાલુકય વંશના રાજવી ભીમદેવ બીજાના સામંત વિરધવલના મંત્રી વસ્તુપાલના સાહિત્યમંડળ સાથે સંકળાયેલા હતા. સુરત્સવ અને કાતિકૌમુદી મહાકાવ્ય અને ઉદલાધરાધવ નાટકના રચયિતા સામેશ્વર સુભટની પવિન્યાસની શક્તિની પ્રશંસા કરતા પિતાના મહાકાવ્ય કાર્તિકોમુદીમાં લેષયુક્ત ઉક્તિ કહે છે :
સુમન ઘાસઃ સ. વોઝજિ(f) સમિત સ; }
येनाधुनापि धीराणां रोमाञ्चो नापचीयते ।। સુભટે (દ્ધાએ ) સભામાં એવો તો પદન્યાસ ( અંગદ યોદ્ધાએ એવો તો પિતાને ચરણ સ્થા) કર્યો કે હજુ પણ ધીર (વીર) પુરુષોને રોમાંચ શમતો નથી.
આ પદ્ય સ્પષ્ટ રીતે દૂતાલ્ગદ નાટકને અને ખાસ તે રાવણની સભામાં અંગદ-રાવણના આમને-સામનેના દશ્યને ઉલેખ કરે છે.
દૂતાગદ નાટક દિવંગત કુમારપાલની સ્મૃતિમાં વસતોત્સવ પ્રસંગે, રાજા ત્રિભુવનપાલ (ઈ. સ. ૧૨૪૨-૧૨૪૪)ની આજ્ઞાથી અશુહિલવાડમાં ભજવાયું હતું.
નાટકની પ્રસ્તાવનામાં તાડગદને' ' છાયાનાટક” તરીકે ઓળખાવવામાં આવ્યું છે. દૂતાળદની આ ઓળખે સમસ્યા ઊભી કરી છે. “છાયાનાટક'ના અર્થ વિશે વિદ્વાનોએ ધણી ચર્ચા કરી છે. વધુમાં “છાયાનાટક ' શબ્દને કારણે દૂતાગ્ગદથી પણ વધારે સમસ્યાઓ પિતાનામાં સમાવનાર “મહાનાટક” કે “હનુમન્નાટક” સાથેના દૂતાલ્ગદના સંબંધને પણ પ્રશ્ન ખડો થાય છે.
સ્વાદયાય', પૃ. ૩૪, અંક-, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૩૫-૧૪૦.
* સંસ્કૃત વિભાગ, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૩૮૦ ૦૦૯. ૧ કીથ એ. બી., ધી સંસકૃત ડ્રામા, યુનિ. પ્રેસ, ૧૫૯, પૃ. ૨૬e.
૨ સાંડેસરા ( . ) ભેગીલાલ, લીટરરી સર્કલ ઓફ મહામાત્ય વસ્તુપાલ એન્ડ ઈસ કેન્ટીબ્યુશન ટુ સંસ્કૃત લીટરેચર, સીધી જૈન સિરીઝ, વોલ્યુમ-૩, ૧૯૫૩, ૬.૬૧.
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
વિજય પંડયા “છાયાનાટક' શબ્દ જ સંસ્કૃત નાટકના ઉદ્દભવ સાથે સંકળાયેલા તીવ્ર વિવાદની યાદ અપાવે છે. “છોવાનાટક 'ના વિચારના પ્રવર્તક પિશેલ સૌ પ્રથમ હતા. પણ “છાયાનાટક 'ના આ વિચારને પૂર્ણ સ્વરૂપ છે. ભૂડસે આપ્યું. તેમના મત પ્રમાણે સંસ્કૃત નાટકના વિકાસમાં છાયાનાટક એક આવશ્યક તત્વ હતું. યૂડર્સના આ વિચારને છે. કેનએ પણ અનુમોદન આપ્યું. મહાભાષ્યના ખંડમાં ઉલલેખ પામેલા સૌભકો અભિનેતાઓ હતા જે પ્રેક્ષકોને છાયાકૃતિએ કે મૂંગા અભિનેતાઓ દ્વારા પ્રસ્તુત થતી વાતને સમજાવતા. યૂડર્સના મત પ્રમાણે ભારતમાં પ્રાચીનકાળમાં છાયા-નાટકનું અસ્તિત્વ હતું અને અભિનેતાઓ તેમને પ્રસ્તુત કરતાં.
છાયા-નાટક”ને સંસ્કૃત નાટકના ઉગમ સાથે કંઈ સંબંધ નથી, એ વિચારને કોઈ સમર્થન નથી. છતાં, કેટલાંક નાટકોને લાગેલી છાયા-નાટક સંજ્ઞા સમજવાની રહે છે. દૂતાલ્ગદ કદાચ પ્રાચીનતમ ઉપલબ્ધ રૂપક છે જેને “ છીયા-નાટક' સંજ્ઞા લાગુ પડી છે.
* છાયા –નાટક 'ના અર્થ વિશે સંદિગ્ધતા પ્રવર્તતી હોવાથી, વિદ્વાનોએ ભિન્નભિન્ન રીતે આ સંજ્ઞા સમજાવી છે. પિત્રા આ સંજ્ઞાને “Outline of a drama or entr'acte' રૂપે સમજાવે છે. લેવી છાયાની અવસ્થામાં રહેલું નાટક ' તરીકે અર્થ ધરાવે છે તે, ગ્રે “જે ફક્ત છાયા છે તેવું નાટક કે છાયામાં રજૂ થતું નાટક કે “miniature play' રૂપે સમજાવે છે. કે આ સંજ્ઞાને આ રીતે સમજાવે છે, “એક જ વિષય પરના પહેલાના નાટકોનું સંકલન પણ છાયાનાટકને અર્થ હોઇ શકે. છાયા એટલે adaptation. એક કૃતિમાંથી ઉછીનું લીધું હોય અથવા સાહિત્યિક અપહરણ હોય તો બે કૃતિઓ ક કવિઓ વચ્ચેના સામ્યને દર્શાવવા પણ * છાયા' શબ્દ વપરાય છે. તેથી જે કવિ અપહર્તા હોય તે “છાપાવત ' કહેવાય છે."
ડે પ્રમાણે છાયા-નાટક એ કોઈ જુદે રૂપકપ્રકાર નથી અને નાટ્યશાસ્ત્રના ગ્રંથોને આવો કોઈ પ્રકાર વિદિત નથી. તેથી, ડે ના મંતવ્ય પ્રમાણે છાયા-નાટકને સિદ્ધાંત તદ્દન બિનજરૂરી
પાયા વગરનો છે. અને દૂતાગદમાં એવું કોઈપણ અંગ નથી જે એને “અન્ય” નિયમિત પ્રકારના નાટકોથી જુદુ પાડે. વધુમાં ડે નું નિરીક્ષણ છે કે છાયા-નાટકમાં છાયા-ચિત્રો દર્શાવવામાં આવતાં એવું પણ કયાંય નથી. નાટકમાં સંદિગ્ધ સંજ્ઞા છાયા-નાટક સિવાય અન્ય કશું નથી.
આ રીતે દૂતાગદ નાટક ડે એ ઉડે અભ્યાસ કર્યો છે અને છતાં છાયા-નાટક સંજ્ઞા સમજાવવામાં તેઓ નિષ્ફળ નિવમા છે.
દૂતાલ્ગદ નાટકને સંબંધ છે ત્યાં સુધી, સૌથી વધુ સંભાળ્યું અર્થઘટન ડો. રામજી ઉપાધ્યાયે પિતાના મધ્યકાલીન સંસ્કૃત નાટક 'માં આપ્યું છે.
૩ કીથ એ બી., દષ્ટચ, પૃ. ૫૩–૫૪.
૪ “છાયા 'ના ભિન્ન-ભિન્ન અર્થો માટે જુઓ ડો. રશ્મિ મહેતાને ગુજરાતીમાં લેખ, સ્વાધ્યાય મે-૧૯૭૯,
૫ ડે, એસ. કે., ઈનડીયન હીસ્ટેરીકલ કવાર્ટલી VII, ૧૯૩૧, પૃ. ૫૪૩. ૬ એજન, ૫, ૫૪૩.
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તાગદ-એક સમસ્યાપૂ
નાટક
૧૧૭
રામજી ઉપાધ્યાયના મત પ્રમાણે છાયા-નાટક સ'જ્ઞા એ પ્રતિમા-નાટક જેવી છે જેમાં નાટકના અતિ મહત્ત્વના પ્રતિમા નાટકને પ્રસત્ર આવે છે. તે જ પ્રમાણે ભવભૂતિએ ઉત્તરરામ નિમાં પ્રીન ”કને ક્યાંક ' નામ આપ્યું છે, નામ આપ્યું છે, જેથી કરીને નાટકમાં રહેલા કટલાંક અદશ્ય પાત્રાનું મહત્ત્વ સ્થાપિત થાય. રામજી ઉપાધ્યાયના મત પ્રમાણે છાયા 'ના અર્થ કશુંક મૂળ, અસલ ન ઢાય, અને મૂળની કેવળ પ્રતિકૃતિ છાયા હોય. રામજી ઉપાશ્ચાય એક પૌરાણિક વાતના ઉલ્લેખ કરે છે, જેમાં સૂર્યની પત્ની સૂર્યની ગરમી સહન ન થતાં પોતાને પયર ચાલી જાય છે મને પત્તાના પતિની પાસે પોતાની છાયા રાખે છે. સૂર્યને મા વાતની ખબર નથી અને તેની પત્નીની છાયાનાં ત્રણ્ બળકાને સૂર્ય પિતા બને છે. તેથી રામજી ઉપાધ્યાય પ્રમાણે આ નાટકા છાયા નાટકો એટલા માટે કહેવાય છે કે, આ નાટકોમાં કોઈ પાત્રની છાયા, પ્રતિકૃતિ ૐ માયા હોય છે. નાળમાં પદ્મ સીનાની આાવી એક કૃત્રિમ છાયા, પ્રતિકૃતિ છે, જે માત્રાથી ઉત્પન્ન કરવામાં આવી છે. એટલે, રામજી ઉપાધ્યાયનું તારણ છે કે, આ કારણથી દૂનાગદને છાયા-નાટક કહેવામાં આવે છે.
રામજી ઉપાધ્યાયનું છાણાનાટક વિરીનું અર્થ ઘટને સૌથી વધુ સભાગ્ય લાગે છે, પ વધુ સાદું અને કદાચ વધુ પ્રતીતિકારક ઘટના મારા મત પ્રમાણે એ છે કે, આપણે જાણીએ છીએ કે પરવતી રામાયણનું કથાવસ્તુ લઈ ને લખનારા નાટયકારા પર ભવભૂતિની પ્રબળ અસર છે. સુભટ પણ એમાં એક છે જે ભવભૂતિને અનુસરે છે. સુલટ પેાતાને ભવભૂતિની જેમ જે વવપ્રમાળજ્ઞ તરીકે ઓળખાવે છે. બીજુ, રામ ગર્દને દૂત તરીકે મોકલતાં પ્રશંસા કરતાં કહે છે પ્તિ યવસયં તિનય નિઃમુખ્ટાર્યવીર્ । આ પણ્ ભવભૂતિની અસર છે. આપતુ જાણીએ છીએ કે, ભવભૂતિના ' માલતી મધવ ’માં કામન્દી ‘ નિઃસૃષ્ટાથ દૂતી * તરીકેનું પણ કાર્ય કરે છે. દૂતાગદમાં રામ અને રાવણુ વચ્ચેના યુદ્ધને વર્ષાં વતા વિદ્યાધરાના પ્રસ’ગમાં, * ઉત્તરરામચરિત ’ના છઠ્ઠા અંકના વિદ્યાધર દૃશ્યની અસર વર્તાય છે. આ જ રીતે, ભાભૂતિની ચુંબકીય અસર નીચે, ઉત્તરરામચરિતના ત્રીજા કતની જેમ જૂનાગદને પણ ‘કાયાનાટક’ કહેવામાં આવે છે. અને દત્તાદના નાટ્યકારના પોતાના પુરાગામીને આ એક અતિ પણ છે. કનાગદના નાટ્યકાર સુભત એમ પણ કદાચ સૂચવવા માગે છે કે ઉત્તરરામચરિતના બોજા એક તેમજ નાટકો આગળ દાગદ કવળ * છાયા' છે, એક પ્રતિકૃતિ છે, અને એ કોઈ પણ રીતે ઉત્તરરામચંત સાથે સરખાવી શકાય તેમ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂના બદની મહાનાટક સાથે પણુ ઘણી સમાનતા છે, અને એટલે, પિૉલ જેવાએ તા, મહાનાટકને પશુ છાયાનાટક 'એવી સંજ્ઞા આપી છે. જો કે મહાનાટકમાં કે હનુમન્ત્રાટકમાં ક્યાંય પણ કે છાયાનાટક ' સત્તા મળતી નથી. . એટલે * મહાનાટક ” હું હનુમન્નાટકને દેવળ રચનાની સમાનતાને આધારે છાયાનાટક કહી શકાય નહીં. સમાનતા તેા એ કે, મહાનાટક ' કોઈ પણ સકોચ વગર પહેલાંના સમનાટકોમાંથી પદ્યો ઉઠાવે છે તે જ પ્રમાણે ક્રૂતાગંદ પણ પુરોગામી સામગ્રીમાંથી કથાનક લે છે. સુલટ પોતે પણ્ નિખાલસતાથી આવા એકરાર કરે છે :
:
७
ઉપાધ્યાય રામજી, મધ્યકાલીન સંસ્કૃત નાટક, (હિન્દી), સંસ્કૃત પરિષદ, સાગર વિષ્ણુવિદ્યાલય, સાગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪, પૃ. ૩૦૨ થી ૩૦૦
સ્વા
૧૮
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
વિજય પંડયા
स्वनिर्मितं किंचन गद्यपद्य
बन्धं कियत्प्राक्तनसत्कवीन्द्रः । प्रोक्तं गृहीत्वा प्रविरच्यते स्म
रसाढयमेतत्सुभटेन नाट्यम् ।। (दूताङ्गद १०) કેટલાક પઘોને મૂળ સ્ત્રોત શોધી શકાયો નથી, પણ તેઓ કાવ્યશાસ્ત્રના ગ્રંથમાં ઉમૃત થયાં છે. પહેલા જ પદ્યની બીજી પંક્તિ ((નાન યસ્ય પુરાત્રુવિનાશિનીનાં વાકયો મવત્તિ ffથના કથનથીષ + ) રુકટના કાવ્યાલંકાર ( ૨-૮) પરની ટીકામાં નમિસાધુ ઉપૂત કરે છે. પદ્ય ૯ ( યજ્ઞાનાથવધિપત્ય મારૂક્ષ્મત્તે દૂતા, વીતે gવમુક્યતામતિ વષો જયા दशास्यं वद । नो चेल्लक्ष्मणमुक्त मार्गणच्छेदोच्छलच्छोणित, च्छत्रच्छन्नदिगन्तमन्तकपुरं પુત્રયુતો વાસ્થતિ છે (11-૯ )ને ક્ષેમેન્દ્ર પોતાના સુવૃત્ત નિલકમાં ભવભૂતિના નામે ઉદધૃત કરે છે પછી ૪૬, ૪૭, ૫૧, પર, ૫૩ અને ૫૪ પદ્યો રાજશેખરના બાલરામાયણમાંથી ઉધૂત કરવામાં આવ્યા છે. પછી રાવણ પાસે અંગદને દૂત તરીકે મોકલવાને આ પ્રસંગ “હનુમન્નાટક 'માં છે. વળી ૨૨ (સે રાવળ રાવળઃ ...) અને ૨૭ (કરવોત્તમાં ..) પણ હનુમન્નાટકમાં છે. રોજિતં પુરુષાઢમતિ સૂક્ષ્મી: (દૂતાલ્ગદ–૫) જેવાં સુભાષિતો પણ અહીં છે. એટલે દૂતાલ્ગદ”ની જેમ “મહાનાટક' પણ ઉઠાતરી કરતું હોય તો, “મહાન ટક' કે “હનુમન્નાટક”ને છાયાનાટક અહી કહી શકાય નહીં. વર્ણનનું બાહુલય, પાંખુ ગદ્ય, ગદ્ય-સંવાદોની વિરલતા, વિદૂષકની ગેરહાજરી વગેરે દૂતાલ્ગદ અને મહાનાટક વરચેની સમાનતા પિલે દર્શાવી છે. આવું સાદસ્થ હોવા છતાં પ્રસ્તાવના, રંગસૂચનાઓ, મર્યાદિત કથાવસ્તુ, તપ્તા પર આવતાં પાત્રોની મર્યા, દત સંખ્યા વગેરે દૂતાલ્ગદને મહાનાટકથી જુદુ પડે છે. એટલે હનુમન્નાટક કે મહાનાટકને કાઈપણ રીતે ‘છાયાનાટક” તરીકે ઓળખાવી શકાય નહીં.૮
મેધપ્રભાચાર્યના ધર્માસ્યુદય 'ને પણ છાયાનાટક તરીકે ઓળખવામાં આવે છે. નાટકમાં એવું કશું જ નથી કે જેને “છાયાનાટક” સાથે સાંકળી શકાય. સિવાય કે એક રંગસુચના ચMનિમાતરાર્ થતાથી થrgની : | પડદા પાછળથી સંન્યાસીને વેશધારી કઠપુતળી મૂકવી. આ રંગસૂચનાને ફક્ત એટલે જ અર્થ છે કે રાજા હવે સંન્યાસી બને છે. આને છાયાનાટક સાથે કોઈ સંબંધ નથી.
૧પમી સદીના પૂર્વાર્ધમાં રાયપુરની કલચૂરી શાખાના હૈહય રાજવીઓને આશ્રય પામેલા રામચન્દ્ર વ્યાસ રચિત “સુભદ્રા પરિણય', રામાન્યુદય ' અને ' પાડવાન્યુદય ” પણ છાયાનાટકો કહેવાય છે. આ ત્રણે નાટકોમાં છાયાનાટક સ્વ–આરેપિત છાયાનાટક સંજ્ઞા સિવાય કશું જ નથી. છાવાનાટક પ્રકાર તરફ પક્ષપાત ધરાવનાર યૂડસ પ આ નાટકોને છાયાનાટક ગણુના નથી..
એટલે, “દુનાગદ' જ છાયા-નાટક સંજ્ઞા માટેનું એક મજબૂત દાવેદાર રહે છે. તાગદ મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યનું પ્રાચીનતમ અને સર્વ પ્રથમ નાટક છે કે જે છાયા-નાટકની સંજ્ઞા ધરાવતું હોય. અને જે “તાડબૂદ' છાયાનાટક ન હોય તે, ઉપર નિર્દિષ્ટ અન્ય નાટકોને છાયાનાટક તરીકે ગણી શકાય તેમ નથી.
૮ દૂત જગદ, કાવ્યમાલાશ્રોણી, નિર્ણયસાગર પ્રેસ, યેથી સુધારેલ આત્તિ, ૧૯૭૨, ,
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તાદ-એક સમશ્યા નાટક
૧૩૯
રૂપક-પ્રકારની આ સમસ્યા ઉપરાંત પશુ દૂતાગ નાટકની સંસ્કૃત વાચના પશુ કેટલીક વિલક્ષગુનાએ ધરાવે છે. હસ્તપ્રતોમાં સંસ્કૃત પાઠમાં એટલું બ્લ્યુ વૈવિધ્ધ છે કે પિોલે તે એવું પણ નિરીક્ષણ કરેલું કે જેટલા હસ્તપ્રતા એટલાં દૂતાગદે છે. જો કે સક્ષિપ્ત અને દીર્ધ એવાં સસ્કર ઉતરી આવ્યાં છે. દી સફ્ફરચુની હસ્તપ્રત લઇનની ઈન્ડીમાં ક્રિસમાં રખાયેલી છે અને તેમાં ૧૩૮ો છે, જ્યારે, સક્ષપ્ત સંસ્કરણમાં વધુ પો છે, અને નિષ્ણુ ધસાગર પ્રેસની કાવ્યમાલા કોણીમાં પ્રકાશત થયું છે, અગલીંગ દીધું સરખ્ખુ વિશે લખે છે. આ સંસ્કરણમાં સવાદો ઠીક-ઠીક પ્રસ્તારવાળા છે અને વર્ણનાત્મક વધારાનાં પદ્યો પણ ઉમેરવામાં આવ્યાં છે. લે, આ સંસ્કરણ નાટ્યાત્મક કૃતિ અને વધુ નામક કાવ્યની વચ્ચેનું વિચિત્ર મિશ્રણ્ અને છે.૯ મા દીર્ઘ સ ંસ્કરણૢ સક્ષિપ્ત સકરપ્ણ કરતાં વધારે આધુનિક છે. આ લેખમાં સૌપ્ત સમૃને આ અનુલક્ષીને ચર્ચા કરવામાં આવી છે.
‘દૂતાગદ’ એક સાહિત્યકૃતિ તરીકે :—
દૂનાગઢમાં ચાર દશ્યો છે. પ્રસ્નાત્રના પૃથ્વીના પહેલા દશ્યમાં અંગને દૂત તર માકલવામાં આવે છે. ખીજું દશ્ય લંકામાં જેમાં મદરી અને વિષ્ણુ રાવને તેની માત્મજ્ઞાનક મુર્ખા- માંથી પાછો વળવા સમગ્ઝવે છે શ્યને સીતાને પાછી સોંપી દેવા ગુણવે છે. ત્રીા કમાં 'ગદ રાવણુને મળે છે. રાવ. અંગદને ગૂંચવાડામાં નાખવા પ્રયત્ન કરે છે. પ
ગદ છેવટે હેતરાતા નથી અને ત્યાંથી ચાથ ય છે. ચોથા ક્રમાં રાવણ ગાય છે અને વિજયી રામ પ્રવેશ છે.
આ નાટક પદ્યાની એક શ્રોણી છે અને એક ખાસ વિષયવસ્તુને વિકસાવવાના લેખકના પ્રયત્ન છે. પ્રસંગાનું ઉતાવળે નરૂપણ થયું છે. વિલ્સનની અટકળ છે કે દૂતાઙગદના ઉદ્દેશ નાટકનું એક ભવ્ય દશ્ય ઊભું કરવાના હતા, નહી' તે, આટલા સક્ષિપ્ત નાટકના શે। અર્થ ?૧૦ ને કે ૨'ગમ ચક્ષમતાની દષ્ટિએ નાગદ ૨ગમચ પર એક આકર્ષક દૃશ્ય બની શકે, પણ સાહિત્ય કૃતિમાં કર્યો તે ધપાત્ર ઉમેરી થતે નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટકમાં કેટલાક રમણીય પડ્યો છે, જે નાટ્યકારનાં પોતાના હૅાય. સુભટ ન-મમ આ રચી શકે છે. સીતાને સોપી દેવા માટે રાવને સમજાવવાના મન્દરીના પ્રયત્નોના જવાબમાં રાવણુ કરે છે --
‘ મારું પહેલું દુષ્કૃત્યું સીતાનું અપહષ્ણુ હતું, બીજું દુષ્કૃત્ય સીતાને પાછી ન સોપી તે હતું અને હવે તે રાવણુ વાનરે સાથે સધ કરી સીતાને સોંપી દે તે એ ત્રીજું દુષ્કૃત્ય બને
ૐ એસ. કે. દ્વારા ઉદ્ધૃત, હીસ્ટરી ઔક્ સ'સ્કૃત લીટરેચર, ૧૯૬૨, પૃ. ૫૮૨.
ૐ એસ. કે દ્વારા ઉદ્ધૃત, દૃશ્ય, VII, ૧૯૩૧, પૃ. ૫૪૩.
૧૦
११ एकं तावदकृत्यमेतदतुलं यन्मैथिलीयं हृता
द्वैतीयकमिदं विमृश्य यदसौ तस्मै तदा नार्पिता ।
तार्तीयीकमिदं तु यत्कपिगद्धेऽय वारां निधौ
संधानं दशकंधरो रचयति क्ष्मानन्दिनीमर्पयन् ॥ ( તા ૨૮ )
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય પડયા
દૂતાડુળદના ટલાંક પદો હનુમન્નાટક કે મહાનાટકમાં છે, કે જે આપણે હનુમન્નાટકને ઉઠાંતરી કરનાર નાટક ગણીએ તે, કેટલાંક સુન્દર પદ્ધો માટે સુભટને આપ વશ ફાળ પડે,
૨૨ મું પદ્ય (સે ? જાવ સાવના:......) મહાનાટકમાં પણ છે. અંગદ માયાને કારણે ઘણા રાવણે જુએ છે. તે કહે છે --
** એ સવણ, મેં ઘણા રાવણે વિશે સાંભળ્યું છે. ગત વર્ષોમાં એક રાવ એ હતો કે જેના હાથ કાર્તવીયે બાંધી દીધેલા. બીજે રાવણ એ હતો કે, જેને બલિની દાસીઓએ નચાવીને પછી જ ખાવાનું આપવામાં આવેલું. ત્રીજો રાવણ (જેને બગલમાં દબાવવામાં આવે અને હું ઘોડિયામાં લાત મારીને, જેની સાથે રમેલ) કે જેના વિશે કહેતાં મને શરમ આવે છે. તું આમાંનો કર્યો છે અથવા કોઈ બીજો જ છે?''૧૨
પછી રામની પ્રવૃત્તિ વિશે રાવણ પૂછે છે તે અંગદને ઉત્તર છે.
“ સુગ્રીવના બેળામાં માથું રાખ્યું છે અને હનુમાનના ખોળામાં ચર રાખ્યા છે, અને બાકીને શરીરને ભાગ સુવણે મૃગની ચામડીમાં લંબાવેલ છે અને, નેત્રોના ખૂણેથી પોતાના નાના ભાઈના પણછ પર ચઢાવેલા બાણને જોઈ રહ્યા છે. અને તારા નાના ભાઈના સલાહ-સૂચનને ધ્યાનથી સાંભળી રહ્યા છે.”૧૩ ( દૂતાગ-૨ )
આવી રીતે પઘોની કોણી આવે છે. સુભટ પાતાનો ઉલેખ “pવશ્વ ગ્રામઃ સરસ સાલુમટ (દૂતાળદ-૩૮ ) આ પંક્તિમાં કરી રહ્યો હોવાનું જણાય છે. સુભટનું ભાષાપ્રભુત્વ માન્ય રાખવું પડે તેમ છે.
કદાચ સોમેશ્વર આપણને એક ઈગિત આપે છે. ઉપર ઉલેખેલા મધર યત પદ્યમાં સેમેશ્વર એવું કહેવા માંગે છે કે રાવણની સભાનું દૃશ્ય સુભટનું મૌલિક છે. આ પદ્ય આમ જોઈએ..
सुभटेन पदन्यास: स कोऽरिसमिती कृतः ।
येनाधुनापि धीराणा रोमाञ्चो नापचीयते ।। ભેગીલાલ સાંડેસરા અને (મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ, પહેલી આવૃત્તિ, ૧૯૫ાક, પૃ.-૮૬) સોમેશ્વરચત કીર્તિકૌમુદી ૧-૨૪ના સંપાદક શ્રી પુણ્ય-વિજયસૂરિ ૧૯૬૧ દ્વારા પણ
s' પાઠ સ્વીકારાય છે. પણું ખરેખર જોરિ પાઠ સ્વીકારવો જોઈએ, જે રાવણની સભાનું સ્પષ્ટ સૂચન કરે છે.
એસ. પી.ભટ્ટાચાર્યનું નિરીક્ષણ છે કે૧૪ ‘મહાનાટકની સાથે, દૂગ્ગદ પણ સભામાં વિજજનેની સંકુલ કલ્પનાની ઈચ્છાને સંતોષવા માટે રચાયું હતું. સુભટના સમયની વિદામાં સેમેશ્વર પણ છે, સુભટ, દૂતાજ્ઞદમાં, અમુક ભાગોમાં પણ મૌલિક ન હોત તો સોમેશ્વરે સુભટની પ્રશંસા કરી ન હોત ',
૧૨ નાગ- ૨ ૨. 15 તાગ૬- ૨૭. ૧૪ ભદ્રાચાર્ય એસ. પી. ઈન્ડીઅન હીસ્ટારીકલ કવાટલી, સપ્ટેમ્બર ૧૯૪, ૫, ૪૯૯,
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહલાદનદેવકૃત “પાર્થપરાક્રમવ્યાચાંગ”: મૂલ્યાંકન
જયન્ત એ. ઠાકર*
૧ પ્રાસ્તાવિક :
ગુજરાતના એક રાજવી પરમારવંશીય અલ્લાદનદેવે વિ. સં. ૧૨૨ ૬ (ઈ. સ. ૧૧૭૦ ) ના અરસામાં ‘પાથ પરાક્રમ નામના એક વ્યાયોગની રચના કરી. શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ જેવા ઉત્સાહી સંશાધક દ્વારા સંપાદિત થઈ તે વડોદરાની જગદ્વિખ્યાત ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રન્થમાલાના ચોથા પુષ્પ તરીકે ઈ. સ. ૧૯૧૭માં પ્રકાશન પામેલ. આ એક અતસુન્દર નાટક હોવાથી આ શોધપત્રમાં તેની ચર્ચા કરવાને યત્ન કરાવે છે.
૨ રચયિતા :
આ આવૃત્તિમાં અને ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. પ્રથમ પરિશિષ્ટમાં જહણની “સૂક્તિમુક્તાવલિ અને શાર્લ્સધરની “શાળધરપદ્ધતિમાં જે લોકો પ્રહલાદ અને પ્રહલાદનના નામથી આપેલા છે તેમનો સંગ્રહ છે. બીજામાં બબુ શિલાલેખ ઉતાર્યા છે, જેમની રચના અનુક્રમે વિ. સં. ૧૨૨૦ (ઈ. સ. ૧૧૬૪ ), વિ. સં. ૧૨૪૦ (ઇ. સ. ૧૧૮૪) અને વિ. સં. ૧૨ ૬૫ (ઈ. સ. ૧૨૦૯ )માં થયેલી. ત્રોજ પરિશિષ્ટમાં પ્રસિદ્ધ “ ઉપદેશતરંગિણીના ૫ ૧૯૮-૯૯ ઉપરની એક કંડિકા ઉપૂત કરી છે. આ ત્રણે પરિશિષ્ટો ભાગકાર કવિ વિષે થડી માહિતી પૂરી પાડે છે. નાટકની પ્રસ્તાવન માંથી પણ કવિ અને તેની કૃતિ વિષે બેડી વિગત મળે છે. આ વીગતો આ રીતે ગોઠવી શકાય :
કવિ ચદ્રાવતી આબુ પાસે ના રોજ ધારાવર્ષના લઘુબંધુ અને યુવરાજ હતા. સાહિત્યમાં તેમને ત્રણ નામથી ઉલેખ થયે છે : પ્રહલાદ, મલ્લાદન(દેવ) અને પાલણદેવ. તેમણે જ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરને વસાવેલું અને તેમાં પાહુવિહાર નામના તીર્થંકર પાર્શ્વનાથના જૈન દેરાસરની રચના કરાવેલી. સાક્ષાત મૂર્તિમંત સરસ્વતીદેવી તરીકે તેમની પ્રશ સા કરાઈ છે. પોતાની સુન્દર રચના(ઓ) દ્વારા તે દેવીને ખુશખુશાલ કરનાર તેના પનોતા પુત્ર તરીકે તેમની પ્રસિદ્ધ થઈ છે. વળી દર્શનના પુરસ્કર્તા, કલાકલાપમાં નિપુણ, એક યુવરાજ અને ઉદારચરિત માનવતાવાદી તરીકે પણ તેમને નવાજવામાં આવ્યા છે.૧
“ સ્વાદયાય', પૃ. ૩૪, અંક ૧-, દીપોત્સવી. વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૭, પૃ. ૧૪૧-૧૪૮.
* “ વરેણ્યમ્', ૬૯, મનીષા સેસાયટી, જે. પી. રેડ, વડોદરા-૩૯૦ ૨૦. ૧ જુઓ સેમેશ્વરની પ્રસિદ્ધ “ આબુ-પર્વત-પ્રશસ્તિ” અને “કીર્તિકૌમુદી' ૧. ૧૪-૧૫.
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત પ્રે, ઠાકર
૩ વિષયવસ્તુ :
નાટકનું વિષયવસ્તુ ભવ્ય છે : કોરા જેમને બળપૂર્વક ઝૂંટવી ગયેલા તેવી વિરાટનગરની ગાયાને સર્વાં મહાન કીવીને પરાજિત કરીને પાછી લાવવાનું પાડુંપુત્ર અર્જુનનું મહાપરાક્રમ આમાં વર્ણવ્યું છે.
૪ મૂળસ્રોત, કથાનું આયાજન અને તેમાં કરેલું પરિવર્તન:
નાટકનુ વસ્તુ, ઉપરિનિર્દિષ્ટ કથાવસ્તુ સૂચવે છે તેમ, ભારતના મહાન રાષ્ટ્રીય ઇતહાસ' ‘ મહાભારત’માંથી લીધું છે. તેના ફ્રે વિરાટપર્વ નો ઉપપ ગા-ગ્રહણ-પૂર્વ 'માં આ પ્રસંગ આવે છૅ. નાટકના પ્રારંભના છઠ્ઠા શ્લોકમાં પરાશરપુત્ર ( મહામુનિ વ્યાસ )ના મૂર્તિમંત યશરૂપ અને જેમાં હાર ( અર્થાત્ શ્રીકૃષ્ણ ) એ આત્મા છે તથા પાડવા પાંચ ઇન્દ્રિયેા છે. તેવા ભારત ( અર્થાત્ મહાભારત)ને સૂત્રધાર વન્દન કરે છે અને એ રીતે પોતાના કથાવસ્તુના મૂળસ્રોતનું સમાન કરે છે.
કધાનું આયોજન આ પ્રમાણે કરાયું છે:
ત્રિગત રાજ સુશર્મા વિરાટનગરની ગાયોને લૂંટી ગયા છે તેની ખબર પડતાં રાજા વરાટ તેમને છોડાવવા સૌન્ય લ તે ગયા છે. તે પછી દુર્યોધન ગાપાલે ઉપર હુમલા કરીને ગાયો વાળી જાય છે. આની જાગુ થતાં કુમાર ઉત્તર પોતાની બહાદુરીનાં બણુગાં ફૂંકે છે અને બૃહન્નટના વેષમાં રહેલા અર્જુનને સારાંથ બનાવીને ગાયાને પાછી લાવવા નીકળે છે, શત્રુદળમાંના મહાન વીરાતે જોતાં જ તે ડરી જાય છે અને પાછા જતા રહેવા ઇચ્છે છે. અર્જુનના તેને પ્રેત્સાહિત કરવાના પ્રયત્નો વ્યથ નીવડે છે. છેવટે તેને ઘેાડાની લગામ પકડાવી શમીવૃક્ષ પાસે પહોંચે છે અને થમાં જ ધ્યાનમાં બેસી જાય છે. આના ફળસ્વરૂપે ગાંડીવ ધનુષ અને દેવદત્ત શંખ વગેરેથી સજ્જ તેના રથ આકાશમાંથી ઊતરી આવે છે અર્જુન તેમાં ચઢી બેસે છે અને ઉત્તરને તેને હાંકવાની સૂચના આપે છે. ઉત્તર તેને ઓળખી જાય છે અતે તેમની એક્ળખ પ્રગટ કરવા સમય આવી ગયો છે તેમ વિચારી અજુન પોતાના ચારે ભાઈ એ તથા દ્રૌપદી કો કોણ છે તે તેની પૃચ્છાના ઉત્તરરૂપે જણાવી દે છે. એ બાણુ દ્વારા દ્રોણુ અને ભીષ્મને પ્રણમીને રથને તેમની પ્રદક્ષિણા કરાવે છે અને તેમને છેડી સીધા કરૢ તરફ ધસે છે. અશ્વત્થામાને પછાડી ગાયોને પાછી વાળી લે છે.
યુધિષ્ઠિર પોતાની સૂચનાથી ભીમે કેવી રીતે વિરાટરાજાને સુશર્માના બન્ધનમાંથી છેડાવી લીધા તેની વાત દ્રૌપદીને કરે છે. અર્જુન બેભાન થઇ પડેલા દુર્યોધનને મારતા નથી પણ તેને મુકુટ ઉતારી લે છે અને આમ કરવાનું કારણ દર્શાવો એક શ્લોક તેના ધ્વજદંડ ઉપર કોતરે છે, તે પછી યુધિષ્ઠરની રજા લઈ ઉત્તર પાના આ પ્રરાક્રમની જાણ તેના પિતાને તથા બીજાને કરવા માટે વિરાટનગરમાં પાછે. જાય છે.
For Private and Personal Use Only
દરમિયાનમાં ઇન્દ્ર પાતાના દિવ્ય રથમાં બેસી આકાશમાંથી ઊતરી આવે છે અને અર્જુનના પરાક્રમથી પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહે છે. શ્લાક ૬૦માં અર્જુન સુન્દર જવાબ આપી જણાવે છે કે તેને માગવાનુ કંઈ રહેતું નથી, છતાં ઇન્દ્ર ‘ભરત વાકય ’ ઉચ્ચારી તે
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહૂલાદનદેવકૃત “પાથપરાકમવ્યાધામ': મૂલ્યાંકન
૧૫
દ્વારા આશીર્વાદ આપે છે કે સમગ્ર દેશ ધાન્યથી સભર બને, વાદળાં ગ્ય સમયે પૂરત વરસાદ વરસા. દિજી તો કરે અને પિતાનાં રાજ્યોમાં સ્થિર થયેલા રાજાએ બધાંનું રક્ષણ કરે.
ત, મહાભારતના મૂળ કથાનકમાં કવિએ કરેલા પૈડા ફેરફારને વિચાર કરીએ :
(૧) મૂળ કથાનકમાં વેષપલટો કરેલા અર્જુનનું નામ “બુહન્નડ ' અથવા બહડા ' છે, જ્યારે નાટકમાં “ બૃહ' નામ આપ્યું છે.
(૨મહાભારતમાં વિરાટન છાડાવવાને આદેશ આપતી વખતે યુધિષ્ઠિર એને રળખાઈ ૧૮વાય એ ભયથી ભીમને વૃક્ષો ઉખેડવાની ના પાડે છે; જ્યારે અહીં તે ભી મને તે માટે તમાલવૃક્ષને ઉપયોગ કરતા દર્શાવ્યું છે.
(૩) મૂળમાં “હું તો અર્જુનને પણ હરાવું' એવાં ઉત્તરનાં બણગાં સહન ન થતાં સૈરહ્યો ઉત્તરને જ આવે છે કે બૃહન્નડા તે અર્જુનની શિષ્યા હતી અને ખાંડવ-દહન પ્રસંગે તેણે તેને રથ પણ હાંકલે તેવી ને ઉત્તર તેને વિનંતી કરે તો તે તેને સારથિ થવાની હા પાડે, અને આ સાંભળીને પોતાના ભાઈની યુદ્ધમાં સલામતી ઈચ્છતી ઉત્તરા દેડી જઈને બૃહન્નડાને જણાવી દે છે કે જે તે તેના ભાઈના રથને હાંકવાની ના પાડશે તો તે આપધાત કરશે; જ્યારે અહીં તે દુર્યોધન પિતાના સકંજામાં સપડાવા આવતો જાય છે તે જાણીને આનેન્દ્રિત થયેલ અને પોતે જ જણાવે છે કે પિતે નિષ્ણાત સારથિ છે અને તેથી ખાંડવ-દહન પ્રસંગે અર્જુનને રથ હાંકવા માટે તેને પસંદ કરવામાં આવેલે-જેમ માતાલ ઈન્દ્રને રથ હાંકવા માટે પસંદગી પામ્યો છે તેમ.
(૪) મૂળ કથાનકમાં કરવ-સેન જોતાં જ ઉત્તરના હાંજા ગગડી જાય છે અને તે એવી દલીલ કરવા લાગે છે કે પોતે તો એકલે અને કેવળ “બાલ' છે જ્યારે તેઓ ઘણા છે અને કસાયેલા છે !
ત્રએ હજી વધારે ધન લઈ જવા માગતા હોય તે તેને તેને કંઈ વાંધો નથી અને સ્ત્રીએ તેની હાંસી ઉડાડે તેની છે તેને પડી નથી ! રથમાંથી કૂદકો મારી તે નાસવા લાગે છે. અર્જુન તેને પકડી લગામ સોંપી પિતે લડવાનો નિશ્ચય કરે છે. જે અજુન તેને જવા દે તો તે તેને પુષ્કળ ધન અને રને આપવા એ તૈયાર છે. જ્યારે અહીં તો શત્રુસૈન્ય અને તેમાંના સુસજજ સેનાનીઓનું અલગ અલગ કલોકમાં આલેખન કરીને જે અજન ભીષ્મ તરફ રથ લઈ જાય છે કે તરત ગભરાયેલ કુમાર વળી દલીલ કરે છે કે તેના પિતા બીજા યુદ્ધમાંથી પાછા ફરશે પછી તેમની સાથે આવેલી સેનાની મદદ લઈ તે શત્રુઓ સામે લડશે. તેને લડવા માટે પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરતે અર્જુન કહે છે કે વીર પુરુષો તો માત્ર બેની જ સહાય લેવાનું પસંદ કરે છે–કાં તે પિતાના બળિયા બાહુઓની અથવા તે પિતાના ધનુષની. પરંતુ આવી કોઈ સલાહ તરફ ધ્યાન આપ્યા સિવાય ઉત્તર તે બરાડી ઊઠે છે:
"बृहन्नट ! सत्यं विराटकुलतन्तूच्छित्तये प्रवृत्तमेव पश्यामि त्वाम् । ".
બુહ..! ખરેખર વિરાટના વંશના તંતુને મૂળમાંથી ઉખેડી નાખવા પ્રવૃત્ત થયેલે જ તને હું જોઉં છું !''
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
www.kobatirth.org
યત્ત પ્રે. ઠાકર
છેવટે અર્જુન તેને લગામ પકડવા અને પેાતાને ધનુષ આપવા જણાવે છે જેથી પોતે શત્રુઓને નસાડી ગાયે પાછી મેળવી શકે.
(૫) મૂળ કથાનકમાં શમીવૃક્ષ પાસે પહેાંચીને તેના ઉપરથી ધનુષા લઈ આવવા અર્જુન ઉત્તરને સૂચના આપે છે. તે પાતાની કુલીનતાથી મડદાને સ્પર્શ કરતાં ખચકાય છે ત્યારે તેને જણાવવામાં આવે છે કે એ કોઈ શખ નથી પણ એમાં તે! પાંડવાનાં શસ્ત્રો રાખેલાં છે. તેમને તેમાંથી શોધતાં ઉત્તર પાંચ લેકમાં ગાંડીવનું વન કરે છે અને દશ લેાકમાં અન્ય શસ્ત્રોનું, અને તેમના વિષે તેને પૃચ્છા કરે છે. અજુ ન ઉચિત સમજૂતી આપે છે. ગાંડીવની વાત કરતાં તે કહે છે કે લાંબા સમય સુધી મહાન દેવાએ તેને ધારણ કરેલું અને અર્જુન પાસે તે ૬૫ વર્ષ રહ્યુંઃ
" पार्थः पञ्च च षष्टि च
વર્ષાળિ શ્વેતવાનઃ ॥ ” (લાક ૪૧ ના ઉત્તરાર્ધ)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમી વૃક્ષની પ્રદક્ષિણા કરીને અજુ ને સિંહ-પતાકાને એની નીચે મુકી અને દૈવી માયાએ સાનેરી સિદ્ધપુચ્છ અને કાપ-મુદ્રા વાળા પતાકા લાવી આપી. પછી અર્જુ તે અમિની કૃપા માટે ધ્યાન ધર્યું, જેણે રથ ઉપરનાં ભુતાને પ્રેર્યા. જ્યારે આપલ્ગા રૂપકમાં કૌરવસેના તરફ જતા માર્ગની ઉત્તરે આવેલા શમીવૃક્ષ પાસે પહેાંચીને અજુ ને અગ્નિ તરફથી તેને પ્રાપ્ત થયેલ ગાંડીવનું ધ્યાન ધર્યું... જેને પરિણામે ગાંડીવ ધનુષ, દેવદત્ત શંખ વગેરેથી સુસજ્જ તેનેા હનુમાન-પતાકાવાળા રથ આકાશમાંથી ઊતરી આવ્યો. રથ સેાંપવા આવેલા દૈવતની વાણી ઉપરથી ઉત્તરે અર્જુનને નિઃસશય રીતે આળખ્યો.
(૬) મહાભારતમાં અર્જુનને પિછાણ્યા પછી ઉત્તર ખાતરી કરવા માટે તેને અર્જુનનાં દશ નામ ખેાલી જવા કહે છે. એમ કરીને અર્જુન દરેકના અર્થ પણ સમાવે છે. જ્યારે, ઉપર મુદ્દા (૫)માં જણાવ્યા પ્રમાણે રૂપકમાં તા અર્જુનની પિછાણુ અંગે ઉત્તરને કાઇ સશય રહેતા જ નથી.
(૭) મૂળ કથાનકમાં યુદ્ધ કરતાં પહેલાં અર્જુન એ બાણુ દ્વારા ગુરુ દ્રોણુને પ્રણામ કરે છે અને બીજા એ તેમના કાનને સ્પર્શે એમ ફેંકી યુદ્ધ કરવાની અનુમતિ માગે છે. આપા રૂપકમાં સહેજ જુદું આલેખન છે. ત્યાં એ ભાણુ દ્વારા ગુરુ દ્રોણુ તથા પિતામહ ભીષ્મને પ્રમીને પેાતાના રથ તે બન્નેની આસપાસ ફેરવી. અર્જુન તેમની પ્રદક્ષિણા કરે છે. તેના આ વિનયથી ખુશ થઇ દ્રોણાચાય તેને આશીર્વાદ આપે છેઃ
**
तद् विजयतां मे प्रियशिष्यः । "
--- તે મારા પ્રિય શિષ્ય વિજયી થાઓ ! '
અને ભીષ્મ પિતામહ તે બન્નેના ‘વિષ્ણુકણુાદાન'ના લેાભ માટે બુતેલા અવમાનનાના પ્રસગાએ રાખેલી ચૂપકીદી માટે પશ્ચાત્તાપ કરે છે. ભીષ્મના અપમાનના વિષવૃક્ષના ફળને પાકવાના સમય આવી લાગ્યા છે,
For Private and Personal Use Only
તેમજ ભૂતકાળમાં દ્રોણુને લાગે છે કે
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહલાદનદેવત “પાર્થપરાક્રમવામ': મૂલ્યાંકન
૧૪૫
(૮) મૂળ કથામાં અર્જુન સીધે દુર્યોધન તરફ ધસવા લાગે ત્યારે રખેને પાર્થના પાણીમાં હેડીની જેમ યોધન તણાઈ જાવ એ ડરથી દ્રોણાચાર્યે સર્વને ગાય તથા ધનની પરવા રાખ્યા વિના દુર્યોધનને જ રક્ષવાને આદેશ આપ્યું. અને પોતાના નામની ઘોષણા કરી ખૂબ ચપળતાથી બાણુવર્ધા કરવા માંડી અને શંખ ફૂંક, ગાગેને પાછી વાળી લેવાઈ. બીજી બાજુ આપણા નાટક માં ગાયોની સંભાળ અશ્વત્થ મા અને કપાચાર્ય રાખતા હતા. અર્જુન સાથેના યુદ્ધમાં અશ્વત્થામાં બેભાન થઈ જતાં કપાચાર્ય તેને લઈને જતા રહ્યા અને એ રીતે ગાયોને પાછી મેળવી શકાઈ,
( ૯ ) રૂપકમાં કર્ણને હરાવીને અર્જુન કલેક ૪૭માં તેને કટાક્ષબાણ મારે છે; જ્યારે મૂળ કથામાં તો વિકર્ણને હરાવ્યું અને શત્ર'તપને હર્યો તે પછી કણે તેના ઉપર આક્રમણ કરતાં અજુનને તેની સાથે લડવાનું આવે છે. આ લડાઈમાં કશું બાહુ, જીરુ, મસ્તક, કપાળ અને ડોકમાં ઘાયલ થઈ જાય છે અને તેના રથનાં વિવિધ અંગે પણ ભેદાઈ જાય છે ત્યારે તે નાસી જાય છે ( શ્લોક ૪૯. ૨૧-૨૩).
(૧૦) રૂપકમાં બહુ સરસ પ્રસંગ આવે છે જે મહાભારતમાં નથી જડત. ગાયોને પાછી જીતી લીધી છે અને પોતાનાં પરાક્રમોની સુવાસ વિસ્તાર છે ત્યારે હવે દુર્યોધન ઉપર આક્રમણ કરવાને બદલે પિતે ઘાયલ થાય એ પહેલાં અર્જુને યુદ્ધનું મેદાન છેડીને ચાલ્યા જવું જોઈએ એવો કટાક્ષ ભીમ કરે છે ( લેક ૫૦). અર્જન તેમ કરવાની દૃઢતાથી ના પાડે છે અને તેના કારણુમાં જણાવે છે કે જ્યારે સર્વ વીરોથી વીંટળાયેલા દુર્યોધને લડવાનું શરૂ કરી દીધું હોય ત્યારે આ આદેશ આપો બિલકુલ ઉચિત નથી, કેમ કે હવે જે અર્જુન એ સર્વ વીરોને જીત્યા વિના પાછા ફરે તો કુટુંબના પ્રથમ પુરુષ તરીકે ભીષ્મ પિતામહ માટે જ શરમજનક ગણાય (લોક ૫૧ ). પરસ્પર વાગ્યુદ્ધ કર્યા પછી દુર્યોધન અને અર્જુન અસ્ત્રો ફેકવા લાગે છે ત્યારે અર્જુન હેર કરે છે કે બકાસુરને હણનાર (ભીમ) દુર્યોધનને મારવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી પિોતે તેને હણશે નહિ (લે. ૫૪). અને જ્યારે દુર્યોધન અચેતન થઈ પડે છે ત્યારે તેના સારથિની મદદ માટેની બુમ છનાં બધા નાસી જાય છે. અર્જુન દુર્યોધનના રથ ઉપર ચઢી જઈને ઘોષણા કરે છે કે જે સ્વભાવથી જ અચેતન છે તે હજી ચેતના મેળવી શકો નથી !
યુધિષ્ઠિર અને દ્રૌપદી ગુપ્ત રહીને આ બધું જોતાં હોય છે અને અચાનક પહોંચી જઈને અર્જુનને હાથ પકડીને યુધિષ્ઠિર ક્ષત્રિોના આચાર અનુસાર અચેતન થયેલા ઉપર શસ્ત્ર ન ચલાવવા તેને આદેશ આપે છે. આશ્ચર્યચકિત થયેલો અને જવાબ આપે છે કે એનું માંસ તે કીચકને વધ કરનાર (ભીમ) માટે અનામત રખાયેલું છે. આમ છતાં યુધિષ્ઠિરની અનુમતિ મેળવીને તે દુર્યોધનના મિથ્યાભિમાનના પ્રતીકરૂપ મુકુટ તેના મસ્તક ઉપરથી ઉતારી લે છે. આ ક્ષણે દ્રૌપદી એક પ્રાકૃત સુભાષિત લલકારે છે જેને ભાવ એવો છે કે આજ્ઞાભંગ મૃત્યુથી યે વધારે અસહ્ય છે ( કલે ૫૬ ). તે પછી અર્જુન દુર્યોધનના રથના દેવજદંડ ઉપર નીચેને લેક કોતરે છે અને મોટેથી વાંચે છે:
સ્વા ૦ ૧૯
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયાત છે. ઠાકર
“ छलछूते जेतुर्जतुमयमगारं रचयितुर
જરં તાતુઃ --વિજય-ર્ત સfસ ! स्वयं गन्धर्वेन्द्रादधिगमित-जीवस्य भवतः
શિર:થાને મનિન મુદાનિ વિષયના I.” (લે. પ૭). આ સુન્દર કલેક સરળ હોવાથી આ વિઠસભા સમક્ષ તેને અર્થ આપી લંબાણ કરવાની જરૂર નથી.
મહાભારતમાં આ અંત સુંદર વિમત આપી નથી તેથી તેમાં બાયોગકારની મૌલિકતા ઝળકી ઊઠે છે.
(૧૧) રૂપકમાંનું અન્તિમ દશ્ય પણ મહાભારતમાં નથી. તેને સાર આવે છે. યુધિષ્ઠરની રજા લઇ ઉત્તર તેમના જ રથમાં બેસીને રાજન અને બીજા બધાને ગાયો પાછી જીતી લેવાઇ છે, પાથે કણ ને હરાવ્યો છે અને કૌરવ-કુફકુર (દુર્યોધન)ને જવા દીધું છે એવા શુભ સમાચાર આપવા માટે નગર તરફ જાય છે અને યુધિષ્ઠિર તથા દ્રૌપદી અર્જુનના રથમાં બેસે છે. ત્યાં તે અચાનક જ પેલાના દિવ્ય રથમાં આરૂઢ થઈ છન્દ્ર આકાશમાંથી અવતરણ કરે છે અને પાર્થના પરાક્રમથી પ્રસન્ન થઈ વરદાન માગવા જણાવે છે અને બ્લેક ૬૦માં અર્જુન કહે છે કે તેને માગવાનું કંઈ રહ્યું જ નથી. આમ છતાં ઇન્દ્ર નીચેના આશીર્વાદ આપે છે, જે આ રૂપકનું ભરતવાક્ય બની રહે છે :
." अन्नरस्तु निरन्तरा वसुमती तत्सम्पदं वारिदाः
काले कन्दलयन्तु भेक-निकर-प्राणप्रदरम्बुभिः । तत्सन्तान-निदानमग्निषु वषट्कुर्वन्तु हव्यं द्विजास
तद्रक्षासु विचक्षणाः क्षितिभुजो राज्यं भजन्तु स्थिरम् ॥"६१॥
મહાભારતમાં છેક પર્વને અને અર્જુન બાણ વડે દુર્યોધનને મુકુટ તેડી નાખે છે, જે પ્રસંગ તેની સાથેના અન્તિમ યુદ્ધ પછી બને છે, જયારે રૂપકમાં તો માત્ર પહેલી લડાઈ જ વર્ણવી છે.
આ રીતે પાથપરામવ્યાપાગમાં મૂળ કથાનકમાં કેટલાક બહુ મહત્વપૂર્ણ ફેરફાર તથા ઉમેરા કરાયા છે, જે બાયોગને અધિક મહત્ત્વ આપે છે. ૫ સાહિત્યિક મૂલ્યાંકન : ૧) “ વ્યાયણ” એક યુદ્ધયુક્ત નાટક છે, જેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણે છે :
(ક) તેમાં એક જ અંક હાય. (ખ) તેની કથાવસ્તુ જાણીતી હોય. (ગ) તેમાં હાસ્ય, શૃંગાર અને શાન્ત સિવાયના રસ હાય. (ધ) તેમાં આવતું યુદ્ધ નારી-પ્રેરિત ન હોય. (૭) તેમાં ખૂબ જ ઓછાં સ્ત્રી પાત્રો હોય. (ચ) તેને નાયક દિવ્યપુરુષ કે રાજા ન હાય.
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
.
પ્રહૂલાદનદયકૃત્ત ‘પાથ પશમવ્યાયામ' મૂલ્યાંકન
૧૪૭
આ સર્વે વ્યાવ ક લક્ષણે આપણા રૂપકમાં મળે છે: તેને એક જ અક છે. તેની કથાવસ્તુ મહાભારત જેવા મહામાન્ય પ્રાચીન ઇતિહાસગ્રન્થમાંથી લીધેલી ઉંાઇ ધણી નણીતી છે. તેમાં વણુ વેલું યુદ્ધ નારીપ્રેરિત નથી, નારીને કારણે ઊભું થયેલું નથી. તેમાં માત્ર બે જ સ્ત્રીપાત્રો છે: સૉરન્ત્રી એટલે ક દ્રૌપદી અને ઉત્તરા, જે મને તદ્ન ગૌણ પાત્રો છે. પાથ એટલે ક અર્જુન કથાનકને નાયક છે, જે નથી દિવ્યપુરુષ કે નથી રાજા. હાસ્ય, શૃંગાર અને શાન્ત રસના અભાવ છે, સર્વત્ર વીરસ અને અદ્ભુત રસ જ છવાઈ ગયા છે. આ રીતે આ એક સર્વાંગ–સંપૂર્ણ વ્યાયેગ છે.
www.kobatirth.org
(૨) ભાષા-શૈલી : આ રૂપક પ્રશિષ્ટ સ ંસ્કૃત ભાષામાં રચાયેલું છે. શબ્દાલ’કારો અને અર્થાલકારે, અતિસુન્દર વિધાñા, ટૂંકાં છતાં તાદશ આલેખના તથા ઉત્તેજક સેાની નિષ્પત્તિ સુન્દર ઉઠાવ સાથે કરતું ચોકસાઈપૂર્વકનું ચારચિત્રણુ-આ સર્વ તેની ભાષાને ગૌરવાન્વિત કરે છે. કુલ ૬૧ શ્લોકા છે. જે જુદા જુદા સાળ હન્દીમાં રચાયા છે. શાર્દૂલવિક્રીાંડત કવિને માનીતા છન્દ લાગે છે, કેમકે વીસ લેક તેમાં રચેલા છે. અન્ય ઉપયુક્ત છન્દો લેાકસ ખ્યાનુક્રમે આ પ્રમાણે છે : અનુષ્ટુપ -૬; મન્દાક્રાન્તા-૬; વસન્તતિલકા-૫; આર્યા-૩; ઉપજાતિ-૩; માલિની –૩; હરિણી—૩; શાલિની-ર; શિખરિણી-૨; સ્રગ્ધરા-ર; પૃથ્વી-૧; હર્ષિણી−૧: વશસ્થ-૧ અને રથદ્ધતા-૧. આ ઉપરાન્ત બે લેાક (૧૭ અને ૪૪) એવા છે જે એક જ છન્દ ધરાવે છે પણ જેના છન્દનું નામ હું શોધી શકયો નથી. તે બે શ્લાક આ પ્રમાણે છે :
कुरुपतिमभिमानिनं समीके सपदि विमर्द्य यथाऽद्य कङ्कपत्रैः ।
अहमिह पुनराद्वरामि कीर्त्तीरिव सुराभिरपहृत्य नीयमानाः ॥ १७ ॥ विघटितधनधार्तराष्ट्रचक्रं समरसरस्तरसास्तपुण्डरीकम् । द्विरदवदवगाहते समन्तादतनुमदस्त्रिदशाधिराजसूनुः ॥ ४४ ॥
~~એ પણ અહીં નૈધવું જોઈએ કે કયાંય છન્દેભંગ જણાયા નથી. કુલ દસ વક્તવ્યા પ્રાકૃતમાં છે, જે ઉત્તરા તથા સૌરશ્રી (દ્રૌપદી)ના મુખમાં મૂકેલાં છે. આમાં દ્રૌપદીના અન્તિમ વક્તવ્યમાં એક સુભાષિત પશુ આવે છે જેના ભાવ આવા છેઃ વીરપુરુષા માટે તે આજ્ઞાભંગ મૃત્યુથી યે અંધક અસહ્ય હાય છે ( શ્લાક ૫૬ ). આ નાની કૃતિમાં ધમક, ઉત્પ્રેક્ષા, ઉપમા, રૂપક, શ્લેષ અને વ્યતિરેક અલકારા યોજાયા છે, પણ આ ટૂંકા મૂલ્યાંકનમાં તેના ઉદાહરણોની વિગતમાં આપણે ઊતરવાની જરૂર નથી.
કવિ પાતે તેની કવિતાને સમતા, સમાધિ અને પ્રસાદ ગુણથી યુક્ત ગણાવે છે :
61
૬ કેટલીક વિશિષ્ટતાઓ :
‘સભ્યમ: સુવે: સમાધિ-સમતા–ધર્મ: કુમારણ્ય ૬ ।'' (શ્લાક ૪ બ) અને બ્રહ્માનાહ્ય કવિતા વસતિ; સત્તેઃ ।'' (શ્લેક ૫ અ)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) પ્રસ્તાવનામાં સુત્રધારને શરૂઆતમાં
સૂત્રધાર ' કહ્યો છે.
( ૨ )
સ્થાપક ' કહ્યો છે અને ત્યાર બાદ
પ્રસ્તાવનામાં એક પણ પ્રાકૃત વક્તવ્યું નથી.
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
vr<
(3)
( ૩ )
એ નામ નથી.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત પ્ર. ઠાકર
′′ ની સર્વત્ર ' બુહુન્નર ' કહ્યો છે, થાય તેનાં ગૃહન્ના' અને મુન્ના ’
(x)
( ૪ ) અર્જુન પોતાની કલ્પિત બહાદુરીનાં અમાંતા ઉત્તરને ઊંચા રીતે ગહેનદી' (પોતાના ઘરમાં ગતા ) અને ધનુ હુણમાત્રાહકૃતિ' ( હાથમાં ધનુષ ધારણુ કરવા માત્રથી ક્લીને ફાળા થઈ જનાર ) કહે છે.
७
( ૫ ) પ્રસ્તાવનાના અન્તમાં કથાનક તથા નાકનો પરિચય સુત્રધાર મુનટકાર કપિધ્વજે જેમ કુરઆને હરાવ્યા તેમ હું મારા સર્વ હરીફોને હરાવીરા ' એવા વિધાનથી કરાવે છે. ( ૬ ) હંમેશાં નાટકના અન્તમાં આવતું ભરતવાચ નાયકના મુખમાં મૂકયું નથી પખ્ખુ વરદાન માગવાની અનિચ્છા ધરાવતા નાયકને વરદાન આપવાના સામી ઇન્દ્રના મુખમાં મૂક્યું છે.
ઉપસહાર ઃ
( ૧ ) આ અધ્યયન ઉપરથી સ્પષ્ટ થાય છે કે પરમાર પ્રહલાદનદેવકૃત * પાથ પરાક્રમવ્યાયાગ’ ગુજરાતના એક રાજવી દ્વારા વિ. સં. ૧૨૨૬ (ઈ. સ ૧૧૭૦)માં રચાયેલ ‘વ્યાયોગ ' પ્રકારનું અતિસુન્દર રૂપક, જે અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા સંસ્કૃત રૂપકસાહિત્યમાં આગવું મહત્ત્વ ધરાવે છે. અને એ રીતે ગુજરાતને ગૌરવ અપ એમ છે અને તથા સમીક્ષાત્મક અધ્યયન ( Critical Study) કરવા જેવા લઘુગન્થ છે.
(2) મારા વિદ્વાન મિત્ર ડૉ. મસાલ ન. મહેતાએ શ્યા . વિષય પાત્ર બીન વ્યાયોગ તરફ મારું ધ્યાન દોર્યું છે, જે માટે હું તેમને આભારી છેં. અન્ય હેતુસર મા જોતાં જોતાં તેમના ધ્યાનમાં આવ્યું કે જે વ્યાયામનું અધ્યયન આ પરિસંવાદ માટે હું કરી રહ્યો હતો. તેના જે વિષયને લઈને નારાયન કાંચનાચાર્યે ધનયવિજય નામના ન્યાયોગની રચના કરેલી. આ ઉલ્લેખ તેમને ભારતીય વિદ્યા ભવનના ડો. ભાર. સી. મજુમદાર સોંપાદિત * હિસ્ટરી ઍડ કલ્ચર રાઁફ્ ધી ઇવન પીપલ'ના મહેલે અને પુસાલકર-રચિત ‘ધ દિલ્હી સલ્તનતું ' શીર્ષકવાળા છઠ્ઠા પુસ્તકના રૃ. ૪૭૦ ઉપર મળેલે. આ કાચનાચા સભવતઃ કર્ણાટકના હશે, કારણુ કે ભારતના તે પ્રદેશની ચર્ચા દરમિયાન આ ઉલ્લેખ કરાયા છે.
( * ) એક નાંધ કરવા યોગ્ય બાબત તરફ ધ્યાન જાય તેમ છે જૂના જમાનામાં નકના રાજ્યમાંથી દાર વાળ જવાની પ્રથા પ્રચાલન હતી. આજે પણ પ્રાચીન નગરોની ભાગો ગભી ઢોરને ચાવતાં અને પાછાં મેળવવાના જંગમાં શહીદ થયેલા વીગની ખાંભીઓ માજુદ છે. ત્રિને, પોતાને વ્યૂહ સ્વાભાવિક જ તારે એ હેતુથી અજ્ઞાતવાસમાં રહેલા પાંડવોને શોધી કાઢવા માટે આ યુક્તિ અજમાવી ! અને આપણા નાટ્યકારે સમુચિત રીતે મા વિષય પસંદ કરીને ઉત્કૃષ્ટ કાઠિના વ્યાયાગની રચના કરી,
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખપરાભવવ્યાગ–એક અભ્યાસ*
શાશ્વતી સન*
પ્રસ્તાવના :
સંસ્કૃત ભાષામાં રચાયેલું સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે. એક ગદ્યકાવ્ય અને બીજુ પદ્યકાવ્ય. એને એક બીજો મહત્ત્વને વિભાગ શ્રવ્યકાવ્યને છે જે સાંભળી શકાય છે, અને દુશ્મકાવ્ય કે જે આપણે જોઈ શકીએ છીએ એ નાટક માટે ખૂબ સામાન્ય છે એટલા માટે સંસ્કૃત રૂપકો જે દશ્યક તરીકે ઓળખાય છે એ દશ પ્રકામાં વહેચાયેલાં છે. જેમ કે નાટક, પ્રકાશ, અંક, ભાણ, સમવકાર, વીથી, પ્રહસન, ડીમ, ઈહામૃગ, વ્યાયામ વગેરે.
અહીં આપણે ફક્ત વ્યાયોગ વિશે વાત કરીશું. કારણ કે અભ્યાસને વિજય મહાન કવિ હરિહરનું “શંખપરાભવ થાયોગ 'એ કેન્દ્રસ્થાને છે. અહીં ભરત, ધનંજય, વિશ્વનાથ અને બીજા વિવેચકો વચ્ચે વ્યાયોગ વિશે જે મતમતાંતર પ્રવર્તે છે એમાં ઊંડા નહીં ઊતરતા ભાગના સામાન્ય લક્ષણો વિશે જોઈએ.
-
વાણ એક એકાંકી છે. એમાં એક જ દિવ સની ધટનાનું વિષયવસ્તુ હોય છે. એનું કથાવસ્તુ સામાન્ય રીતે પરાણિક વાત પર આધારિત, ઐતિહાસિક પ્રસંગને લગતું અથવા તો પ્રખ્યાત પ્રાચીન હોય, જેમાં ઉપનિષદોની વાતોનો પણ સમાવેશ થઈ શકે. યુદ્ધ અને મુખ્ય વિષય છે. જેમાં યુદ્ધ માત્ર સ્ત્રીના લીધે જ થાય એવું નથી. પરંતુ કોઈ ખાસ હેતુને ધ્યાનમાં લઈને યુદ્ધ કરવામાં આવે છે. ભાગને નાયક પ્રસિદ્ધ તેમજ ધીરાદાત્ત, બહાદૂર અને બળવાન હોય છે. એ રાજર્ષ અથવા તો દિવ્યપુરૂષ હોય છે. વ્યાયેગમાં કેન્દ્રસ્થાને યુદ્ધ હોવાથી તેમાં પુરુષપાત્રોનું પ્રાધાન્ય હોય છે. તેમાં ભાગ્યે જ સ્ત્રીપાત્રોને ઉલેખ આવે. પરંતુ ક્યારેક ગણુ પાત્રો, જેવા કે ચેટી વગેરે, જેને ઉલેખ નાયકની દાસી તરીકે ક્યારેક થતો હોય છે. આ કારણથી અમાત્ય, સેનાપતિ જેવા ઓજસ્વી પુરુષે વ્યાયોગના નાયક તરીકે હોય છે. પાત્રોની સંખ્યા દશથી વધુ ન હેવી જોઈ એ. ક્યારેક ક્યારેક એમાં હાસ્ય અને સંગારરસેને ઉલેખ અ૯૫પ્રમાણમાં થાય છે, આ પ્રકારના રૂપકમાં વીર, બીભત્સ, ભયાનક, રૌદ્ર અને કરુણુ વગેરે મુખ્ય રસ હોય છે. બાયોગની ભાષા જુસ્સાવાળી અને પ્રસંગને અનુરૂપ હોવી જરૂરી છે. પરિણામે અહીં ભારતી,
“બાધ્યાય ', પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપાસવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જમાષ્ટમી અંક નવેમ્બર ૧૯૯૬--ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૪૯–૧૫૪.
+ આ નિબંધના અનુવાદ કરનાર છે. ઉષાબેન બ્રહ્મચારી તથા શ્રી જયંત ઉમંરેઠિયાને હું હૃદયપૂર્વક આભાર માનું છું.
* પ્રાયવિદ્યામંદિર, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શાશ્વની સેન
સાત્વતી અને મારમટી વૃત્તિઓ પ્રત્યે જાય છે. આ જ કારણે કેશિકી વૃત્તિને વ્યાયેગમાં અભાવ જણાય છે. આમાં મુખ, પ્રમુખ અને નિર્વહણ નામની ત્રણ સંધિઓ જ મુખ્યત્વે વપરાય છે.
નાટક શંખપરાભવ :
શંખ પરાભવેન્યાયાગ એ ન્યાયેગ પ્રકારનું રૂપક છે. એની રચના પ્રખ્યાત કવિ હરિહર કરેલી છે. આ એતિહાસિક નાટકમાં વસ્તુપાલ અને શંખ વચ્ચેના યુદ્ધનું વર્ણન છે. જેમાં શંખને વસ્તુપાલ દ્વારા પરાભવ થાય છે. નાટકનું કથાવસ્તુ પ્રખ્યાત એતિહાસિક ધટના ઉપર આધારિત છે. નાટકને નાયક વસ્તુપાલ વાઘેલા રાજા વીરધવલને મુખ્ય માર્યો હતો. અમદાવાદ નજીકના હાલના ધોળકા (એ વખતનું ધવલક) ગામને રાજા હતા. ૧૩માં સૌકાની શરૂઆતમાં (૧૨૨૨ A, D. ) ચૌલુક્યો પછી વાઘેલા રાજગાદી પર આવ્યા. તેઓ કુશળ અમાત્ય હતા અને સાહિત્ય તથા કળાના સંરક્ષક હતા. એમના સાહિત્યિક મંડળમાં મહાન કવિ જેવા કે સેમેશ્વર, હરિહર, યશવીર, વિજયસેનસૂરી અને બીજા અનેક કવિઓને સમાવેશ થતો. શત્રુંજયના પ્રખ્યાત મંદિરોની રચના વરંતુ પાલ અને તેના નાનાભાઈ તેજપાલ દ્વારા અઢળક ધન ખચીને કરવામાં આવેલી. શંખપરાભવવ્યાયેગને પ્રતિનાયક જે શંખ છે તે લાટના રાજ સિંધુરાજને પુત્ર હતો
થંભતીર્થ બંદર જે હાલ ખંભાત તરીકે ઓળખાય છે એને લીધે વેરતુપાલ અને શંખ વરચે મતભેદ થયેલે, પરિણામે એમની વચ્ચે યુદ્ધ થયું. પહેલા આ બંદર લાટકીગના તાબામાં હતું.
જ્યારે દેવગિરિના યાદવરાજ સિહવન સાથે લડાઈ કરવામાં શંખ મશગુલ હતા ત્યારે આ તકને લાભ લઈને વિરધવલે બંદર તાબે કર્યું. સ્થંભતીર્થને પાછું મેળવવા માટે શંખે હુમલો કર્યો. વટકુપ અથવા વડળ નામની જગ્યાએ યુદ્ધ ખેલાયું, જ્યાં શંખને પરાભવ થયે અને એ ભાગી ગયો.
* વરૂપાલની જત અને શંખને પરાભવ ' આ પ્રસંગને ધ્યાનમાં લઈને હરિહરે આ બાગની રચના કરી.
શંખપરાભવધ્યાગ ના પ્રારંભમાં નાન્દીપ્લેકમાં ભગવાન શંકરની પૂજા કરવામાં આવી છે. પછી સ્થાપક અથવા સૂત્રધાર અથવા નેટ નટીની સાથે નાટકના મુખ્ય પાત્રોને
૧ સાંડેસરા બી. જે, શંખપરાસવવ્યાગ, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા, ૧૯૬૫, પ્રસ્તાવના, પૃ. ૨,
૨ કમીસરીયત એમ. એસ., અ હિસ્ટરી ઓફ ગુજરાત, વો. ૧, મુંબઈ, ૯૩૮, પૃ. ૭૭.
૬ સાંડેસરા બી. જે., લીટરરી સર્કલ એક મહામાત્ય વસ્તુપાળ એન્ડ ઈટસ કોન્ટ્રીબ્યુશન ટુ સંસ્કૃત લીટરેચર, ભા. વિ. ભવન, મુંબઈ, ૧૯૫૪.
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
બપાળચાયાગએક અભ્યાસ
તેમજ તેના રચિયતાનો પરિચય આપે છે, જેવા શબ્દો સનાથ કાયાાયા છે. ગોડદેશ ભારદ્વાજ ચાલષ્ણુકુળના છે.
www.kobatirth.org
७
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના પછી તરત જ ભાટ-ચારણુ . તેમના મુખ્ય સભ્યા સાથે રગમચ પર આવે છે ને નાટકના અને મુધીના યુદ્રના દરેક પ્રસ ંગાને વિગતે વધુ વે છે. એક ખુબ જ રસપ્રદ ાયત્ત એ છે કે ભાટ-ચારક જેવું ગૌણ પાત્ર કે જેને નાટકના મુખ્ય પસંગ સાથે કૉક સબ્ધ નથી છતાં તે નાટકમાં ઘણા લાંબા સમય સુધી રંગમંચ પર હાજર રહે છે. મુખ્ય ભાટ-ચારણુ સંસ્કૃતમાં માલે છે, જ્યારે અન્ય પ્રાકૃતભાષા પ્રયોજે છે. માત્ર એક જ પ્રસંગમાં બદીરાજ વસ્તુપાલ ( વસ્તુપાલનું વસતપાલ એવુ નામ હરિહર આપ્યું છે). એટલે કે વસતપાલના શૌયનું વસ્તુ ન પ્રાકૃતમાં કરે છે. મા એકાંકીમાં ૮૧ શ્લોકોમાંથી પાય લોકો પ્રાકૃતમાં છે. ભૂતી કવિનું સંસ્કૃત ભાષાની સાથે સાથે પ્રાકૃતભાષા પરનું પ્રભુત્વ પણ સ્પષ્ટ થાય છે. અહીં યુદ્ધની ભૂમિકા મુખ્ય હાવાથી વીરરસનું પ્રાધાન્ય હેય છે, જ્યારે બીભત્સ, ભયાનક અને કરુણરસને પ્રયાગ અલ્પમાત્રામાં થયેલે હેાય છે. વસતપાલ અને શબ અને પાનાની શૌર્યગાથાના યુગા ફૂંક અને યુદ્દ માટે એકબીજાને પડકાર છે ત્યારે કેટલાક લોકોમાં વીરરસનું વધ્યુન જોવા મળે છે છ નાટકમાં બંને પક્ષ તરફથી ધણા બધા સૈનિકોએ પોતાના દેશ માટે અને પોતાના રાજા માટે કોઈ પશુ પ્રકારની માકક્ષા વગર પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા એ ઘટનાનું ખૂબ જ સુંદર રીતે અહીં વર્ષોં ન કરવામાં આવ્યું છે. વસંતપાલના લશ્કરના મુખ્ય વડા ભુવનપાલનું શંખ દ્વારા કરવાથી મૃત્યુ કરવામાં આવે છે. એના હાથ કાપીને વનપાલને શોની નિશાની તરીકે માલવામાં આવે છે. બીં પશુને ખાસ, ભયાનક અને કરુણુરસનો પ્રયોગ કેટલાક શ્લોકોમાં એવા મળે છે. નાટકનું વિષયવસ્તુ શૌય પ્રધાન હોવાથી તેમાં શૃંગાર અને હાસ્યરસને શુ આ અવકાશ મળ્યો છે. પરિણામે ભારતી, સાત્વતી, અને ખારભરી વૃત્તિ, જે વીરરસ સાથે સુસ ંગત થાય ‰ અને પરાક્રમના પ્રસંગાને તથા કેટલાક ભયાનક પ્રસંગાને યોગ્ય રીતે રજૂ કરે છે. આ બધી વૃત્તિઓ દ્વારા યુદ્ધનું વન તેમજ ને પક્ષે થયેલી ક ચર્ચાઓ, અહી ખૂબ અસરકારક રીતે દર્શાવી છે. સામાન્ય રીતે ન્યાયેાગમાં કૈશકી વિત્તને ઉપયોગ થતા નથી કારણ કે તે પ્રેમને વ્યક્ત કરે છે જ્યારે શાખપેરાભવમાં કિવ હિતર અમુક પ્રસંગોમાં કેશિ
૧૫
અહી... નોંધપાત્ર એ છે કે સૂત્રધાર, નક અને સ્થાપક સૂત્રધાર દ્વારા જણાવ્યા પ્રમાણે નાટકના કર્તા હરિહર
* નાટકનાં પાત્રોમાં (૧) વસંતપાલ ઉર્ફે વસ્તુપાલ, નાચક (૨) શ`ખ, લાટના રાજ સિદ્ધરાજના પુત્ર, પ્રતિનાયક ( ૩ ) ભૂવનપાલ, વસંતપાલના લશ્કરના વડા ભાટચારણ અને (૩) તેમના વડા ઉપરાંત મહાદેવ, વસનપાલ જેવા કેટલાંક પાત્રોનો ઉલેખ થયા છે. દા. ત. કુમારદેવી અને પ્રસરાજ તથા તેમના અન્ય બે પુત્રો મલ્લશ અને તેજપાલ, વસ્તુપાલના પુત્ર સિહ, શંખના પિતા સિંધુરાજ, શ‘ખનેા ભાઈ સુરપાલ અને શંખના બે યોદ્દાએ લ્હેણ અને વજ્જલ. આમ વ્યાયાગના નિયમાનુસાર આ નાટકમાં દશથી વધુ પાત્રોના સમાવેશ થયેલ નથી.
મ
સાંડેસરા ખી. જે., ઉપર મુજબ, પાન નં. ૧, ૨
ક્લાક ન. ૨૪
લાક ન.. ૧૪, ૧૫ અને ૧૬
શ્લાક ન. ૨૫, ૫૧ થી ૬૦.
પૂ. ૧૭ અને ૧૯
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાવતી એના
વૃત્તિને પણ પ્રયોજે છે. જેમ કે નાટકના અંતે જ્યારે વસ્તુપાલે શંખ ઉપર જીત મેળવી અને દેવી એકલવીરની સ્તુતિ કરવામાં આવી તે પ્રસંગે નૃત્ય કરતી બાળાઓનાં હાવભાવમાં આ કેશિકીવૃત્તિને વેગ જોવા મળે છે. વારંવાર પ્રયોજાયેલા અલંકારો જેવા કે ઉપમા, સંદેહ, પરિકર, સ્વભાક્તિ , ઉપ્રેક્ષા ૧૧ અને કલેષ વગેરે કવિનું સાહિત્યિક કૌશલ્ય દાખવે છે. શ્રીમઋતુ, સૂર્ય અને બપોરના સમયના કુદરતી સૌંદર્યનું વર્ણન યુદ્ધની ભયાનકતાને સૂચવે છે.૧૩ લેખક દ્વારા કરાયેલા પ્રાકત શબ્દ ‘ફેરક ફેકને ઉપગ આધુનિક ગુજરાતી “ફરી ફરી 'ના સમાનાથે પ્રયોજાયો છે. આ મહત્વની બાબત નોંધનીય છે. નાટકના અંતે શ્રેષ્ઠી દ્વારા ભરવાકય બોલવામાં આવે છે. અહીં માટકના નાયકને બદલે કોઠીને મહત્ત્વ અપાયું છે.
કવિ હરિહર વ્યાયેગના બધાં જ લક્ષણોને અનુસર્યા છે અને અમુક જગ્યાએ ખૂબ જ કુશળતાપૂર્વક જરૂરી જણાય ત્યાં છૂટછાટ પણ લીધી છે. દરેક જગ્યાએ એમની કુશળતા દેખાય છે. જેમ કે સાહિત્યિક ગુણ હોય કે ભાષા ઉપરનું પ્રભુત્વ હોય કે પાત્રનું ચરિત્રચિત્રણ કરવાનું હોય. વસંત પાલના પાત્રની વિશેષતા એ છે કે એમને “શંખપાલને પરાભવ કર્યો કે જે વિરુદ્ધ પક્ષનું મહત્વનું પાત્ર હતું. છતાં એને બધે વશ એ રાજા વીરધવલને આપે.૧૪ તત્કાલીન સમયમાં એક મહત્ત્વની વ્યક્તિ હોવા છતાં વસ્તુપાલ એક ઉદાર ચરિત્ર ધરાવતા હતા. એના આ પ્રકારના વ્યક્તિત્વ પર કવિશ્રી ભાર મૂકે છે. પ્રતિનાયકના પરાક્રમ વિશે કવિ દ્વારા ઘણીવખત વખાણ કરવામાં આવ્યા છે, અને આ દ્વારા તેઓ પિતાના નાયકની શક્તિ પર પ્રકાશ પાડે છે, કવિની વર્ણનશકિત પણ નોંધપાત્ર છે. ક્રોધિત વસંતપાલનું કવિ દ્વારા કરાયેલું વર્ણન પણ પ્રતિકાત્મક છે :
तावद् वीरा धीरा यावन्न प्रकटयन्ति युधि रोषम् । प्रकटितरुवाममीषां शरे दासः स कीनाशः ॥ ६१॥
प्राप्ते प्रथिनां सैन्ये दैन्ये यः पुनरथिनाम् । असूनां च वशूनां च न धत्ते गणनामपि ।। १० ।।
નાટકમાં વારંવાર ભલેષને પ્રયોગ કરીને હરિહર પિતાની કુશળતા પૂરવાર કરે છે. જેમ કે નાટકના પ્રારંભમાં શંખને અવાજ સાંભળીને નટીએ કારણ પૂછ્યું તે ન જવાબ આપે.
“सिन्धुराजसम्भवस्यापि शङ्खस्य सर्वजनसिद्धौ ध्वनिरपझ्यते " તેઓ સિંધરાજ શબ્દનો પ્રયોગ બે રીતે કરે છે. નામ તરીકે અને તેની વૃત્તિના અર્થમાં. સમાનાર્થી શબ્દોને પ્રયોગ ખાસ અર્થમાં કરીને લેખકે પિતાની વિદ્વત્તા વારંવાર વ્યક્ત
૧૦ પૃ. ૨૦ અને ૩૦ ૧૧ ગ્લૅક નં. ૨૦, ૫, ૬, ૧૮, ૧૯ ૧૨ ગ્લૅક નં. ૬૭ ૧૩ બ્લેક ન', ૨, ૨૬ અને ૨૭ ૧૪ પૂ. ૧૯
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સખપરાભથવ્યાયામ-એક અભ્યાસ
કરી છે. દા. ત. મિતિ, સપ્રય, અત્રિ, સખબ આ બધા શખ્ત યુદ્ધ માટે પ્રયોજાયા છે. કવિ શબ્દાલંકાર અને અર્થાલંકાર બનેમાં પ્રવીણું છે. શાખપરાભવમાંથી અનુપ્રાસના એક દાખલે ઈ એ. तस्मिन जाग्रदसघसघविभवे शाखे मयि स्पर्धते "
૧૫૩
‘ શ’પરાબવન્યાયોગ ' નામ સૂચવે છે કે શખનો પરાભવ કે નાટકનું વિષયવસ્તુ છે. આથી બજી બધા લૈદમાં વસત્તપાલની પ્રશંસા કરવામાં આવી છે, કે જે શબ્દના સંપૂર્ણ પરાભવ કર્યો છે. મા નાના એકાંકી નાટકમાં ૯૧ શ્લોકો છે. વધુ પ્રમાણમાં થયેલા લોકોના ઉપયોગ નાટકની કથાવસ્તુની રચનામાં બાધાજનક બને છે. નાટક નાટક કરતા પ્રશસ્તિનાટક વધુ પ્રમાણુમાં જાય છે આ ઉપરાંત સંસ્કૃત નાટકની પરંપરા અનુસાર યુદ્ધના દશ્યો ગમચ પર ભજવવામાં આવતાં નથી. આથી નાટકના મુખ્ય પાત્રો હમેશા પડદાની પાછળ જણાય છે. નાટકના મુખ્ય લક્ષા તેનું કથાવસ્તુ, શૈલી રસ, સ ંવાદ, અભિનય અને પાત્રો છે. નાટકનું કથાવસ્તુ, યુદ્ધલક્ષી હોવાથી મુખ્યત્વે વીરરસનું પ્રાધાન્ય હાઇ ઉમ સવાદ જેવા મળે છે. નાટકમાં અમુક ખાસ નિયમોનું બંધન હોવાથી દર્શકોને જે વસ્તુ જેવાની ઉત્કંઠા હોય તેનાથી ચીન પછે. અન્ય પાત્રો કરતા નાટકનું મુખ્યપાત્ર ઘણું અગત્યનું હોય છે. ૧ પાત્રા દ્વારા જ નાટકના બીજ પાસાંઓને મહત્ત્વ મળે છે. ‘ શ`ખપરાભવવ્યાયેાગ ’ નાટકમાં નાયક ... પ્રતિનાયક કયારેય પ્રેક્ષકોની સામે આવતા નથી કે અવે કોઇ પ્રસંગ પશુ ગમશે પર વાતો નથી. નાટકનો પ્રારંભથી અંત સુધી ભાટ-ચારણા દરેક પ્રસગને વણ ન્યા કરે છે.
અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ નાટક કેવી રીતે સફળતા મેળવી શકે ? અને દૃશ્યકાવ્યઅવ્યકાવ્ય વચ્ચેના ભેદ ! સનેગામાં વી રીતે થઈ શકે ? આ સનેડામાં સાંભળવાનું વધારે અને જોવાનું આછું હોય છે. શેખપરાભવન્યાયેત્ર એક વ્યાયોગ ોવાથી એ દશ્યકાવ્ય મનાય છે. જો વ્યાયેાગ એ દૃશ્યકાવ્ય હોય તે એના મુખ્ય પાસાંમને કેવી રીતે અવગણી શકાય ? નાટકમાં પરંપરાનુસાર અમુક દયે લેખક દર્શાવી નથી શકતા. ના તેને કોઇક નાવિન્ય લાવીને પ્રેક્ષકોની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી જોઈએ અથવા પરપરા તોડીને કોઈ નવું ઉદાહરણ પૂરું પાડવું
ન
કવિશ્રી હરિહર :
હરિ વિશે આપળુને ખૂબ આછી માહિતી સાંપડે છે, કે જે આ પાવવ્યાયોગના મુખ્યકર્તા છે. આ કૃતિ ઉપરાંત રાજશેખરસૂરિ ( 1349 A. D )ના પ્રાકાશ મા કવિ વિશે ટલીક માહિતી આપણને પૂરી પાડે છે.
For Private and Personal Use Only
ઘેલાન. ચાવલનો મુખ્ય અમાત્ય વસ્તુપાલના સાહિત્યિક મડળમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવના હતા. તેઓ ગોદેશના કવિ હતા અને નાતિએ ભારદ્રાજ માત્મ્ય હતા એવુ એમના દ્વારા નાટકની પ્રસ્તાવનામાં જણાવવામાં આવે છે. ગૌરવૂડામળરણ્ય માતાद्विजन्मनः આદર્શાવાયની બીજી કોઈ માહિતી તેઓ પોતાના વિશે આપતા નથી. કવિનું મૂળ
સ્વા૦ ૨૦
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાશ્વતી સેન
વતન ગૌડદેશ છે જે અત્યારનું બંગાળ હોઈ શકે. નાટકની શરૂઆતમાં નાન્દીક પછી નાટકમાં શંખધ્વનિ સંભળાય છે. બંગાળમાં એવી પ્રથા છે કે કોઈપણ શુભ પ્રસંગે શંખનાદ કરવામાં આવે છે. હરિહર ૧૩મા સૈકાની શરૂઆતના થોડાં વર્ષો ગુજરાત આવીને રહ્યા. ત્યારબાદ કાશી ચાલ્યા ગયા. સુપ્રસિદ્ધ નૈષધરાજ શ્રી હર્ષના તેએા વંશજ હતા. એમના ગુજરાતમાં આવ્યા પછી જ “નૈષધચરિતમને ખૂબ પ્રસિદ્ધિ મળી, વર તુપાલ અને વિરધવલની પ્રશંસા કરતા કેટલાક છુટાછવાયા ગ્લૅકો સિવાય આજ સુધી એમની કોઈપણ કૃતિ પ્રાપ્ત થઈ નથી ખુદ “શંખપરાભવથાયોગ” પણ આજ સુધી વિદ્વાને માટે અજાણ હતું. મુનિશ્રી પૂણ્યવિજયજીએ અમદાવાદના દેવાસપાડા જ્ઞાનભંડાર'ની હસ્તપ્રત શેાધી કાઢી અને તેનું સંપાદન બી. જે. સાંડેસરાએ કર્યું. ગાયકવાડ આર એટલ સિરીઝ નં. ૧૪૮ માં પ્રાચ્યવિદ્યામંદિર દ્વારા ૧૯૬૫માં તેનું પ્રકાશન થયું. હરિહર સાહિત્યિક ગુણે ધરાવતા હતા અને પ્રાંતષ્ઠિત વિદ્વાન હતા. તેઓ એક જ દિવસમાં પ્રબંધ લખી શકવા સમર્થ હતા.૫ વસ્તુપાલના સાહિત્યમંડળના બીજા કવિ સંમેશ્વર સાથે તેમને હરીફાઈ થતી. ગુજરાતમાં તેમનું આગમન થયા બાદ વસ્તુપાલ અને વીરધવલ દ્વારા એમને મહત્ત્વ અપાયું ત્યારે સોમેશ્વરને ઈર્ષા થતી અને પરિણામે સોમેશ્વરે હરિહરની અવગણના કરવા માંડી. આથી ગુમાથી પ્રેરાઈને હરહરે વિશિષ્ટ રીતે સેમેશ્વર પર બદલે લેવા માંડયં.૧ શંખપરાભવળ્યાગ ના છેલા લેક ભારતવાકયમાં આ દુર્ભાવને પડઘો પડે છેઃ
" सन्तापः पापकर्णेजपकपटकृतो माऽस्तु विद्वज्जनस्य" આમ, આ બધુ હોવા છતાં પાછળથી આ બંને કવિ મિત્રો બન્યા અને સેમે૨ હરિહરને કવનામ પાકસાશ : તરીકે નવાજ્યા.
૧૫ શ્લોક નં. ૬
૧૧ રાજશેખરસૂરિ, પ્રબંધકોષ, સં. જનવિજય, પ્ર. દિક્ષીત સીંધી જેન જ્ઞાનપીઠ, શાંતિનિકેતન, પ્રથમ આવૃત્તિ. ૧૯૩૫, પૂ. ૫૯.
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમેશ્વરકૃત ઉલ્લાઘરાઘવ–એક અભ્યાસ
વસંત. સી. પટેલ ‘ગુજરાતના ચૌલુકય રાજાઓને વંશપરંપરાગત પુરોહિત સામેશ્વર અથવા સેમેશ્વરદેવ હતા અને અણહિલવાડ તથા ધોળકાના રાજદરબારોમાં અને ભારે પ્રભાવ હતો. વિદ્યાકામાં તેમ જ રાજકાજમાં એ વસ્તુપાલને ગાઢ મિત્ર અને સહાયક હતો. વસ્તુપાલન સમય ઇ. સ. ના ૧૩માં સૈકાને પૂર્વાર્ધ છે, જે સેમેશ્વરને સમય ગણી શકાય.
સોમેશ્વરે “ સુરત્સવ મહાકાવ્ય ', “ રામશતક' સ્તોત્રકાવ્ય, “કમૃતપ્રથા ” સૂક્તિસંગ્રહ “ આબુ પ્રશસ્તિ વિદ્યાનાથ -પ્રશસ્તિ, વીરનારાયણું પ્રાસાદ”ની પ્રશસ્તિ નામક પ્રશસ્તિકાવ્યો રચ્યાં છે.
રામકથા પર આધારિત અનેક નાટકો લખાયાં છે. એમાં “રાધવ' શબ્દ જેના અંતે આવે એવા નાટકોમાં અનર્ધારાધવ, ઉલ્લાધરાધવ, સનરાધવ વગેરે પ્રસિદ્ધ છે. સેમેશ્વરનું ઉલારાઘવ ૮ અંકોમાં વિભકત નાટક છે, જે વડોદરા, ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં ઈ. સ. ૧૯૬૧માં પ્રકાશિત થયું છે. એના સંપાદક આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજય અને ડૉ. ભેગીલાલ જે. સાંડેસરા છે. ઉલ્લાધરાઘવ નાટક દ્વારકામાં જગતમંદિરમાં ભજવાયું હતું એવો ઉલ્લેખ પ્રસ્તાવનામાં જ સામેશ્વરે કર્યો છે.”
ઉલ્લાધરાધવ નાટકનો અંકાનુસાર અભ્યાસ નીચે મુજબ કરી શકાય : અંક ૧ :
નાદીના ત્રણ લેકમાં શ્રી કૃષ્ણની સ્તુતિ કર્યા બાદ પ્રસ્તાવનામાં સૂત્રધાર અને નટીએ નાટકકાર ગુર્જરેશ્વઃ-પુરોહિત કવિશ્રી સેમેશ્વરદેવની માહિતી આપી છે. સીતાના રામ સાથેના લગન બાદ કન્યાવિદાયના પ્રસંગે રાજા જનકને પુરોહિત શતાનન્દ પિતાને થતા દુઃખને વ્યક્ત કરે
• સ્વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપસવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૫૫-૧૬૪.
* એમ. ટી. બી. આર્ટસ કોલેજ, અઠવા લાઈન્સ, સુરત-૧
૧ સાંડેસરા ભોગીલાલ જપ, ઇતિહાસ અને સાહિત્ય , ગુજ ૨ ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬, પૃ. ૧૧
२ तदद्य भगवतः श्रीद्वारकालङ्कारनीलमणे: श्रीकृष्णदेवस्य पुरतः श्रीधरप्रबोधैकादशीपर्वणि सर्वदिग्ग ? गाग )तानां सामाजिकजनानां जनकसुतापतिचरिताभिनयादेशसम्पादनेन कृतार्थयामि સંસારલાયતમારમાનy | Edited by Agam-Prabhakar Muni Punyavijaya and Sandesara Bhogilal J., 'catE TIEFH' Gaekwad's oriental series. Baroda. No. CXXXii, First Edition, 1961, p. 2.
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
૧૫)
જસત સી. પટેલ
છે. રામ, લમણ અને સીતાની સાથે અડવા જવા દશરથ ૦૪ નેકની બનું! લે છે અને અયોધ્યા તરફ પ્રસ્થાન કરે છે ત્યારે શતાન-૬ સીતાને શિખામણું આપે છે. જે કાલિદાસને અભિજ્ઞાનશાકુંતલમાં કર્વ પાલક-પુત્રા શકુંતલાને જે શિખામણ આપે છે, તેનું સ્મરણ્ કરાવે છે. શતાનન્દ પ્રસ્થાન કરતા જમાઈ વગેરેની રાક્ષસેથી તથા રાવણથી પશુ રક્ષા કરવાની વ્યવસ્થા કરવાનું કહે છે, જે આગામી સુચન કહી શકાય કારણ કે અંક-પમાં રાવણ સીતાનું અપહરણ કરે છે. પિતા જનક પણ પુત્રોને શિખામણ આપે છે –
'संपत्तौ वा विपत्तौ वा वने बा भवनेऽपि वा।
મત્ત માર્તન્ત નિવારઃ ગૂગરિત્રા: ૨૬ છે ' પ્રત્યેક પિતા કન્યાવદાય સમયે આવી જ શિખામણ આપે એ સ્વાભાવિક છે અને એ નાટકકારનું સામાજિક જીવનનું ગહન દર્શન દર્શાવે છે.
થેડીક જ વારમાં જનકની કન્યાને અંતઃપુરપાલક હરદત્ત માહિતી આપે છે કે માર્ગમાં રામે કુપત જમદન્ય પરશુરામને કેવી રીતે શાંત પાડવા અને જનક પિતાના જમાઈની મહાન સફળતાની વાત અંત:પુરના સહવાસીઓને જણાવવા જાય છે. અંક : ૨
દ્વિતીયાંકના વિકભકમાં દશરથના બે સેવકો ન-િદભદ્ર અને વિશ્વના સંવાદથી ખબર પડે છે કે દશરથે રામને રાજ્યાભિષેક કરવાનું નકકી કર્યું છે અને એ માટે રાજપુરોહિત વસિષ્ઠને બોલાવ્યા છે. મુખ્ય દશ્યમાં રામ અને સીતા વિહારાર્થે ઉદ્યાનમાં જાય છે નાટકકાર મહીં કલેક નં. ૧૫, ૧૭, ૨૪, ૨૫, ૩૨માં ઉદ્યાનનું તથા ૩૯માં તળાવનું વર્ણન કરે છે. સાથે સાથે સીતાનું વ્યક્તિચિત્ર લેક નં. ૧૯, ૨૦માં સરળ ભાષામાં દોર્યું છે, જે અર્થની સરળતા વ્યક્ત કરે છે.
ઉદ્યાનમાં સીતા ઉદ્યાનપાલક માલાધરના સેવમ્ નામના વાનરથી ભય પામે છે. પણું એ જ વાનર સીતાને સહકારપાદપનું ફળ આપે છે, ત્યારે સીતાની સખી હસિકા કહે છે--
૩ એજન, શષા અશુ, નનાર૬ નત:, યg સેવા નિઃ,
पत्यौ तत्परता, सनम च वचस्तन्मित्रवर्ग शुचौ । साङ्गत्यं कुलबालिकासु, विनयः पूज्ये, तनौ संवृत्ति
मार्गोऽयं मुनिपुङ्गवैर्मगदशां श्रेय:श्रिये दर्शितः ।। २१॥ ४ शUषस्व गरुन्कुरु प्रियसखीवृत्ति सपत्नीजने
भर्तुविप्रकृतापि शेषणतया मा स्म प्रतीयं गमः । भयिष्टं भव दक्षिणा परिजने भाग्येष्वनत्सेकिनी ।
यान्त्येवं गृहिणीपद युवतयो वामा: कुलस्याधयः ॥ ४.१८॥ –સં૫. આઠવલે રા. બ. અને સેલે મન એ અ., મિજ્ઞાની સ્ટમ, ધી પોપ્યુલર બુક સ્ટોર્સ, સુરત • રાતાનેર:---(વિવિ7) ન દેવને રાક્ષસા: વિનુ સાક્ષસનાતરનrfairી રાપર:
સિવિઘારપ્પ: 1 [૬. ૮ ]
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામેશ્વરનિ લલાઘવય- એક અભ્યાસ
૧૫૭
મારાષર ! કિવતeી સીતાર્થ gવ ઇઝ વાનર: "કરો માતુ' જાણે કે સીતાના અપહરણ પછી રામને મદદ કરનાર હનુમાન, સુગ્રીવ વગેરે વાનરો વિશે નાટકકારે આગામી સૂચન કરી દીધું. આ નાટકકારની અગમચેતી ભાવિન્દર્શન દર્શાવે છે.
ઉદ્યાન પ્રસંગે વિદૂષક પ્રવેશે છે અને નાટકકારને હાસ્ય પ્રસ્તુત કરવાની તક મળે છે. વિદૂષકે પ્રવેશ કરતા સીતા કહે છે- “હૃતિ ! ન હ gg વાનર:, કાર્યપુત્રશ્ય પ્રિયવયસ્થ કાર્ય. માવ્ય: gsss નમામિતિ ' વિદૂષક રામને કહે છે–“તવ rfજwઠ્ઠામહોરર મિથિલાનર
गतः। 'जामातृकस्य प्रिय मित्रम्' इति कृत्वा जनकपरिजनवितीर्ण बहुमोदकभक्षणेन तथा कथमपि કન્યાનિ સનાત, ઘણા નિષત્રHથા: : ગાવિતif I-આ ભાસના સ્વપ્નવાસવદત્તમના વિદૂષકે કહેલ વાત સાથે સામ્ય ધરાવે છે. "
વિદૂષકને માલાધર રાગથી ગભરાવાની ના પાડે છે, ત્યારે વિદૂષક તેને “તું વઘ છે ?' એમ પૂછે છે, ત્યારે માલધરે આપેલ જવાબ નાટકના પાત્રોની સાથે પ્રેક્ષકો તથા વાચકોને પણ હસાવે છે.
“નાના:-.૪૪rો દિન વિશાલr: ૪ નવં તુ જાયન્તે
જે ય નેાિળ વાળુ નાણામિ ન સંથઃ ૨૩ . ' પૃ. ૨૮ ]
અંતે ભેજનળા થવાથી વિદૂષક જવાની વાત કરતાં કહે છે કે તેનાથી ભૂખથી ચલાતુ પણ નથી. ત્યારે પ્રતીહારી પ્રભાવતી કહે છે—માર્થ ભાઇ ! રોવરતા, આરાધ્યત્તિ, ૨ પુનઃ કુમલા ' અને વિદૂષક પ્રતીહારીને હાથ પકડી નિષ્ક્રમણ કરે છે. આ સ્પષ્ટ કરે છે કે આ નાટકકાર અન્ય શૃંગાર-પ્રધાન નાટકોના નાટકકારોની જેમ વિદૂષકના પાત્રના સંવાદ, હાવભાવ કે ભેજનપ્રિયતાની વાત તારા હાસ્ય ઉત્પન્ન કરવામાં પાછી પાની કરે તેમ નથી.
રામ-સીતા ઉદ્યાન તથા તળાવના સૌન્દર્ય માણે છે. દરમિયાન દશરથ રામને બેલાવે છે અને રાજ્યવહીવટની મહાન ધૂરા સંભાળી લેવાની તૈયારી કરવા આજ્ઞા ફરમાવે છે. સંધ્યા સમયે પાશ્વભૂમાંથી વાલિક સાંજના ઝળહળાનું વર્ણન કરે છે. કંચુકી દશરથને જાણ કરે છે કે રાણી 'કંકીએ રાજને પિતાના અંતઃપુરમાં બોલાવ્યા છે. ત્યાં જતા પૂર્વે દશરથ પુનઃ રામને રાજાભિષેક માટે તૈયાર રહેવા જણાવે છે.
આ અંકમાં ઉદ્યાનમાં રામ સીતાના મુખની સુવાસથી આકૃષ્ટ ભ્રમરથી રક્ષણ કરે છે અને એક લોક ભ્રમરને કહે છે –“આતો અમર ! માતા:(લેક ૩૬ ) આ પ્રસંગની
૯ સંપા, ભદ જી. કે. અને શુકલ જે. એમ., ૨awવાસવરમ્, ધી પોપ્યુલર બુક સ્ટાર, સુરત, બીજી આવૃત્તિ, ૧૯૬૪, અંક ૪-ઝવેરાક, પૃ. ૪૮.
અમજ્ઞાનશાકુંતમ, અં. ૧,૨૪, પૃ. ૧૬
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫ક
www.kobatirth.org
જરાત સી પટેલ.
પ્રેરણા શાકુંડાના પ્રથમાંના ભ્રમરમાબા પ્રસંગ પરથી મળી હરી અને બ્લેક' મનાવાતાં ટિ स्पृशसि * પરથી "લોકની પ્રેરણા મળી હશે.
અકઃ ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અંકના રાજ્ય દશરથ સાથે સંવાદ કરતા ચૈત્રાવ શુષ્ય નવ જ કલાક બાલે છે તે... ભાવમાં સ્નાન શિયિ હો ! ( બ્લો. ૬ ) બત્રમુનના ઉત્તરરામચારતના દ્વિતીયાંકના દ્વતીય ક્લેક— ત્રિયાયા વૃત્તિનિયમધુરો યવિ નિયમથી પ્રભાવિત લાગે છે.
પ્રત્યેકમાં કેબીની સંખી મથરા અને દશયની દાસી સુબુદ્ધિકાના સંવાદ પરથી અનુમાન કરી શકાય છે કે પૂર્વે રાત્નએ આપેલા એ વરદાન ફેંકીએ માગવાનું નક્કી કર્યું છે. એમાંનું એક છે રામને ચૌદ વર્ષને વનપ્રવાસનને બીજુ કે રામની જગ્યાએ પોતાના પુત્રના રાજ્યાભિષેક.
મુખ્ય દશ્યમાં રામ નગરમાં થતા રાજ્યા ભષેકના ઉત્સવને નિહાળતા રાજમહેલમાં આવે છે. લેા. નં. ૩, ૪, ૫માં નગરશાભાનુ` વષઁન કર્યું છે, લેા, નં. ૬માં કુપત કૈકેયીનું વન છે.યાના નિવાસસ્થાને આવતાં રામ અને સમય રાણીના હિડમ્બરને દુર કરવાના પ્રયત્ન કરતા રાજાને જુએ છે. દશરથ પાતાની માગણી બાબત કેવીને દુખાણ ન કરવાનું કહે છે. દશય રામને જોતાં જ ખેમાન વઈ જાય છે. આ પ્રસગે કૉરાશ્યા, સુમિત્રા અને સીના પ્રવેશે છે અને પ્રસગે લીધેલા વળાંકને જાણી તેના મૂિઢ બની જાય છે. રામને એકલાને વનમાં જવાનુ સાંભળી સુમિત્રા કહે છે. રવિ ! હું માતમમ: વા? ચર્ચ બસો મો મતિ । ' પછી ધનુર્ધારી લક્ષ્મણ પ્રવેશીને રામને વનવાસ મેાકલનારને ધિક્કારે છે, પણ રામ તેને શાંત પાડે છે. સીના પગુ રામ સાથે વનમાં જવા તૈયાર થાય છે વર્ષ વિત ન મર્યપુત્ર કે અતૃતિ તેન સમ ” મિથ્યમિ ।' 'ગુજીએ રાજાને જણાવેલ માહિતી અનુસાર મિલા ગુ લમણુનું અનુગમન કરવા તૈયાર થાય છે, પણ રામ તેને અટકાવે છે. આથી કૌશલ્યાને થોડુંક આશ્વાસન મળે છે. અંતે વનગમન માટે બધાની રત્ન લઈ એ નિષ્ક્રમણ કરતાં રાજ્યમાં સાપા પડી જાય છે.
'
આ અંકમાં આવેલ કુપિત કૈકેયીનું વધ્યુંન તથા રાન્ન કૈયાને ધૂત્કારના વચનેા કહે છે તે રામાયણુના અયેાધ્યાકાંડનું સ્મરણ કરાવે છે ઉપરાંત સુમિત્રાની ઈચ્છા લખ્યુને વનમાં મેકલવાની હૈ તથા ગાંબા પણું વનમાં જવા તૈયાર થાય છે, એ આપણી પરંપરાથી નવીન ભાસે છે.
8 Sandesara Bhogilal J., Literary Circle of Mahāmātya Vastapāla and its contribution to Sanskrit Literature, Sindhi Jain Series, No. 33, Bhartiya Vidy Bhavan, Boinbay, First Edition, 1953, p. 117.
૯
સાધઘિવનાટામ્, પ્રસ્તાવના, પૃ. ૧૪.
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સામેશ્વરકૃત ઉલાધરાધવ-એક અભ્યાસ
અઃ ઃ૮
રામના વનપ્રસ્થાન પછી અનેલા બનાવાની માહિતી આપવા આ અંકની રચના કરવામાં આવી છે. ગ્ધરાજ કુમુદ્રાગદ અને એના પુત્ર કનકસૂડના સંભાષણ દ્વારા રામના પ્રવાસનું વર્ષોંન કર્યું છે, આ વ ́ન પૂર્વે કનકચૂડ તેના પિતાને, ભરતને આવેલા દુઃસ્વપ્નની વાત કરે છે,૧૦ અને તે સાંભળી શત્રુઘ્ન શ ંકા કરે છે કે-- સાયુવાનિષ્ટમૂનનોયિં દુ:સ્વપ્ન: ।'; જેને સીતાના અપહરણુના અનિષ્ટનું તથા રામાવયુદ્ધનું આગામી સૂચન ગણી શકાય.
રામના માગ ના વર્ણનમાં સરયૂ, તમસા, ભાગીરથી, 'ગવેરનગર, ચિત્રકૂટમાં ભરદ્વાજ આશ્રમ, કલિન્દીલમાંથી વહેતી શૈવલની [ કાર્ડલન્દી], પ્રયાગ વગેરે પ્રાકૃતિક સ્થળોનું વર્ણન કર્યું છે; અને તે પણ પૌરાણિક સૂચનો સાથે. જેમકે ગગાનું વધ્યું ન
मात महापातकघात दक्षे ! दक्षात्मजावल्लभवैजयन्ति ! | अनेकजन्मोपचितस्तपोभिर्मयाऽद्य मन्दाकिनि ! वन्दितासि ॥ २० ॥
શ્રૃંગવેરના વર્ચુન વખતે રામને મળવા જતા ભરતે રામિત્ર નિષાદાધિપતિ ગ્રહને ક્રોધાવેશમાં કેંચીને ઉદ્દેશીને કહેલા શબ્દો
'न स्त्रीत्व - मातृत्वभयं स्वभर्तृविनाशनिघ्नां मम निघ्नतस्ताम् ।
;"
माताऽमुना मे निहतेति जातरोषात् पुनः सैष बिभेमि रामात् ॥ २७ ॥ ખરેખર ભરતનું વ્યક્તિત્વ સ્પષ્ટ કરે છે.
१०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ગંધર્વાના મુનિકુમાર સાથેના સંવાદથી ખબર પડે છે કે દશરથ મૃત્યુ પામ્યા છે. ભરત ચિત્રકૂટ તરફ રામને ખનુસરે છે, પરંતુ રામ તેને પ્રજાના રક્ષણાર્થે અયોધ્યા પાછા ફરવા આજ્ઞા ક્રમાવે છે. રામે રાક્ષસ વિરાધને મારી નાખ્યો છે. સભ્રાન્તચિત્તવાળા ધનુર્ધારી રામલક્ષ્મ સાથે ભયથી ક‘પતી સીતાના પ્રવેશે દિવ્ય પુરુષની વાતથી જાણવા મળે છે કે તે તુમ્બર ( તુમ્બુર ) નામના ગધવ હુતા અને શ્રવણુના શાપથી વિરાધ રાક્ષસ બન્યા હતા અને રામના અનુગ્રહથી પુનઃ મૂળ સ્વરૂપને પામ્યા છે. કુમુદાંગદ તુમ્બરને જ્યેષ્ઠ ભ્રાતા છે અને રામના દર્શાનાર્થે આવ્યા હાવાની વાત કરે છે. ત્યાં લાંખે સમય રહ્યા હોવાથી દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કરવાની કામના રામ ગંધ સમક્ષ કરે છે.
11
આ અંકને ગંધવ રાજકુમુદાંગદ અને પુત્ર કનકચૂડ સાથે સંવાદ-જે મનેલા બનાવાની વિગત આપે છે તે મુરારિના અન રાધવના છઠ્ઠા અંકના હૅમાંગદ અને રત્નચૂક નામના ગંગના સ'વાદથી પ્રભાવિત છે.૧૧
पिता दृष्टः ष्टिः पिकनिकरकान्त्या वनितया, मुखं मातुमंष्या कलुषरुचि केनापि च कृतम् । नदे मग्नोन्मग्नो रघुपतिभूद् गोमयमये,
૧૫:
તપુતંતેનાવતા ગનતનુનાયામ, વિમિમ્ ? !! ૬૩ // Literary Circle of Mahāmātya Vastupāla, p. 116
For Private and Personal Use Only
पृ. ६५
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
..
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'કઃ પ
કાકમાં મારીચની અાાિયી માહિતી મળે છે કે રાવ” સીતાના અપહરણ માટે રામની છલના કરવા તેની સહાય ઇચ્છે છે. ચિત્રકૂટધા પ્રસ્થાન કરતાં રામના સત્કાર ત્રિમા કરે છે અને અનસૂનાએ વૈદેહીનુ અંગરાગ, વાદિથી સન્માન ક” છે. રામે પચવટીમાં ( A ) સૂપણુંખાને અવયવ વિનાના મુખવાળી કરી,૧૨ જે પરંપરાથી અલગ જણાય છૅ, અને નસ્થાનના રાક્ષસેા અને ખર, દૂધણુ તથા ત્રિશુરનો વધ કર્યા છે.
વસંત સી. પટેલ
પછી વેશેલ રાવણના જાસૂસ ધારાક્ષ સાથેના સંવાદમાં મારીય રાવણુના કાર્ય માટે સન્દેહ વ્યક્ત કરે છે. મારીય હરણનું રૂપ લઇ રામને દુર લઈ જાય છે અને બાણુ વાગતાં ' हा भ्रातृक लक्ष्मण ! ≥ ઘરમેં, ત્રિયસ્વ પરિત્રાયમ્સ ' એવી બૂમ પાતાં નકી લક્ષ્માને મોકલે છે, રાવષ્ણુ તાપસના ધરી આવી બળજબરીપૂર્વક સીતાને ઉપાડી જાય છે. ગીધરાજે જટાયું સીતાની મદદે જાય છે અને મરણતેલ ધાયલ થાય છે.
નૂપુરીમાં સીવા ન દેખાતા બને સીતાની શોધ કરે છે. માર્ગોમાં સીતાને પડેલા હાર મળતાં રામ વિલાપ કરે છે. લોહીલુહાણુ જટાયુને જોતાં પ્રથમ તે લક્ષ્મણુ જટાયુને મારવા તૈયાર થાય છે, પરંતુ જટાયુના શબ્દો- ( nોત્રમ્ ) ગા: જિલ્લામાંનન ! fપર મિત્ર સ્થિતે રામઘૂમત્સ્ય યાતુમિચ્છસિ ? તમેલન મત્ત ।' આથી. રામ લક્ષ્મણુને અટકાવે છે. ઘેટાયું. રાવણું દ્વારા સીતાના અપહણુની વાત કરે છે. અને પપાસાવરે જવાનું સૂચન કરે છે જયાં તેને સમૂક પર્વત પર વાનરરાજ સુચીત્ર તેમનુ વાંતિ કરશે, એવું કહે છે. આમ લકા પુની ચડાઈ વખતે સુગ્રીવની મદદ મળશે, એવું આગામી ચિન નાટકકારે કરી દીધું છે.
૧૩
ક ૬
વિષ્ટભકમાં રાવણુના અમાત્ય માલ્યવાન અને એના દૌહિત્ર સારષ્ણુના સબાદથી માહિતી મળે છે કે રામ દ્વારા ગણી વાય છે અને હનૂમાને લંકા બાળી છે. સીતા રામને પાછી સોંપવાની સલાહ વિભીષણુ રાવણુને આપે છે પરંતુ તેનું અપમાન થતાં અંતે તે રામની છાવણીમાં ચાલી જાય છે, જયાં રામ લંકાધિપતિ તરીકે વિભીષણને રાજ્યાભિષેક કરે છે, જેને રાવણુના મૃત્યુ પછીની ઘટનાનું આગામી સૂયન ગણી શકાય.
શુક અને સારાને રાવણે રામની છાવણીમાં જાસૂસી માટે મેકલ્યા હતા, પદ્મ વિભીષષ્ણુના પુરુષો દ્વારા પકડાઇ જવા છતાં રામ તેમના વધ કરવાની ના પાડે છે- મ વખત પ્રણિયો વધમતિ । ' અને તેને છોડી મૂકવા કહે છે, જે આપણને ભાસના દૂતબટાત્કચના દુર્ગંધનના ધાર્યો પ્રત્યેના શબ્દો- મેં બંદુકાનના 'નુ સ્મરણ કરાવે છે. ૩ ત્યારબાદ અંગદ રાવજીના દરબારમાં શાંતિના ધ્યેયથી દૂત બનીને આવે છે ત્યારે અંગદના શબ્દથી ક્રોધિત રાવણ यथा च पञ्चवटीप्रविष्टेन रामभद्रेण सुर्पणखा विलूनमुखावयवा
१२ मारीचः
' HI...... પૃ. ૬૮
સંપા, પટેલ (ડૉ.) વસંત, ‘ ફૂવટો પણ્ ’, લાક ૪૮, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૯૯૩, ૫, ૨૨
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેમેશ્વરકત ઉલાધરાધવ-એક અભ્યાસ
કહે છે-“ર તૂત સુતિ વણસે.....' આ શબ્દો પણ ઘટોત્કચના ઉપરોકત શબ્દોની યાદ અપાવે છે. જો કે અંગદનું શાંતિનું શ્રેય સફળ થતું નથી અને અપમાનિત થઈ પાછા ફરે છે.
પ્રવેશેલ મંદોદરી મહાન વાનરસેના વિશે સાંભળી રાવણને યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે રાવણ સ્વભાવનુસાર કહે છે– વિશે ! સો નામ સમુદે વઢના પાણી’ આમ આ શબ્દો જ રાવણનું વ્યક્તિત્વ સ્પષ્ટ કરે છે.
રાવણ તેના મહેલની અગાસી પરથી રામની સેના અને લડાઈનો ભૂહ જુએ છે અને શુક તેને નલ, અંગદ, વિનત, જાંબવાન , નીલ, હનુમાન , સુગ્રીવ લમણુ રામાદિની ઓળખ આપે છે કુંભક નદ્રામાંથી પ્રબુદ્ધ થયાની વાત વિહંગવેગ વિભીષણને આપે છે. વિભીવણ પણ રામને સુવેલ પર્વતના શિખર પરથી મેઘનાદ, ઉદાયુધ દેવાન્તક, ગજગત, મકરાક્ષ, વિપક્ષ, વિધ્રુજવ, તપ, વિધુમાલી, ઘરાક્ષ, કુંભક વગેરેને પરિચય આપે છે. આમ બંને શત્રુઓ એકબીજાના દ્ધાઓને ઓળખી લે છે, જેથી સમરાંગણમાં એમને પરાભવ આપવાની સમજ પડે, જે નાટકકારની રાજનીતિનું જ્ઞાન વ્યક્ત કરે છે.
માલ્યવાન, શક અને સારણ દ્વારા થઈ ગયેલા બનાવોની માહિતી આપવી, વિભીષણ દ્વારા સારનું પકડાઈ જવું અને રામે છોડી દેવો, લંકાના રાજા તરીકે વિભીવ ને અભિવક્ત કરવાની ધટના ઉલ્લાધરાધવ તથા અનર્ધારાધવ બંનેમાં સમાન જોવા મળે છે. ૧૪
અક: ૭
રાવણને મિત્ર મથુરાના રાજા લવને જાસૂસ કાપેટિક અને વૃકમુખના સંવાદથી જાવા મળે છે કે કુંભકર્ણ મરાયો છે. લકમ | દારા ઈન્દ્રજિત હણાયે છે. અંતે રામ રાવેને વધ કરે છે. સીતા અને પ્રવેશ કરે છે અને વૈશ્વાનર સીતાની સોંપણી રામને કરે છે. રાજ દશરથ વાવ સાથે પ્રવેશ કરે છે અને સીતાના નિષ્કલંકપણ વિશે ખાતરી આપે છે. રામ દશરથને સહ અંજલિ આપે છે અને વાસવ રામને આશીર્વાદ આપે છે. જે પરંપરાથી અલગ નવીન ભાસે છે. રાવણને વૃદ્ધ અમાત્ય અને વિભીષણુને રાજ્યાભિષેક કરાવે છે અને વિભીષણ રામના અથાગમન માટે પુષ્પક વિમાન મોકલે છે.
અંક : ૮
- સીતાની ઈચ્છા સંતોષવા રામ પુષ્પક વિમાનમાંથી લંકાથી અયોધ્યા સુધીના માર્ગમાં આવતા સ્થળ બનાવે છે. જેમ કે લો.નં. ૧પમાં જબુકિં૫, ૧૬માં સિન્ડ્રુસેતુ, ૧૭માં મૈનાક સરસ્વતી સંગમ. ૧૮ માં મહેન્દ્ર પર્વત. ૨૨ માં કિષ્કિન્ધ ધરણીધર; માલ્યવાન પર્વત, ૨૬, ૨માં ભુ ગુપુંગવને આશ્રમ, તથા વામન સ્વરૂપે પ્રભુને બલિ દ્વારા દાનની વાત, ૨૮ માં હિમવાન પર્વત તથા સ્મશંકરપ્રસંગને ઉલલેખ, પ્રયાગતીર્થને પરિચય વગેરે.
- ૧૪ ડાઘાઘરને 24મ્, પ્રસ્તાવના, 5 18. સ્થા ૦ ૨૧
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११२
૧૨.
સી. પટેલ
બીજી બાજ ઋષિકુમારના વેષમાં કા૫ટિક નન્દકામમાં ભરતને મળે છે અને ખોટી વાત કરે છે કે “રામલક્ષમણને મારી રાવણ અધ્યા પર હુમલો કરવા આવી રહ્યો છે. ૧૫ આથી ભરત સહિત સર્વ વ્યાકુળ થાય છે. ભારત સૌને વાર રહેવાની આજ્ઞા આપે છે. કોશલ્યા તથા સુમિત્રા સપૂતટે બિનપ્રવેશને નિશ્ચય કરે છે. પરંતુ વિભીવ કાઉંટિકને તે જે હોવાથી તે શંકા વ્યક્ત કરે છે. રાવણને સમર્થક મનાતા વિભીષણ પર ભરત શરસંધાન કરે છે, ત્યારે સર્વજ્ઞ વાસ ભરતને અટકાવે છે. અને કાપાટકની દુષ્ટ પેજના છતી થાય છે–આ સર્વ નાટકકારની મલિક પ્રસંગરચના ગણી શકાય. અંતે કુટુંબના સભ્યનું સુખદ મિલન થાય છે અને વાંસડિ રામને રાજયાભિષેક કરે છે તથા ભરતવાક્ય સાથે નાટકને સુખદ અંત આવે છે. કાપેટિક પ્રસંગ વેણીસંહારના ચાર્વાક-પ્રસંગની યાદ અપાવે છે.
" અનર્ધ રાધવના અં. ક . ૯૭ અને ૯૮ પરથી આ નાટકના લે. ૨૯ અને ૩૦માં નાટકકારે અનુકરણ કરેલું છે; અને અંક ૮માં આવતો વિમાનપ્રવાસ એ રઘુવંશ સગ-૧ ? અને રાજશેખરકૃત બાલરામાયણ અંક ૧૦થી પ્રભાવિલ છે. જે
ઉપસંહાર :
પ્રસિદ્ધ રામકથાની પરંપરા તોડીને, એમાં ફેરફાર કરીને સોમેશ્વરે કેટલીક નવી વાતે રજૂ કરી છે; જેમકે-(i) તૃતીયાંકમાં કેયી મન્થરાની વાત માનતી નથી ત્યારે મન્યરા બાળપણમાં સિદ્ધ એગિની પાસેથી મેળવેલ હનમંત્રથી આભમંત્રિત પાન આપી, તે ચવડાવીને મોહિત- હૃદયવાળી કરે છે ત્યારે કે કયો તેનું વચન સ્વીકારે છે. ૧૭ (ii) સુમિત્રાએ રામ સાથે લક્ષમણને વનમાં મેકલવાની ઈચ્છા વ્યક્ત કરવાથી લક્ષમણ રામ સાથે જાય છે. (iii ) ઊર્મિલા પણ સાથે જવા તેયાર થતાં રામ તેને અટકાવે છે. (iv) ભરતને દુઃસ્વપ્ન આવે છે અને શત્રુન સમગ્ર કુટુંબ પર અનિષ્ટ આવવાની શંકા વ્યક્ત કરે છે. (v) રામે (શૂ) સુર્પણખાને અવયવ વિનાના મુખવાળી કરી (vi) % નર સદેહે પ્રગટ થઈને રામને સીતાની સોંપણી કરે છે (vii) દશરથ અને વાસવનું આગમન અને દશરથ સીતાના નિકલંકપણાની ખાતરી આપે છે. તથા (viii) કાપટિકની ભરતને જુઠી વાત કરવી અને કાશયા-સુમિત્રાને અગ્નિ પ્રવેશ કરવાને નિશ્ચય કરવો વગેરે આ નાટકકારની મૌલિક્તા દર્શાવે છે
१५ कार्पटिकः .. सीताकृते राघवलक्ष्मणाभ्यां, कृत्वा रणं कोणपचक्रवर्ती।
विमानमारुह्य च पुष्पकाख्यं पुरीमयोध्यामयमभ्युपैति ॥ ३४ ॥
तदिह भवद्भिरवहितैभवितव्यम् । [पृ. १४७] 16 Literary Circle of Mahāmātya Vastupāla, p. 116. १७ मन्थर। ---प्रथम तेस्तैः वचनोपन्यास: प्रतिबोधिताऽपि यदा न प्रतिबुध्यते ततः मया
बालत्वे सिद्धयोगिनीसकाशाद् लब्धमोहनमंत्राभिमन्त्रितं कृत्वा ताम्बूलं दत्तम्। तस्य चर्वणानन्तरं मोहितहृदयया तया मम बचनं प्रतिपन्नम् ।
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામેશ્વરકૃત ઉલાઘરાચય-એક અભ્યાસ
૧૧૩
* ઉલ્લાધરાઘવ માં પ્રત્યેક અકને તે સામેશ્વર પતાના સન્મિત્ર મહામાત્ય વસ્તુ પાનનો લેખ કર્યો છે. જે મ દ્વિતીયાંકના અત---
www.kobatirth.org
આમા કને અંતે આપેલ પ્રશસ્તિ અનુસાર આ નાટકની રચના પોતાના પુત્ર લગ્લશ ન્ ની વિનંતીયા કરી હતી. વળી આ જ લૈક અનુસાર આ નાટકને રામાચાં નાટામેતત' કહી શકાય ?
.
सत्कविकाव्यशरीरे दुष्यदगददोषमोषणैकभिषग् । श्रीवस्तुपालसचिवः सहृदयचूडामणिर्जयतु ॥ [ पृ. ३९ ]
નાટકમાં કવિ આગાની સૂચન સાહાંજતાથી રજુ કરે છે, જે ભાવિ દન કરવાની શક્તિ વ્યક્ત કરે છે. સામાાંજક ગહન દર્શન અનુસાર યોગ્ય શિખામણ પણ્ રજૂ કરી છે. નાટકના સવાદે સરળ છે અને ય ખાધ કરાવે છે. પરંતુ કૃતિના વર્ણનમાં તથા વ્યક્તિચિત્ર રજૂ કરતી વખતે થોડીક અર્થની ક્લિષ્ટતા નજરે પડે છે. સવ દે તથા રચેલા શ્લોકો પાત્રાનુ વ્યત્વ દર્શાવે છે. સ્થળનું ક્રમશઃ કરેલું વન સામશ્વરનું ભૌગોલિક જ્ઞાન તથા પ્રકૃતિપ્રેમ
વ્યક્ત કરે છે.
મવતુ,
પોતાની વિદત્ત અનુસાર યોગ્ય જ્ગ્યાએ સુભાષિતા પણ થાથ રજૂ કર્યા છે જેમ કે ( i ) વિનયમ્બર:— દુર્વાષા હલ રાજ્ઞાર્યયઃ ।' ', ૨, પૃ. ૨૧. (ii) સીતા --~ દુનંદનીયા મથતી મતિયંતેતિ ।’અં. 3, પૃ. ૫. (iii) મા વાત્ ' નય ! માં મનિતયતા ારામનેક્ષતે ।' . ૬. પૃ. ૧૦૧. વગેરે,
१९
ઉપમા, પ્રેસ, રૂપક વગેરે અલકો પશુ (પ્રમાણુમાં આછા) કવિ ચોગ્ય રીતે રજૂ કરે છે; જેમ કે દુિનીયાંકમાં વસિષ્ઠનો શિષ્ય નકામ રામ સાથે બેઠેલા દશરથનો ઉલ્લેખ કરે છે અને વટવૃક્ષ સાથે સરખાવે છે,કાજે ઉપમા ભલકારનું ઉદાહરક્યું છે.
૨૦
પોતાના પૂર્વસૂરિઓના સાહિત્યના અભ્યાસ કરી તેનાથી પ્રભાવિત થઈ, વિચાર ક ઘટના નાટકમાં રજૂ કરી છે. (જે આપણે પ્રસંગે પાત્ ાઇ ગયા છીએ.) જેમ કે પ્રથમ કા બ્લેક-૨૭૨૦ ભર્તૃહરિના નીચેના ક્લાકનુ સ્મરણ કરાવે છે
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तानीन्द्रियाणि सकलानि मनस्तदेव सा बुद्धिरप्रतिहता वचनं तदेव
अर्थोमणा विरहितः पुरुषः स एव ह्यन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥
તો :
ઠગ-શ-યુગાવા પ્રાર્થના પ્રભુ !
चकार सोमेश्वरदेवनामा, रामायण नाटकरूपमेतत् ॥ ४ ॥ पृ. १५५ राजा राजत्यनेनायं सुतेनास्तिकवत्तना ।
प्ररोहेणाऽऽत्मतुल्येन वटवृक्ष इवोग्नतः ॥ २.४७ ॥ पृ. ३७
Literary circle of Mahāmātya, Vastupāla, p. 118. ૩૬ ધરાવનનાવમ્, પ્રસ્તાવના, પૃ. ૧૪,
.
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસત સી. પટેલ
3641941 al 21 (i) Dexterous, clever, skilful. (ii) Pure (ii) Happy, Delighted, મન્થરાની કાનભંભેરણીથી, કૅદયાના 'ચન માગવાથી રામના રાજયાભિષેકમાં ઉ૯લાસમય વાતાવરણમાં વિદન ઉપસ્થિત થવાથી સમગ્ર કુટુંબ પર અનિષ્ટ છવાઈ જાય છે, રાવણ સીતાનું અપહરણ કરે છે અને યુદ્ધમાં રાવ | મરાય છે અને રામ અયોધ્યા પાછા ફરતા એને રાજયાભિષેક થાય છે. આમ રામ ચકોર, ચતુર, ચપળ હેવાથી વિજય મેળવી પાછા ફરે છે અને એને રડવાભિષેક થતાં સર્વ સુખી, હર્યાન્વિત થાય છે. શું વાતાવરણ પુનઃ ઉલ્લાસમય થાય છે] આથી આપેલું શીર્ષક “ઉલ્લાઘરાધવનાટક ' યથાર્થ છે. જે ( Pure ) પવિત્ર અર્થ લઈને તે રામને પવિત્ર માની નાટકમાં ઘણી જગ્યાએ રામની સ્તુતિ કરવામાં આવી છે. તેથી પણ શીર્ષક યથાર્થ ગણી શકાય. કવિએ રામકથાના ગો> પ્રસંગને રંગમંચ પર લાવવા પ્રયત્ન કર્યો છે.
નાટકનું નામ જ “ ૩ત્તાઘરાઘવનટમ્' છે, માથી રૂપકને આ નાટક પ્રકાર છે, જે સ્વય ૫છુ છે. ઉપરાંત નાટકમાં રામસીતાના પ્રસંગમાં પરીક્ષ શૃંગાર સાથે વિદૂષકને પાત્ર દ્વારા હાસ્યરસ અને યુદ્ધના પ્રસંગોમાં કે વર્ણનમાં વીરરસ ઉત્પન્ન કર્યો છે. દ્વારકામાં જ મનમંદિરમાં આ નાટક ભવાયું, એ જ નાટકની અભિનેતા દર્શાવે છે. આમ આ નાટક રામકથા પર આધારૂં નાટકોમાં અનેખું મૂલ્ય ધરાવે છે, એમ કહી શકાય અને નાટકકારનું અમૂલ્ય પ્રદાન ગણી શકાય.
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિજયપાલકૃત દ્રૌપદીસ્વયંવર
વૈજયંતી શકે
કોઇ પણ્ પ્રદેશની નાટ્ય નૃત્યાદિ કલાત્માના વિકાસમાં ઉત્સવા, દેવાલયો અને રાજ્યા શ્રયને ઘણા ફાળો રહ્યો છે. વળી પ્રાચીન કાળથી સ ંસ્કૃત નાટકો-કાવ્યોને માટે આપણાં ઇતિહાસ કાવ્યા, પુરાણા, જાતકકથાએએ કથાસામગ્રી પૂરી પાડી છે. આવા ગ્રન્થેમાં કથાએાના વૈવિધ્યને કારણે મહાભારતનું સ્થાન આગળ પડતું હોય તે સ્વાભાવિક છે. મધ્યકાળનાં કેટલાં બધાં સ`સ્કૃત નાટકોનું કથાવસ્તુ મહાભારતનાં કથાનકો પર આધાત છે? વિયપાલનું અંકી નાટક “ દ્રૌપદીસ્વયં’વઃ ૧ ગ્ એવું જ એક નાટક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એના વડવાએ વિખ્યાત અગ્હિલપુર પાટણમાં ભીમદેવ
વિયપાલનું આ એક જ નાટક આપણને પ્રાપ્ત થયું છે. ચૌલુક્ય રાજા કુમારપાળ અને તેના વંશોના આશ્રિત હતા. (બીજા)ના રાજ્યકાળ વિ. સં. ૧૨૩૫ થી ૧૨૯૮ સુધીના ગણાય છે. વિજયપાલ તેને રાજકવિ હતા. એના પૂર્વને સિપાલ અને શ્રીપાલ પણ રાજકવિ હતા, રાજા દ્વારા સન્માન પામેલા હતા અને સમાજમાં માભાનું સ્થાન ધરાવતા હતા. તેએ વૈશ્ય જાતિના હોવા જોઇએ, શ્વેતાંબર જૈન ધર્મના અનુયાયી હશે અને જેતેના ધાર્મિક કાર્યક્રમામાં પણ સક્રિય હશે એમ જણાય છે. સિદ્ધપાલના ઉલ્લેખ સામપ્રભસૂરિ આ રીતે કરે છે.
सुनस्तस्य कुमारपालनुपतिप्रीतेः पदं श्रीमतामुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवन् । મૈં ન્યાલોપ પરોવર-4-સોનમ્ય-સત્ય-ક્ષમાदाक्षिण्यैः फलितं कलौ कृतयुगारम्मे जनैमन्यते ॥
तस्य पौषधशालायां पुरेऽणहिलपाटके.........
વિજયપાલ રાતાના નાટકની પ્રસ્તાવનામાં જણાવે છે તે મુજબ, આ નાટકનો રાખના આદેશાનુસાર ત્રિપુરુષની સામે વસ ંતેાત્સવમાં પ્રથમ વાર પ્રયાગ કરાયો હતેા.
સ્વાધ્યાય', પુ. ૩૪, અંક ૧-૪, દીપાત્સવી, વસ'તપંચમી અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૦, પૃ '-૫-૧૯
* આર્ટ હિસ્ટ્રી એન્ડ એસ્થેટિક્સ વિભાગ, ફૅકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ, વડોદરા.
૧ વિજયપાલત દ્રૌપદીયંત્રમ્, સ`મુનિ જિનવિજયજી, શ્રી કાન્તિવિજય જૈન ઇતિહાસમાળા,
ગ્રંથ ૫, ભાવનગર, ૧૯૧૮.
૨ એજન, પૃ. ૪.
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
વૈજયંતી શેકે
નાકનું ધરંતુ મહાભારતના આરણ્યકપ માંથી લીધેલુ છે. પાંડવે લાક્ષાગૃહમાથી જીવ બચાવીને નાસી છૂટ્યાં અને જંગલમાં રહ્યા. પછી તેએ ગુપ્ત રીતે એકદતપુરમાં રહેતા હતા. ત્યારે દ્રુપદરાજકુમારી દ્રોપીનું સ્વયંવર યાયાના સમાચાર મળ્યા એટલે સૌ બ્રાહ્મણવેશમાં દ્રુપદરાજાની નગરીમાં પહેાંચી ગયા અને અજુ ને મત્સ્યવેધ કરીને દ્રૌપદીને મેળવી. આટલું જ વસ્તુ છે અંકના આ નાટકમાં આલેખાયું છે.
નાટકના પ્રથમ અંકમાં શિવ અને વિષ્ણુને વંદન કરીને સૂત્રધાર કથાનકની પ્રક્ષેપ કરે છે; દ્રૌપદીનો સ્વયંવર યેજાયા છે, રાજાએ પ્રતિજ્ઞા મુકી છે કે જે તેલની કડાકમાં પ્રતિબિંબ જોઇને થાંભલાને ઉપરતે છેડે ફરતી માછલીને વૈધ કરશે તેને દ્રૌપદી વરમાળા પહેરાવશે. મુખ્ય પ્રસંગ કૃષ્ણના પ્રવેશી આર ંભાય છે. કૃષ્ણુ ભીમને ખેલાવીને કર્યું છે કે પરશુરામે ક ને પાંચ બાણા આપ્યાં છે, એમાંથી એક બાણુ તું લઇ આવ. પછી બધા ભાઇએને સ્વયંવરમડપમાં ઉપસ્થિત રહેવાની સલાહ માપે છે. ભીમ કર્યુંના મહેલમાં જ યાચક રૂપે વેદમત્રોના ઊંચા સ્વરે પાડ કરતા ભિક્ષા માગે છે અને (કણું ભારના કની જેમ જ ) કર્યું. સુવ, ગયા, ભૂમિ વગેરે આપવા કહ્યું છે તેને નકારી પેલાં પાંચમાંથી એ બાણુ માગે છે; ક આપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા અંકમાં દ્રુપદના આદેશથી કૃષ્ણે સ્વયવસભામાં એકત્ર થયેલા રાજને સ્વયંવરની શરત જણાવી તે પૂરી કરવા રાજાઓને નિમત્રે છેઃ
स्तम्भः सोऽयं गिरिरिव, गुरुर्दक्षिणावर्तनेषु वामावर्त विकटमितरं चक्रमावर्ततेऽत्र । आस्ते लोलस्तदुपरि निमिस्तस्य वामाक्षितारां लक्ष्य प्रेक्ष्यं तदपि निपुणं तैलपूर्ण कटाहे ||
चापं पुरो दुरधिरोपमिदं पुरारेरारोप्य यो भुजबलेन भिनत्ति राधाम् । रूपान्तराभ्युपगता जगतो जयश्रीः
पञ्चालजा खल भविष्यति तस्य पत्नी ||
કૃષ્ણે પહેલાં દુર્યોધનને આમંત્રે છે, પણ્ તે દુ:શાસનને માકલે છે જે ભોંયે પડી જાય
ઉત્સાહથી
શનિ આગળ તે આવે છે, પણું એ ધનુ ઊઁયકે તે જ સમયે કૃષ્ણે એને વૈતાલમડલથી ડરાવે છે, એટલે એ પ્રયાસ છેાડી દે છે. દ્રોણુતી નજર સામે કૃષ્ણ અંધકારને આભાસ પેદા કરે છે. કહ્યું તે માયા ધકી અર્જુન-દ્રૌપદીના વિવાહ દેખાય છે એટલે એ પશુ નિષ્ફળ પાછો ફરે છે, આગળ વધતા વંશશુપાલના ધનુષ્ય ઉપર વિલે કા ભાર મુકે છે. એને પહેલા પ્રયાસ નિષ્ફળ જાય છે. બીજો પ્રયાસ એ કરવા જાય ત્યાં કૃષ્ણ અને પ્રેક્ષકોની નજરબંધી કરીને ચપેટાધાતથી પાડી નાખે છે. છેવટે કૃષ્ણે અર્જુનને આમ ંત્રે છે. યાત્રીનો વૈશમાં રહેલા અર્જુન ભીમે આણેલા એક બાજુથી ચક્રને ફરતું અટકાવી દે છે અને બીજાથી મત્સ્ય અક્ષિવેધ કરે છે. પણ બીજા રાજાએ ઇર્ષ્યા-અસંતોષથી ગણગણાટ કરે છે :
કુ મામારતમ્, ગાય પૂર્વ અ. ૧૭૯થી ( સશાધિત આ ), ભાડારકર એરિએન્ટલ રિચ ઈન્સ્ટીટ્યૂટ, પૂના.
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિપક્ષ દ્વીપદીવ ધર્મ
www.kobatirth.org
स्त्रीवर्गरत्नस्य मगीदृशोऽस्याः
कोऽप्येष कि कार्यटिकः पतिः स्यात् । रामापि न प्राविशिखेन भिन्ना
स्वयंवरस्त स्फियत नरेन्द्र ॥
પ તાં કૃષ્ણે પછી સ્વયંવર કરવા સમિતિ આપે છે. દ્રૌપદી વમળો સર્જને મંડપમાં કુરતી બીજા રાજાઓની ાનો વર્ણવતી તે અર્જુન પાસે જઈ તેના કમાં આનંદથી કાળો ભાગપે છે. યા પુતિથી માં વિવાહને અનુમાન સાપે છે. કૃષ્ણે
પૃ. ૨૮૬,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
राधावेघगुणेनंव क्रीता कृष्णा किरीटिना ।
માભારતના ડૉદીવના એક નાના પ્રસગની આાજુબાજુ લેખક સ્વયંવરની મુશ્કેલ થત. જુદા જુદા વાગ્યાના નિષ્ફળ પ્રયને અર્જુનની સફળતા, રાનઐની ઇર્ષ્યા, વળી વરમાળા આપવાની ઘટના એમ વિવિધ ચમત્કારિક થી તે ગ્રંથીને નાટકને રસપ્રદ બનાવ્યું છે. સ્વયંવરના પ્રસંગને લેખકે સુંદર દાયુક્તિએથી નેત્રાક ક બનાવ્યા છે. રાજામા સફળ નથી થત: તેનાં કારણો જુદાં છે. શનિ વૈતાડવાથી ડરી જાય છે, કોંગૢ ભાભાસી અંધકારથી પરાસ્ત થાય છે, શિશુપાલ (વલેાકના ભારથી ઢીંગરાઈ જાય છે અને ચપેટાધાતથી પડે છે. આ બધી યુક્તિમાં લિના -માયાવિદ્યાના પ્રયોગ પ્રેક્ષકાને માકવા માટે કરાયો છે. ‘•ત્નાવલી ’માંપ વાસવદત્તા અગ્નિમાં બળી જવાનું દશ્ય પણ આમ આભાસી-ઐદ્રનલિક પ્રકારનું જ છે અને હવ ને ત્યાં છલતક (૬૪ કળાએ માંની એક )ના પ્રયાગ કર્યા છે. ચપેટા ઘાતની ઘટના તિરસ્કરિણીવિદ્યાથી રજૂ કરાઈ હશે, આ બધી માયાવી પ્રયુક્તિઓ નાટકમાં પ્રયોજી શકાય એ હેતુથી જ નાટકકારે દ્રુપદ દ્વારા સ્વયંવરનું સંચાલન દ્રૌપદીના ભાઈ પૃષ્ટદ્યુમ્નને બદલે કૃષ્ણના હાથમાં સે પામ્યું હોવું જોઈએ એમ સમજી શકાય છે. ભાગવતપુરાણુની જેમ આ નાટકને લેખક પહું કૃષ્ણ માટે અત્યંત આદરપૂર્ણ ભક્તિ ભાવ ધરાવે છે, એના દ્વારા અનેક ચમત્કારિક ઘટનામા રચાવે છે. અને આખા નાટકને આભથી અંત સુધી ક સુનિયવિન આયોજન પ્રમાણે ચલાવે છે. નાટકની સ્પષ્ટ અને સુનિશ્ચિત કૃતિ આ નાટકનું જમાપાસું છે. નાટકના સંસ્કૃત પર્યાવ‘રૂપક ', ‘રૂપ ' એટલે ભજવણી જેની થાય છે તે રૂપક. રૂપકના નાટક-પ્રાણ-સમવકાર વગેરે દશ પ્રકાર જાણીતા છે. પરંતુ રામજી ધ્રુપાધ્યાય જેવા વિદ્વાનો આ નાટકને શ્રીચંદનમ્ નામના ઉપરૂપકના પ્રકારમાં ગણાવે છે. જો કે તે સ્વીકારે છે કે શ્રી તનાં બધાં લક્ષણ્ણા અહીં લાગુ પાડી શકાય તેમ નથી. વળી પેાતાના અભિપ્રાયનાં સમ ક કારો પણ તેમણે રજૂ કર્યાં” નથી.
૪ જુમા, ગાંગુલી આ. સી, Sixty four Arts in India.
૫ હું વન કૃત, નાવડી, અંક ૪.
૬ ઉપાધ્યું કે રામજી,
૧૬૭
પરંતુ મને લાગે છે કે ‘દ્રૌપદીસ્વયંવર તે નાટ્યશાસ્ત્રકારોએ ગણૢાવેલા દશમાંથી ઈહાશૃંગ 'નો પ્રકારમાં મૂકી શકાય. નાયશાસ્ત્ર દર્શરૂપક, કાવ્યાનુશાસન, નાટ્યદર્પણું,
For Private and Personal Use Only
મગન મંહત ના '', સ`સ્કૃત પરિષ, સાગર ( મ. પ્ર. ), ૧૯૬૪,
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈજયંતી શેટે
સાહિત્યદર્પણ વગેરે ગ્રંથ માં વર્ણવ્યા પ્રમાણે ઈહામૃગનાં મુખ્ય લક્ષણે આટલા જણાય છે : ઇહામુગમાં ભૂગની જેમ બલભ્ય સ્ત્રોન માટેની ઇચ્છાથી પ્રેરાયેલ નાયક કાર્યશીલ બને છે. દેવી કે માનુષ નાયક અને પ્રાંતનાયક પ્રખ્યાત અને ધીરાદાત્ત હાવ, કયારેક કોઈક દિવ્યસ્ત્રીને એની ઈરછા વિરુદ્ધ હરી જનારનો એને માટે પ્રેમ પણ પ્રગટ થતો હોય અને નાટકમાં મુખ, અતિમુખ અને નર્વહણ એ ત્રણ જ સંધિઓ હાય.
* દ્રૌપદી સ્વયંવર ”માં આ બધા લક્ષણે જણાવે છે. દ્રૌપદીને પામવાની ઈચ્છાથી નાટકમાં રાજા બા એકત્ર થયા છે, અજુન સિવાયના બધા ઉમેદવારોને માટે એ ઈહા મૃગજળ સમી નીવડે છે. અર્જુનને નાયક લેખીએ તે બાકીનાને ઘતિનાયક લેખી શકાવે. મહાભારતમાંથી કથાનક લેવાયું હાઈ બધાં પાત્રો જણીતાં છે. અર્જુન, દુર્યોધન, શકુન, કુપદ વગેરે માનુષ છે, કૃષ્ણને તેની અલૌકિક શક્તિઓને કારણે દૈવી ગણી શકીએ.
કથાનકનું પૃથકકરણ કરતાં ઈહામુશને આવશ્યક ત્રણ જ સંધિઓ નાટકમાં જણાય છે. મુખ પ્રમુખ, ગ, વિમા અને નિર્વહગુએ પાંય સંધિ એ અને બી , બિન્દુ, પતાકા, બકરી અને કાર્ય એ પાચન સંજનથી નાટક વિકસે છે, “ દ્રોપદી સ્વયંવર ”માં શરૂઆતમાં કૃષ્ણ દ્રૌપદીના વિવાહ તથા તેને માટેની શરત વિશે માહિતી આપે છે તેમાં મુખ સંધિ રહેલી છે, તેમાં કથાનકનું બીજ રોપાય છે અને ભીમને કૃષ્ણ કર્ણ પાસેથી બાણ લાવવાની સલાહ આપે છે તેમાં કાર્યને ગત મળેલી જોઈ શકાય છે. શરત પૂરી કરવા એક પછી એક રાજાઓ પ્રવરત્ન કરે છે અને કુશળતાથી કૃષ્ણ તેમને અસફળ પુરવાર કરે છે. આમ, કથાનક તેના મુખ્ય ધ્યેય તરફ આગળ વધે છે. અહીં પ્રતિમુખસંધિ રહેલી છે. અર્જુન નિયત કરેલા શરત પૂરી કરે છે અને દ્રોપદીને પ્રાપ્ત કરે છે. સભામાં હાજર રહેલા અન્ય રાજાઓના વિરોધને કૃ દબાવી દે છે. આમ બધાં જ વદને દુર થાય છે અને અર્જુનને દ્રૌપદીની પ્રાપ્તિ થાય છે તેમાં નિર્વાહ સંધિ રહેલી છે.
આમ, મુખ્યત્વે બહુ સંધિ અહીં જોવા મળે છે. પરંતુ જ્યારે એક પછી એક વીર રાજા શરત પૂરી કરવા પ્રયત્ન કરે છે ત્યારે એમ લાગે છે કે કથાનકનું મુખ્ય ધ્યેય પ્રાપ્ત નહીં થાય. આ શંકામાં વિમર્શ સંધિને એક આછા આછા વર્તાય છે.
નાટકનું મુખ્ય તત્ત્વ છે રસ, અને આ નાટકમાં વીર રસની સાથે સાથે અદ્દભુત રસનાં પરિપથી નાટક વધુ આસ્વાદ્ય બને છે.
સમસ્ત નાટકમાં કયાંય જૈનધર્મ કે જૈનસંપ્રદાયનો ઉલ્લેખ મળતું નથી છતાં ડે યુ. પી. શાહે કયા કારણસર તેને સમાવેશ જૈનસાહિત્યમાં કર્યો હશે તેની સ્પષ્ટતા થતી નથી. વિજયપાલ જૈન સંપ્રદાયના છે પરંતુ તેથી તેમની કૃતિને જૈનસાહિત્યમાં સમાવી શકાય ? નાટકની ભજવણીની દષ્ટિએ વિચાર કરીએ તે વિજયપાલનું દ્રોપદી સ્વયંવર એ એક નોંધપાત્ર પ્રદાન છે.
છ જુએ, ધનંજયકૃત રામ, બ. ચોખા , વારાણસી, ૧૯૦૯, ૫. ૨૨૬ ઉપર
ईहा चेष्टा मगस्येव स्त्रीमात्रार्था पत्र ।
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમવિક્રમવ્યાચાર–એક સમીક્ષા
ઉષા બ્રહ્મચારી *
- “કાવ્યપુ નાટ રણ' સાહિત્યમાં નાટકને વિશેષ રમણીય દર્શાવ્યું છે. નાટકનું ક્ષેત્ર અતિગહન છે. તેમાં કોઈ એક ઘટનાને અ૫સમયમાં ભજવીને દર્શકોના મનને પંભાવિત કરવામાં
* ભરતમુનિએ નાટયશાસ્ત્રમાં નાટકની ઉત્પત્તિ બતાવી છે અને રૂપકના વિવિધ દસ પ્રકાર દર્શાવ્યા છે. રૂપકના દસ પ્રકાર આ પ્રમાણે છે. નાટક, પ્રકરણ, અંક, બાયોગ, ભાણ, સમવકાર, વાાંથ, પ્રહસન, ડિમ તથા હાયુગ. વ્યાગ એ આ દસ પ્રકારોમાંને એક પ્રકાર છે. ભીમવિક્રમભાગ તેના શીર્ષક પ્રમાણે વ્યાયામ પ્રકારનું રૂપક છે.
ભાગ શબ્દને ઉપત્તિના અર્થમાં લેતાં વિ+આ+યાઃ ત્રિકોણ સંઘોન: અર્થાત વિશિષ્ટ પ્રકારનું મિલન. અભિનવ ગુખ નેધે છે કે
व्यायाम युद्धप्राये नियुध्यन्ते पुरुषा यत्रेति व्यायोग इत्यर्थः । नियुद्धं बाहुयुद्धम् ---
નાટયદર્પણમાં દર્શાવેલાં ભાગનાં લક્ષણે દશરૂપક પર આધારિત છે. દશરૂપક અનુસાર બાયોગનાં લક્ષણે આ મુજબ છે.*
ख्यातेतिवृत्तो व्यायोगः ख्यातोद्धतनराश्रयः । हीनो गर्भविमर्शाभ्यां दीप्ताः स्युडिमवद्रसाः ।। अस्त्रीनिमित्तसंग्रामो जामदग्न्यजये यथा । एकहाचरितैकाको ब्यायोगो बेहुभिर्नरैः ।।
સ્વાધ્યાય ', પૃ. ૨૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬- ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૬૯–૧૭૬.
* પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. ૧ “નાટયશાસ્ત્ર', ૨૦- ૨
૨ “અભિનવ ભારતી', ૧૮/૯૪ } ૩
જર્નામયિકાત: | अस्त्रीनिमित्त सामो, नियुद्धस्पर्धनोद्धप्तः ॥ ९॥ स्वल्पयोषिज्जन: ख्यात-वस्तुर्दीप्तरसाधयः ।
अदिव्यभूपतिस्वामी, व्यायोगो नायिका विना ॥१०॥ -નાટયદર્પણ”, ૨, ૯-૧૦, (GOS No. XLVi, 2nd ed.). pp. 108–109
સ્વા
૨૬
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉષા બ્રહ્મચારી
અર્થાત વ્યાયણની કથાવ૨તુ છ સદ્ધ હોય છે. પ્રસિદ્ધ તથા ઉધત પુરુષને આકાય લેવામાં આવે છે. તેમાં ગભ તથા વિમા સબ્ધિને અભાવ હોય છે. ડિમની જેમ છ દીપ્ત ધરાવે છે. સ્ત્રી સિવાયનાં કારણોથી યુદ્ધ થાય છે, જેમ કે “જામદ જય '. વ્યાયેગમાં એક દિવસની કથા વર્ણવતો એક એક દેવ . અને અધિક પુરષ પાત્રોથી યુક્ત ભાગ હોય છે, નાટયદ૫ના ૫ મતે જેમાં નાયક વિશેષરૂપથી અર્થાત બધી "જથી યુક્ત હોય છે, કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે તેને વ્યાયામ કહે છે
અહીં અમ #ણાય છે કે યાયોગનું કથાવસ્તુ તેમજ નેતા પ્રસિદ્ધ હવા નેઇ એ. દિવ્યપુરુષ કે રાજર્ષિ નહી. નાયક પ્રખ્યાત, ઉધત અને ઉગ્ર હે જોઈ એ અને તે સ્પર્ધા કરવામાં ત૫ર અને નિપુણ હોવો જરૂરી છે. અહી નાયિકાની આવશ્યકતા જણાતી નથી. હેમચંદ્રાચાર્ય પોતાના કાવ્યાનુશાસનમાં ૨૫ષ્ટ જણાવ્યું છે કે અહી નાયિકા હોતી નથી પણ સ્ત્રીઓમાં કેવળ દાસીઓને સ્થાન અપાયું છે. દીપ્તરસે જેવા કે વીર, રૌદ્ર, ભયાનક, અદ્દભૂત વગેરે જરૂરી છે. પણ હાસ્ય અને સુંગાર જેવા રસે અને નાજુક નવોને અવકાશ નથી. એકાંકી નાટક હોવાથી તેનું કથાનક એક દિવસમાં પૂરું થાય એવું ટૂંકું હેવું જરૂરી છે. તેમજ મુખ, આરંભ, યત્ન (પ્રતિમુખ) અને નવ હણુ સબ્ધિ આવશ્યક છે. નાટક વરસપ્રધાન હોવાથી નાટકકારની શૈલી તેજસ્વી અને જુસ્સાવાળી હેવી આવશ્યક છે.
આ બધાં ઉપરથી આપણે ત્યાગનાં લક્ષણે વિષે ચોક્કસપણે નીચે મુજબ દર્શાવી શકીએ.
૧ કથાવસ્તુ પ્રસિદ્ધ હેય. ૨ નાટક પણું પ્રસિદ્ધ હોય.
મુખ, પ્રતિમુખ અને નિર્વહણ સધ હોવી આવશ્યક છે. ૪ નાટક છ દીપ્તરસથી યુક્ત હોય. ૫ સ્ત્રી સિવાયના યુદ્ધ માટેનાં કારવો જરૂરી છે. ૬ એકાંકી હોવાથી એક દિવસનું ચરિત્ર દર્શાવે છે. ૭ પુરુષ વોનું બાહુલ હોય છે.
५ विशेषेण आ समन्ताद् युज्यन्ते कार्यार्थ सरभन्तेऽति व्यायोगः ।
– નાથદર્પણ', ૨--૧૭ પૂ. ૧૦૯ ६ व्यायोगस्तु विधिज्ञेः कार्य: प्रख्यातनायकशरीरः। अल्पस्त्रीजनयुक्तः एवं विधस्तु कार्यो व्यायोगो दीप्तकाव्यरस-योनिः ।
કાગ્યાનુરાસન (નિર્ણયસાગર પ્રેસ ), પૃ. ૩૮૭ ૭. કારે શિશશી વીરે સાત્વિચા મટી પુન: |
જે જોરે ૪ થીમ યત્તિ: સવંત્ર મારી સાહિત્યદર્પણ, ૬, ૧૨૨
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીમવમવ્યાયામ-એક સમીક્ષા
બાયોગ પ્રકારના પરિશીલન ઉપરથી જણાય છે કે દીપ્તયુક્ત રૂપકો માટેનું કથાવસ્તુ મોટેભાગે મહાભારતમાંથી પ્રાપ્ત થાય છે. અધિકાંશ કતિઓ મહાભાર્તા ઉપર આધારિત છે, માત્ર બે બાગ “ વિક્રાંત રાઘવ ” અને “કૈલાસનાથ વિજય' રામાયણ ઉપર આધારિત છે. આ મહાકાવ્યોમાંથી કોઈ એક પ્રસંગને આધારે નાટકકાર પોતાની મૌલિક પ્રતિભા ઉપસાવે છે. હવે આપણે “ભીમવિક્રમવાળ” વિષે વિગતે વિચારીએ.
તેરમી શતાબ્દીમાં મોક્ષાદિત્યે ભીમવિક્રમ નામના વીરસયુક્ત એકાંકીની રચના કરી. ના વ્યાયે ગના રચયિતા મેક્ષા વિષે ઘેડે પરચય નાટકની પ્રસ્તાવનામાં પ્રાપ્ત થાય છે. તે મુજબ તેઓ શ્રી ભીમના પુત્ર અને વિદ્વાન કવિ હરિહરના શિષ્ય હતા. સિવાયની બીજી કોઈ આધ.ભન માહિતી પ્રાપ્ત થતી નથી. નાટકની હસ્તપ્રતમાં કવિનું નામ ફક્ત મોક્ષાદિત્ય જ પ્રાપ્ત થાય છે. તેમના પિતા ભીમને પરિચય પણ અજ્ઞાત છે. વલભદેવની 'સૂક્તિમુક્તાવલી માં ભીમના નામે કેટલાક લોકો ઉપલબ્ધ થાય છે. પણ આ લેકો મેક્ષાદિત્યને પિતા ભીમને અનુલક્ષીને રચાયા છે એમ નિશ્ચિતરૂપે ન કહી શકાય. અહીં એક પ્રશ્ન ઉદ્દભવે છે કે મોક્ષાદિત્યના ગુરુ હરિડર અને “શંખપરાભવવ્યાયોગ'ના પ્રણેતા એક હતા કે કેમ ?
સૌરાષ્ટ્રના પોરબંદરમાં સ્થિત વિક્રમ સંવત ૧૩૨૦ના કેઈ શલાલેખમાં અંકિત થયેલ મહાકાલેશ્વરની પ્રશસ્તિ અનુસાર વસ્તુપાલ, ઉલ્લાધરાધવ તથા કીર્તિ-કૌમુદી જેવી કૃતિઓના કર્તા ગુજરાતી કવિ સોમેશ્વરને પિતાનું નામ પણ મોક્ષાદિલ વ્યાસ હતું. વળી વ્યાસ અટક ગુજરાતમાં બહુ પલત છે. કે. બી. જે. સાંડેસરા ૧૦ તેમના પુસ્તક “મહામાત્ય વતુપાલ અને તેમનું સાહિત્યમડલ”માં નોંધે છે કે હરિહર “નૈષધીયરત ના યતા કવિ શ્રીહન વંશ૮ અ ૧ – દેશના વતની હતા. ઉક્ત મહાકાલેશ્વર પ્રશસ્તિમાં મેક્ષાદિત્યની સાથે પણ વ્યાસ અટક સંકળાયેલી છે.
ભીમવિક્રમથાગ 'ના સંપાદક શ્રી યુ. પી. શાહને૧૧ આ રચનાની બે હસ્તપ્રતે ગુજરાતમાંથી જ ઉપલબ્ધ થઈ છે. જેમાંની એક વિદ્યામંદિરમાંથી અને બીજી હસ્તપ્રત દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી પ્રાપ્ત થઈ હતી. હસ્તપ્રતની વિગત નીચે મુજબ છે.
૧ હસ્તપ્રત નં. ૬૮૭૭, પ્રાચ્યાંવદ્યામંદિર, એમ. એસ. યુનિ., વડોદરા, પૃષ્ઠ સંખ્યા ૧૨. પ્રથસંખ્યા ૪૦૦, કાગળ પર, દેવનાગરી લિપિ, મા૫ ૯.૫”x૪” નકલ સમય સંવત ૧પ૦૮ ( = ૧૪૫૧-૫૨ એડી),
૨ બ્રિટિશ મ્યુઝમ લંડનમાંથી ફેટ કાપી હસ્તપ્રત નં. ૧૪૨ ૫; પ્રાચ્યવિદ્યા મંદિરએમ. એસ. યુનિ., વડોદરા, પૃષ્ઠ સંખ્યા ૧૪, ગ્રંથ સંખ્યા ૪૦૦, કાગળ ઉપર, દેવનાગરી લિપિ, મા૫ ૭" X ૩' નકલ સમય વિક્રમ સંવત ૧૪૭૩, શક ૧૩૪૭, ૧૪૨ ૬-૨૭
૮ વલ્લભદેવ, “ક્તિમુક્તાવલી' (પુના, ૧૯૬૫), પૃ. ૨૬૯, ૨૯૨, ૩૦૩. ૯ કણમાચાર્ય એમ, “ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર ", પૃ. ૨૦૫, ફુટનેટ નં. ૧, ૧૦ સાંડેસરા બી. જે., ” લિટરરી સકલ ઓફ મહામાત્ય વસ્તુપાલ”, ૫. પર.
૧૧ શાહ યુ. પી , ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ, નં. ૧૫૧, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ, એમ. એસ યુનિ., વદરા, ૧૯૬૬.
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉષા બ્રહ્મચારી
એ. ડી. વલસાડી. અર્થાત, દક્ષિણુ ગુજરાતનું વલસાડ, હસ્તપ્રતાની પ્ર૫ માં વલસાડના રાજ્યકર્તા શ્રી જયદેવ વિષે ઉલ્લેખ મળે છે.
આ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે ભીમવિક્રમ કાર ગુજરાતમાં સ્થિર થયા હશે. સંભવ કે સન્ ૧૨ ૭૫માં હરિહર જીવત હોય અને તેમની વૃદ્ધાવસ્થા દરમ્યાન મેક્ષાદિત્યે શિષ્યભાવે તેમની સેવા કરી હોય. અહીં ઉલ્લેખનીય છે કે મોક્ષાદિત્યે હાંરહરને “ કવિનિવહ-ધુરન્ધર”18 અને હાંરહરના સમકાલીન સામેશ્વરે “કીતિ-કામુદી ”માં (૧-૨૫)
કવિના પાકશાસનઃ” કહીને સંમાનિત કર્યા છે. શ્રી. સી. ડી. દલાલ૧૪ માક્ષાદિત્યને આ નાટકને “ભીમપરાક્રમ' તરીકે દર્શાવે છે. પણ પ્રકાશિત આવૃત્તિ પ્રમાણે ભીમવિક્રમ શીર્ષક
ગ્ય છે. વીરરસપ્રધાન એકાંકી “ભીમપરાક્રમ” શતાનંદ સૂનુએ૧૫ લખ્યું હતું પણ આજે તે ઉપલબ્ધ નથી. બંને રચનાઓને વણ્ય-વિષય (ભીમ દ્વારા જરાસંધના વધને) એક હાવા છતાં પણ વસ્તુ-વિધાનની દૃષ્ટિએ આ બંને રૂપકો વચ્ચે ભિન્નતા છે. શ્રી તપથી નાન્દી૧૬ આ વાતને સમર્થન આપે છે. મહાભારતના સભાપર્વ ન૧૭ આધારે પ્રસ્તુત વ્યાયોગની રચના કરવામાં આવી છે. નાટકકારે વ્યાગનાં લક્ષણો અનુસાર મહાભારતની લાંબી કથાને કેટલાંક પરિવર્તન સાથે સંક્ષિપ્ત કરીને એક દિવસમાં ભજવવાને એવું બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. કથાવસ્તુ :
નાટકને પ્રારંભ શ્રીકૃષ્ણ અજંન અને ભીમના પાર-પરિક વાર્તાલાપથી થાય છે. તેઓ જરાસંધને વધ કરવાના ઉદ્દેશ્યથી ઇન્દ્રપ્રસ્થથી ગિરિધ્વજ આવ્યા છે. અર્જુનની જિજ્ઞાસાને સંતોષવા શ્રીકૃષ્ણ સુપ્રસિદ્ધ આખ્યાન પર આધારિત જરાસંધની જન્મગાથા સંભળાવે છે. તે મુજબ તે બૃહદ્રથને પરાક્રમી પુત્ર હતો. તેણે પોતાના ખંડિત શરીર સાથે આ ધરતી પર જન્મ
૨૨ સંવત્ ૧૪૭૨ વર્ષે સાજે ૬૩૪૦'.......વનસા(પ) માર/ગાપિરાગ શ્રી નાàવવિનવાગે... ......મીમવિશ્વમHerનાટવાથ ટાગોનો ઉafઅતઃ |
–( હસ્તપ્રત નં. ૧૪૨૬૫, ૫ નં. ૨૭, પ્રાચ્યવિદ્યામંદિર, GOS નં. ૧૫૧ ) તિરિયું ગ્યાસીનોસાહિત્યW / ..
રા'r"શીતાંશી વિમવિયવરસરે व्यासेन मोक्षादित्येन व्यायोगोऽयं विनिर्मितः ।।
– હસ્તપ્રત નં. ૧૮૭૦, પૃ. નં. ૨૭, ઉપર મુજબ. १३ कविनिर(व)हधुरन्धरस्य हरिहरस्यान्तेवासिना भीमतनयेन मोक्षादित्येन विरचितों
. भीमविक्रमनामाव्यायोगोऽभिनीयतामिति । આ “ભીમવિક્રમભ્યાગ', કાવ્યવિદ્યા મન્દિર, જીઓએસ નં. ૧૫૧, પૃ. ૧, ૧૪ ઉપર મુજબ-પ્રસ્તાવના, પૃ. નં. ૮. ૧૫ ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાળા (નં. ૧૭૩)
૧૬ નાન્દી તપસ્વી, “સંસ્કૃત નાટકોને પરિચય', જે. બી. સેંડિલ, યુનિ ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, આન બીઇ, ૧૯૭૯,
૧૭ મહાભારત સમાપવું, અધ્યાય ૧૫-૨૪, ભાંડારકર ઈન્સ્ટિટ્યુટની આવૃત્તિ, પૂના.
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
મવિકમ ૫ચા-એક સમીક્ષા
પ્રહ ન કર્યો. પણ જરા નામની રાક્ષસીએ આ ભાગોને જોડી દીધા આથી તેનું નામ જ રાસ પડયું. ૧૮ તેના પિતાના મૃત્યુબાદ તે મગધ અને ચેદિને રાજા બને. જયારે યુધિષ્ઠરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે , અર્જુન અને ભીમ ( ગુપ્ત વેશમાં) 'બ્રહ્મણને વેશ ધારણ કરીને જરાસભ્યના રાજયમાં તેને મારવા માટે આવે છે. તેના રાજ્યમાં બ્રાહ્મણનું અત્યધિક માન હતું. ભીમ આચાર્ય શેખર, કૃષ્ણ ચકધર સ્નાતક અને અર્જુન ધવલ સ્નાતકના રૂપે મગધ રાજ્યમાં પ્રવેશે છે. બ્રાહ્માની વેશભૂષા વિશે રોચક સંવાદ બાદ ભીમ પિતાને અને શ્રીકૃષ્ણ અને અજનને વાસ્તવિક પરિચય આપે છે અને બન્દિરાજાઓને મુક્ત કરી મિત્રતા કરવા જરાસબ્ધને સમજાવે છે. તે એ યુદ્ધને શાંતિપૂર્વક પતાવવા ઈચ્છે છે પણ જરાસબ્ધ પિતાને દુરાગ્રહ છોડતો નથી. અને આ ત્રણમાંથી કોઈ એકની સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે. પરાક્રમી રાસબ્ધ બળવાન ભીમને યુદ્ધ માટે પડકાર છે. 66યુદ્ધમાં જરાસંધને ભીમ દ્વારા વધુ થાય છે. શ્રીકૃષ્ણ ભીમના પરાક્રમની સ્તુતિ કરે છે. અહીં નાટકની મુખેસબ્ધિ પૂર્ણ થાય છે. ૧૯
સુર્યોદયની પહેલાં શ્રીકૃષ્ણ તથા અજુન સિદ્ધેશ્વરની આરાધના માટે ગામઆશ્રમની પાસે આવે છે. અહીંથી પ્રતિમુખ સબ્ધિને પ્રારંભ થાય છે. એટલામાં જરાસંધના અત્યાચારોથી ત્રાસેલ વંગરાજ જયવમન અગ્નિસ્નાન કરવા તરપર જાય છે. જરાસંધે તેને પુરુષમેધમાં બલિદાન આપવા માટે બંદિવાન કર્યો હતો. રાજકુમારની માતા અને પત્ની મંચ ઉપર આવીને ભીમને પોતાના પુત્ર તથા પતિના પ્રાણની રક્ષા કરવા વિનંતી કરે છે. ભીમ તેમની રક્ષા કરવાનું અને અન્ય બંદજનેને છોડાવવાનું વચન આપે છે. અહીં ભીમના ઉદાર ચરિત્રને પરિચય થાય છે. ૨૧ ભાસના મધ્યમવ્યાયાગના બ્રાહ્મણ કુળને મધ્યમ પાંડવ ભીમનું અરણ મહીં થાય છે. થોડી ક્ષ માટે કરુણરસ છવાઈ જાય છે. અહીં કવિની વનશક્તિને પરિચય થાય છે. પુત્રપ્રેમમાં વિહવળ માતા ને મરણું છે જ અને પતિવ્રતા પતની પણ પ્રથમ મૃત્યુ વાઈ છે. આ દૃશયથી દર્શકોનું હૃદય દ્રવિત થાય છે. આ સંવાદમાં કવિનું પ્રાકૃતભાષા પરનું પ્રભુત્વ
નાન્દી લાકમાં ૨૩ પુરાણપ્રસિદ્ધ ભજન પ્રહલાદ અને ભીમાકૃતિવાળા નૃસિહના રૂપમાં અવતી વિકાસુની લીલાઓનું વન કરનારા કુશળ કવિએ ધારદ્ધાત નાયક ભીમસેનના ગુણાન પણુ ગાયાં છે. આ ઉપરાંત કવિની કવિત્વનું દર્શન કૃષ્ણ અને જરાસંધના સંવાદમાં અને શ્રીકૃષ્ણ તથા ભીમના વાર્તાલાપમાં પણ થાય છે. પ્રારંભમાં ગિરિધ્વજમાં પ્રવેશ સમયે કવએ ના ચમત્કાર બતાવવાના પ્રયત્ન કર્યો છે. અહીં અદ્દભૂત અને બીભતસરસને પરિચય થાય છે૨ ૫ અને ૨૮ ગરા પરિશ્વત suffસ બરાણપ: હૃદયtricથમથાનિધનશ્વ -ભામ વિ ' પૃ. 4.
s a fસ મુલw: –“ભમ વિ પૃ. ૫. ૨૦ / અથ વ્રતમુવમ્ ! “ભીમ વિ. ', પૃ ૬. ૨૧ ઉપર મુજબ, પ્લે કે ૨૧, ૫. ૬. ૨૨ ઉપર મુજબ, પ્લે ક ૨૮, ૨૯, પૃ. ૮, ૯ ૨૩ ઉ૫૨ મુજબ, બ્લેક ૧, પૃ. ૧. ૨૪ ઉપર મુજબ, ગ્લૅક ૬૩-૬૫, પૃ. ૧૯, ૨૦. ૨૫ ઉપર મુજબ, પૂ. ૧૦.
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
ઉષા બ્રહમચારી
નગરની શે.ભાનું વર્ણનમાં કવિની કાવ્યકલા દષ્ટિગોચર થાય છે. ગિરિત્રજ પહેચીને મગધની સમૃદ્ધિનું વર્ણન કરતાં ત્યાંના બારની તુલના કેઈ વીરની સાથે કરવામાં આવી છે. ૨૭ આ ત્રણે બ્રાહ્મણના રૂપમાં બજારમાં આવેલી દુકાને લૂંટે છે. અહીં એમના મુખમાંથી “સર્વ શ્રીસ્થ< . . ....... વગેરે બે લાવીને મેક્ષાદિત્યે હાસ્યરસ ઉત્પન્ન કરી કાવ્યના ગાંભીર્યને હળવું કર્યું છે. ભીમ જ્યારે પિતાને સારો પરિચય આપે છે ત્યારે તેમની તર્ક-વિતર્ક પૂર્ણ મને દશાનું કવિએ ખૂબ જ સ્વાભાવિકરૂપે ચિત્રણ કર્યું છે. જે ત્યારબાદ ઠંદ્વયુદ્ધને આરંભ થાય છે. સંસ્કૃત નાટકના નિયમાનુસાર યુદ્ધ નેપમાં થાય છે અને દર્શને શ્રીકૃષ્ણ તથા અજુનના મુખે વૃદ્ધનું વર્ણન સભળવા મળે છે. દૂધયુદ્ધના સૂમચત્રગુમાં લેખકનું પાંડિત્ય પષ્ટ થાય છે. અહીં જગુણયુકત ગૌડીશૈલી અપનાવી છે.
કવિએ મહાભારતની ઐતિહાસિક કથાને વ્યાસને અનુકળ બનાવીને ટૂંકાવી અનેક નવીન પ્રસંગથી નાટકીય રીતે ઉપસાવી છે. હ્રદયુદ્ધની ઘટનાને શ્રીકૃષ્ણ મહાભારતમાં ગુખભાષામાં દર્શાવે છે. જયારે અહીં ૧૦ કવિશ્રી અપેક્ષા કરૌં વધુ સ્પષ્ટ ભાષામાં આ બાબતને વર્ણવે છે. પ્રાચીન વુંદંપદ્ધતિમાં વી તરકીબને આધાર લેવામાં આવશે. આનું ગ્ય ઉદાહરણ વીરરસપ્રધાન ચનાઓમાં જોવા મળે છે. ભટ્ટ નારાયણના વેણીસંહાર' “માં આવું દશ્ય પ્રાપ્ત થાય છે.
આ ઉપરથી એમ જણાય છે કે પરવત વ્યાયાગકારાએ મહાભારતના ચિત્રો તેમજ પાત્રોનું ચરિત્રચિત્રણ કરનારા ભાસ તેમજ ભટ્ટ નારાયણ જેવા નાટ્યકારોની કૃતિમાથી પ્રેરણા લઇ ને પિતાની કૃતિમાં તેનું ચિત્રાંકન કરવાને પ્રયત્ન કર્યો છે. આના ફલસ્વરૂપે સોગંધિકારણું” અને ભીમવિક્રમ ' જેવાં વાગે ઉપલબ્ધ થયાં .
--
શ્રીકૃષ્ણની ગુપ્તસહાયથી ભીમવિક્રમ ” નાવ ક યુદ્ધમાં વિજયી થાય છે. જરાસંધનું રાજ્ય સદેવને સોપે છે. સહદેવની બહેન પણ તેને સેપે છે. નાટ્યશાસ્ત્રના નિયમાનુસાર મંગલગીત વાદ્ય વાનથી મુક્ત વાતાવરણમાં શ્રીકૃષ્ણના આશીર્વચન સહિત ભરનવાક્યથી આ એકાંકીને અંત આવે છે. જે કવિના ભાષાસૌદર્યને સુંદર નમૂન છે. ભાગમાં સ્ત્રીપાત્રોની જેમ બોકત ભાષાને પ્રાયઃ અભાવ વર્તાય છે. અતઃ અહીં પ્રાકૃત ભાષાનું પ્રમાણ અ૮૫ જણાય છે. -----------
૨૬ આગળ મુજબ, બ્લેક ૩૪, ૩૫ પૃ. ૧૧, ૧૨. ૨૭ ઉપર મુજબ, ક ૩૬, પૃ. ૧૨. ૨૮ ઉપર મુજબ, પ્લાક ક૭, ૫. ૧૨. ૨૯ ઉપર મુજબ, બ્લેક, ૪૨-૪૬ ૬ ૧૫, ૧૬. ૩૦ ઉપર મુજબ, પૃ. ૨૩.
किम् प्यन्मत्त इव चेष्टसे । नाऽयमतिकथितोऽपि मर्मभेदमते जीवितं मञ्चति । ૩૧ ભટ્ટ નારાયણ, “વેણીસંહાર', અંક ૬. ૨૬, પૃ. ૧૪૪. ૩૨ ભીમવિક્રમ ', ગ્લૅક નં. ૮૮-૯૦, પૃ. ૨૬, ૨૭.
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બમાં મળ્યાયામ-એ
સમીક્ષા
મહાભારતની કથાવસ્તુના મૂળસ્ત્રોત સાથે ‘ભીમવિક્રમ’ની સરખામણી કરતાં નીચે પ્રમાણે ફેસ્સા સાપ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ કૃષ્ણ તથા અર્જુન સિધ્ધેશ્વરની પૂર્જા માટે જાય છે એ પ્રસ’ગ - મહાભારત માં નથી પણ કવચ્ચે ભવિક્રમ 'માં આ પ્રસગે નિરૂપીને કથાવસ્તુને નવીનતા અર્પી છે. જરાધના અત્યાચારોથી પતિ વનના પરિવારનું માર્મિક દૃશ્ય રજૂ કરી કાવચ્ચે પેતાની નાટ્યકતમાં ઉપસાવી છે. આ દશ્ય દ‘કોના મન ઉપર અધિક પ્રભાવ પાડે છે જે નાટકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. અા પ્રસથી નાક ભીમસેનની જાસધની ઈચ્છા ઉત્કટ થાય છે.
* મહાભાર : 'માં બી છે, નાની કાન્હીમાં નગરમાં પ્રવેશે છે ચિત્ત | ઋગ્ણાતા ભીમપુત્ર ધરોત્કચ દ્વારા નગરના રક્ષકોને દૂર કર્યાં છે.
૧૭૫
ભીમ તથા આજુન મૈત્યગિરિશિખરી દૂર કરી નગરજ્યારે અહીં શત્રુ નિવિધ નગરમાં પહેરો તે વિને
મહાભારત ' મુજબ તિાંશખરને પાડવામાં ભીમ તેમજ અર્જુનને શ્રીકૃષ્ણે પણ મદદ કરે છે. અહીં નાટકકાર આ કામાં શ્રીકૃષ્ણની મદદ નથી લેતા અને શ્રીકૃષ્ણના પાત્રનું મહત્ત્વ ાવી રાખે છે.
と • મહાભારત માં ત્રાસકને શ્રીકૃષ્ણે પોતાનો ચા ભીમ અને અર્જુનના પરિચય આપે છે. જ્યારે અહીં આ કાર્ય નાયક ભીમ કરે છે. આચાર્યની પદવી. ભીમને આપવામાં આવી છે.
૫ શ્રીકૃષ્ણ, ભીમ અને જુના વાસ્તવિક પરિચય પામીને • મહાભારત માં ાસપ ખૂબ ક્રોધિન થાય છે. અને તે યુદ્ધ માટે લલકારે છે. પણ આ નાટકમાં શ્રીકૃષ્ણ આ વર્ષોમાંથી કોઈનું એકની પસંદગી કરવાનું જરાસવને પ્શાવે છે.
1
મહાભારત'માં ભીમ દ્વારા સહદેવની બહેનને પત્નીના રૂપમાં દર્શાવી નથી જ્યારે અહીં કુરુષશ અને મધવશની શત્રુતા સમાપ્ત કરી સબંધ બાંધવા માટેની ઉદાત્ત કલ્પના કરવામાં આવી છે. મા પ્રસંગે ધનન્ય વિજ્યના · ઉત્તરાષ્ટ્રિય ની ચૂદ અપાવે છે.
• મહાભારત માં દૌરાનખાને શ્રીકૃષ્ણ મુક્ત કરે છે. પણ અહીં ભીમસેન દ્વારા મા કાર્ય કરવામાં આવે . આ પ્રસંગ ‘ મહાભારત 'ના. બકાસુર વધ નામના ઉપાખ્યાન તથા * નિમ યભીમવ્યાયોગ ના બ્રાહ્મણકુમારના પ્રસંગ સાથે સમાનતા ધરાવે છે.
પ્રસ્તુત નાટકમાં આ પ્રકારના અભિનયસન પ્રાપ્ત થાય છે.
વાચિક સંસ્કૃત
अहं प्रथममहं प्रथममिति कलहं नाटयति... नेपथ्ये कलकलः नेपथ्ये मङ्गलगीतध्वनिर्नान्दी वायं च ।
૨ સાત્ત્વિક રાત :
મા-ચલન, માનુનામ મિન, માર્, સરળમ, મમ્.... |
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉષા બ્રહ્મચારી
૩ આહાય સંકેત:–
ततः प्रविशति यथानिर्दिष्टो जरासन्धोऽधपाद्यसामग्रीसहितौ गुरुश्च । ततः प्रविशति समरधूलिधसर. क्षतजप्रलिप्ताखिलशरीरः समरविजयाभिरामो भोमः । विनीत वेषः आदि ।
સ :
નાટકને પ્રમુખ રસ વીર છે. જરાસંધના અત્યાચારની કરુણગાથા ભીમને ઉદ્દીપ્ત કરે છે. બંને વીરની શક્તિ અને શ્રીકળું તથા અજન દ્વારા વર્ણવાયેલ યુદ્ધભૂમિનાં ચિત્રણમાં તથા ઘટોત્કચના કે કથનમાં પણ વીરરસની અભિવ્યકિત થાય છે. જરાસંધના ક્ષત્રિયધર્મ અનુસાર કંઠવૃદ્ધ ૫ણુ વીરસરાને વખુવ છે.
શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી જરાસંધની જન્મગાથામાં અને ઘટોત્કચ દ્વારા જરાને તેમજ અને પર્વતશિખર ઉપર લઈ જવામાં અદભૂત રસની પુષ્ટ થાય છે. કૃષ્ણ તથા જરાસંધ અને ભીમ તથા જરાસંધના સંવાદમાં રૌદ્રરસ પ્રગટ થયું છે.
અને તેને અનુરૂપ સાત્વતી,
આ રીતે નાટકમાં વીર, રૌદ્ર, અદભૂત જેવા દીપ્ત ભરભરી જેવી વૃત્તિઓ સમાયેલી છે.
ભાષા શૈલી
ભાષા ખૂબ સરળ અને સુબોધ છે. જો કે વૃદ્ધનું ચિત્રગ દીર્ધ સમાસ અને કિલટ્ટભાષામાં કરાયું છે. સંવાદો અતિ સરળ, નાના અને પાત્રોની માનસિક દશાને અભિવ્યક્ત કરે છે. સંવાદ રોચક અને સ્વાભાવિક છે. પલોનું બાહુય નથી પણ ગદ્ય-પદ્યને યથોચિત ઉપગ થયો છે. જો કે શ્લોકોને પ્રવેશ પ્રચાર પ્રમાણમાં થાય છે. નાટકની ભાષા સંસ્કૃત છે. નાટકમાંની સૂક્તએ કવિના પાડત્વને વ્યકત કરી છે. સને અનુરૂપ વા છતા શૈલી પ્રવાહી નથી.
નાટક દીપ્તરસથી પ્રચુર હેવાથી તંદ્વયુદ્ધના ચિત્ર ગુમાં ગુણની વૃદ્ધિ થઈ છે. ભીમ તેમજ જરાસંધના પરાક્રમનું વર્ણન, જરાસંધ અને શ્રીકૃષ્ણના ઉરોજનાત્મક સંવાદ વગેરેમાં ગૌડીનું પ્રતિપાદન થયેલું છે પણ રાસંધ દ્વારા બ્રહ્મગુ વૈષધારી આચાર્ય અને સ્નાતકના સકારનું વર્ણન સરળ અને પ્રાસાદયુકત છે. ગૌડી અને વીદભ વૃત્તિઓને યથોચિત પ્રયોગ થયો છે. સમગ્ર નાટકમાં કત્રિમતાને અભાવ છે એ મહત્વની બાબત નોંધનીય છે.
આમ “ભીમવક્રમત્યાગ ' નાટયશાસ્ત્રમાં દર્શાવેલ વ્યાસનાં મુખ્ય લક્ષણે ધરાવે છે એમ પ્રતિપાદિત કરી તે અતિશયોક્તિ નહીં લેખાય.
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગંગદાસપ્રતાપવિલાસનાટક, પુરાવસ્તુવિદ્યાની નજરે
સ્વ. રમણલાલ નાગરજી મહેતા
પ્રાસ્તાવિક
કવિ કે લેખકની નજરે સાહિત્ય એ જીવનનું ભાષામાં પરંતુ પ્રતિબિંબ છે, તેથી સાહિત્યસૃષ્ટિનાં પ્રતિબિંળ કયા મૂળ બિંબની પ્રતિકૃતિ છે તેની તપાસ કરવાથી સાહિત્યકારની શક્તિ, તે મૂળ બિલ્બમાં કરેલા કાલ્પનિક ફેરફારો આદિની સમજ વિકસે છે. તેથી, માત્ર ભાષાકીય અને રસશાસ્ત્રની દૃષ્ટિએ થતી ચર્ચાને બળ થતાં મૂલ્યાંકનમાં સાંવશેષ બળ ઉમેરાય છે તથા સાહિત્યને તિહાસ તેમ જ મૂળ ઘટના અને પ્રદેશની પરિસ્થિતિ પશુ વધુ સારી રીતે સમજાય છે, એવા વિચારથી કવિ ગગાધર વિરચિત ગંગદાસપ્રતાપવિલાસનાટકમાં વર્ણવેલી ઘના તથા ભૌગોલિક પરિસ્થિતિ ઇત્યાદિનું અઘ્યયન કર્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાંપાનેરનું આ વર્ણન છે, તેથી ઈ. સ. ૧૯૬૮ થી ૧૯૭૫ દરમિયાન આ સ્થળ કરેલાં પુરાવસ્તુ અન્વેષણાની મદદથી મળેલી માહિતી દ્વારા પણ નાટક પર પ્રકાશ પડે છે, તેના ઉપયેગ આ અધ્યયનમાં છે, પુરાવસ્તુવિદ્યાની નરે આ નાટ્ય સામગ્રીનું અવલોકન કર્યું છે, તેમાં ઐતિહાસિક પ્રમાણાના ઉપયોગ કર્યા છે
ગંગદાસપ્રતાપવિલાસનાટક-રચના અને નટા
ગ`ગદાસપ્રતાપવિલાસનાટકનું વસ્તુ પાવાગઢના ચોહાણો અને અમદાવાદના સુલતાનના સંધનુ છે. તે ઇ. સ. ના પંદરમા સૈકાના મધ્યભાગમાં સુલતાન મુહમ્મદ ખાના (નં. સ. ૧૪૪૩-૫૧ ) ગંગદાસને હાથે પરાજય થયેા હતે. તેની નાટ્યાત્મક કૃતિ છે. આ કૃતિના રચનાર કવિ ગંગાધર વિજયનગરનાં રાજ્યને કવ હતા, તેની કેટલીક વિગતા બીન્ત અંકમાં આપવામાં આવી છે. તે પ્રમાણે એ કવિ જુદા જુદા રાજદરબારમાં ફરતા ફરતા અમદાવાદના સુલતાનના દરબારમાંથી પાવાચલમાં ગ`ગાસના દરબારમાં આવ્યું, ત્યારે તેને પોતાનાં જીવનચરિત્ર પથી નાટક રચવાનુ` રસૂચન કર્યું", તેથી આ નવાંક નાટકની વિગગાધરે રચના કરી.
સમગ્ર કથા પંદરમી સદીના દરબારીના અરસપરસના મૈત્રી અને દુશ્મનીના સબધો દર્શાવે છે, તથા દેશમાં યાત્ર!, પ્રવાસેા ચાલતા હોવાનુ સૂચવે છે. આ સૂચનતે અનુમાદન મળે તેવા શ્રી વલ્લભાચાર્યના તથા અધ્યયન માટે હીરવિજયસૂરિના પ્રવાસેા આદિ અનેક દૃષ્ટાંતા છે.
5.
સ્થા થાય', પૃ. ૩૪ ઓંક ૧-૪, દીપાસવી, વસ તપચી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૬, પૃ. ૧૭૭-૧૮૨.
કોમસ સેાસાયટી, રૅસક્રોસ' સર્કલ, વડેદરા-૭
સ્વા૦ ૨૩
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂ. ૫મણલાલ નાગરજી મહેતા
રાજકીય સંઘષેની ઘણી કથાઓ ઈતિહાસને પાને નોંધાયેલી છે. પરંતુ સમાજમાં યાત્રા, પ્રવાસ, વેપારથી એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરતા પદાર્થો, ભાષાનાં આદાન-પ્રદાન આદિ અનેક ક્ષેત્રોની ક્ષિતિજો આવી પરિસ્થિતિ દર્શાવે છે. તે
તદુપરાંત ગંગાધર જ્યારે નાટયપ્રયોગ કરનાર નાટયકારને કર્ણાટમાંથી 'નાટ્ય રસિક' નામના નટપતિ લાવે છે તે પ્રથમ અંકની માહિતી પણ તત્કાલીન વિજયનગરનાં રાજ્યને રાજ્યાશ્રય સૂચવે છે.
વિજયનગરના બળવાન રાજ્યમાં થયેલી વિદ્યાકીય પ્રવૃત્તિમાં વેદની સંહિતાઓની વિસ્તૃત સાવ ભાષ્યની રચના, વિદ્યારણ્યના પંચદશી જેવા વેદાન્તના ગ્રંથો, વિદ્યાનાથનું પ્રતાપરુદ્રકલ્યાણ નાટક તેમ જ કન્નડ ભાષાની પ્રવૃત્તિઓની સાથે ગંગદાસપ્રતાપવિલાસનાટક પણ ગુજરાત અને કર્ણાટકના સંબંધોની લાંબી પરંપરામાં તૈયાર થયું હોવાનું દેખાય છે, કવિ ગંગાધરને કથન પર વિશ્વાસ રાખવામાં આવે તો ગંગદાસપ્રતાપવિલાસનાટકની રચના અને નાટય પ્રયોગો પાવાગઢની ભૂમી પર કર્ણાટકનું પ્રદાન હવાને મત દઢ બને. કર્ણાટકમાં થતા નાટયરગેની અસર વિદ્યાર સ્વામીની પંચદશીના તત્વજ્ઞાનના ગ્રંથમાં દેખાય છે. તેમાં નાટકદીપ પ્રકરણના અધ્યાય ૧૦, ૧૧માં તેની વિશિષ્ટ ઉપમા આપેલી છે. કર્ણાટકના નાટયલેખક તથા નો અહીં આવતા અને રાજ્યાશ્રય પામતા હોવાથી, ભારતના વિવિધ ભાગોમાં પાંગરતું ભારતીયતાનું મૂળ સ્પષ્ટ થાય છે. ગુજરાત અને કર્ણાટકના સંબંધની લાંબી પરંપરામાં આ પરિસંવાદનું કેન્દ્ર મૈસુર-કર્ણાટકના રાજવી ચામરાજેન્દ્રના માર્ગ પર છે. તે એક આશ્ચર્યકારક બનાવ છે. રાજકીય પરિસ્થિતિ
ગંગદાસપ્રતાપવિલાસ એ રાજકીય સંધર્ષની નાટચરચનામાં સ્વાભાવિક રીતે તત્કાલીન રાજકીય પરિસ્થિતિને નિર્દેશ છે. રાજકીય પરિસ્થિતિમાં ભારતને મેદાનોમાં તથા પહાડી પ્રદેશમાં નાનાં મોટાં રાજ હતાં, તે પોતાની સત્તા વધારવા માટે અરસપરસ સંધિ વિગ્રહની રચના કરતાં, તેમાં અમદાવાદના મુઝફફરી સુલતાને અને માંડુના ખજી સુલતાનના પ્રદેશોની વચ્ચે પૂર્વગુજરાતનાં ઈડર, પાવાગઢનાં રાજ હતાં. આ રાજ્ય જે પ્રદેશ સાથે સંબંધ રાખે તેને તેના નજીકના પ્રદેશને દબાવવાની સારી તક મળતી, પંદરમી સદીની રાજકીય પરિસ્થિતિમાં ગુજરાતમાંથી માળવા, ખાનદેશ પર લશ્કરે જતાં તેમજ માળવા, ચિતોડ જેવા પ્રદેશમાંથી ગુજરાત પર લશ્કર આવતાં, તેના જયપરાજયની કથાઓ દરબારી વૃત્તાતોમાં વણાયેલી છે. ખાસ કરીને માળવાના માંડુના ખજીઓ અને અમદાવાદના મુઝફફરી સુલતાનના રાજ્યની વચ્ચેના પાવાગઢના ચૌહાણને પોતાના પક્ષમાં બળથી કે કળથી રાખવાના પ્રયત્નોના ઉલેખ ગંગદાસપ્રતાપવિલાસના પહેલા અંકમાં રાજસચિવ હરિદાસનું માંડુથી આવેલા પત્રનું વાચન તેમજ પાંચમાં અંકમાં સૂલતાનનાં વાકયમાં દર્શાવ્યા છે. તેમાં માંડુના ખજુઓ અને ગંગદાસની મૈત્રીને ઉલ્લેખ સુલતાનના સાથી નાના ભૂપ દર્શાવે છે. તથા આઠમા અંકમાં માંડ્રના સુલતાનને અમદાવાદ પર ચડાઈ કરતે દર્શાવે છે. રાજનીતિમાં રાજદરબારમાં ખાસ કરીને બળવાન રાજ્યમાં નિર્બળ રાજાએ લગ્ન સંબંધ બાંધતા હવાના ઉલેખે મૌર્ય સામ્રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે, તે પરંપરા પણ ચોથા અંકમાં વીરમ અને નાનાના પત્રમાં દર્શાવી છે, તેમની નિર્બળતા દર્શાવવા માટેની
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થદાસમતાપવિલાસનાટક, પુરાવસ્તુવિદ્યાની નજરે
દલીલો પાંચમાં અંકમાં દર્શાવી છે. તથા ભારતની રાજકીય પરિસ્થિતિની રૂપરેખા પણ ચોથા અંકમાં આપી છે. આ પરિસ્થિતિમાં થતી ચર્ચામાં યવનને કન્યા આપનારને અને પોતાની નિર્બળ સત્તા ગમે તેમ કરીને ટકાવવાના પ્રયત્નોને માટે ઉપાલંભ પાંચમા અંકમાં દેખાય છે, તે પ્રતીકને ઈતિહાસમાં પણ ઉપયોગ થાય છે. અત્રે નોંધવું જરૂરી છે કે વિરમ કાલ્પનિક ૫ ત્ર છે કારણ કે ઇડરમાં આ નામને સમકાલીન રાજા નથી. તેવી સ્થિતિ નાના ભૂપની છે. આ લખાણું અને તેના આગળના ચોથા અંકના લખાણનાં હસ્તપ્રતનાં પાનાં નષ્ટ થયાં હોઈ ને તેના સંતાર્થોની ચર્ચા અશક્ય છે. રાજ્ય ખટપટોમાં થતાં સ્થળાંતર તથા અન્ય રાજાઓને અપાતા રાજ્યાશ્રયના ઉલ્લેખ પણ નાટકને યથાર્થતા અર્પતા દેખાય છે.
પાવાગઢનું વર્ણન
ગંગદાસપ્રતાપવિલાસનાટક મહમદની પાવાગઢ પરની ચઢાઈ અને તેને પરાજય દર્શાવવા રચાયું છે તેમાં પાવાગઢ પર્વત તથા ચાંપાનેર નગરનાં વનમાં સ્થાનિક માહિતી અને કલ્પનાનું મિશ્રણ છે. તેમાં ખાસ કરીને પાંચમા અંકમાં પાવાગઢનું અને સાતમા અંકમાં એકત્રોસ લોકોમાં પાવાગઢ અને ચાંપાનેરનું વર્ણન છે. જે
પાંચમા અંકનું વર્ણન સુલતાન દૂરથી પાવાગઢ જોઈને કરે છે. દૂરથી વાદળાં ક મૈધ જેવા લાગતા પાવાગઢ કવિ કલ્પનાનું ભાજન બને છે. એ વર્ણન પરથી સુલતાનની સાથે રહેલો વીરમ એ ગંગાદાસના નિવાસ રૂપી પાવકાચલ હોવાની વાત રજુ કરે છે, અને ગુજરાતના માલવ પ્રદેશમાં માંના આધારભૂત પાવાગઢ જીતવાની કલ્પના પણ કરી છે.
પાવાગઢ પર ગંગદાસના મહેલનું વર્ણન મોલિયા પરનું છે. ત્યાં કાલીકા માતાનાં શિખર પરથી પડને વરસાદ ઝીલીને, પાણી મળી રહે તે માટે ધણું તળાવ બાંધ્યાં હતાં એ તળાવો પૈકી દુધિયા તળાવની પાળ વ્યવસ્થિત છે, તથા નકુલીશનું મંદિર પાસેનું તળાવ વ્યવસ્થિત છે. બાકીનાં તળાવોની માળ તૂટી ગઈ છે. • આ તળાવોનાં વર્ણનમાં રામગંગા સંભવતઃ ગિરીશ. પ્રાસાદ પાસેનું છે. આ પ્રાસાદ જુનો છે તેને રામે બનાવ્યો હોવાનું નાટયકાર જણાવે છે. તે તળાવ જો રામસાગર હોય તે તેની ઉત્તરે સીતા સરવર ગણાય. તેની પશ્ચિમે પણ તળાવો છે. તેમાં ગંગાદાસે બનાવેલું ભૂરિ સુધા ધવલ વારિ તળાવ સંભવતઃ દુધિયા ગણાય. અહીંના મંદિરમાં ગણપતિ, દુર્ગા, સૂર્ય, ક્ષેત્રપાલ અને જૈન મંદિરની ગણના કરી છે, તે પૈકી કેટલાંક અસ્તિત્વ ધરાવે છે, જયારે બીજાનું અસ્તિત્વ નથી.
આ મલિયાની નીચે વિષવલી; પાવાગઢની મધ્યમાં દર્શાવી છે. તે પાટીઆ પુલની ખીણુ છે. અહીંથી પાવાગઢ માચીને ભાગ અને મૌલિયા જુદાં પડે છે. એટલું જ નહીં પણ પાટી પુલને ઊંચકી લેવાથી મોલિયા પર ચઢવું ઘણું મુશ્કેલ બની જાય છે. અહીં જે મહાયન્સથી સંરક્ષિત દુગનું વર્ણન છે તે માચીની નીચેને બુઢિયા દરવાજે છે. તેના પરની અટ્ટાલિકા, બુરજ આદિ વાળ જૂને પ્રસ્તર અર્થાત પથ્થરનો જૂને દુગ આજે અસ્તિત્વ ધરાવે છે એટલું જ નહીં પણ એને મકરયન્ટમાંથી નાખેલા ગેળાઓ નીચેના ભાગમાંથી મળ્યા હતા.
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષ, રમણલાલ નાગરજી મહેતા
આ માચી વિસ્તારમાં અંબાએ તેયાર કરેલ કુવો છે તથા અન્ય તળાવે છે. તેનું વર્ણન નથી, પરંતુ અહીં ગંગદાસના મહેલને ઉલેખ છે જે માચી પરના મહલનું વર્ણન હવાને સંભવ ગણાય. તેની દક્ષિણે અશ્વશાળ પણ આજે નથી, પરંતુ અગ્નિખૂણાનું મહાકાલીનું મંદિર ભદ્રકાલી શિખર દર્શાવે છે, એમ ગણવું પડે. જે મહાકાલીનું મંદિર અગ્નિખૂણું પર છે તે મહાકાલીનું શિખર હોય તે ગંગદાસ મહેલ આજના નવલખા કાઠારવાળી મલિયાની જગ્યા ગણાય, પરંતુ તેની નીચે કરેશ્વર મહાદેવની જગ્યા છે, તે ઝરેશ્વર એ સંભવતઃ આજના ખૂણેશ્વર મહાદેવ હોય તો આ વર્ણન માર્ચના મહેલનું ગણવું પડે. દિશા જોતાં આ અર્થઘટનનું બળ પણું છે.
અહીં યુદ્ધનું વર્ણન કરતાં પત્રો નથી. તેથી પાવાગઢનું વધુ વર્ણન શક્ય નથી. પરંતુ સુલતાન હાથી પરથી ઉતરીને નાસે છે અને મકરન્ટ પરથી પડેલા પથ્થર હાથીને છેવ સાથે છુંદી કાઢે છે એ વન બુઢયા દરવાજાની નીચેની પરિસ્થિતિ સૂચવે છે, તથા આડમાં અંકમાં એ સૂચન દઢ થાય છે.
પાવાગઢના વર્ણનમાં ચંપકનગરનું સ્થાન માત્ર મૌલિયા :થા માસીના વિસ્તારમાં હતું તેને પડધે આઠમા અંકમાં પડે છે. તેમાં વિરમે કપટબુદ્ધિથી વિષવલ્લી પાસેના શિખર પર આક્રમણ કર્યું તે હકીકત હાલન માળ તરફથી આવતા માની છે. આ માર્ગ અધરે છે. તેના પરથી, હુમાયુએ આક્રમણ કર્યું હતું તે માર્ગ માચી વિસ્તારમાં તથા તારાગઢ દરવાજા તરફ લઈ જાય છે, તેની માહિતી મળે છે.
આમ ચાંપાનેરના તારાગઢના માર્ગ ઉપરાંત ભદ્રકાલીની ખાણ તરફથી પણ આક્રમણ થયું હવાને સંભવ માચી તરફને છે. દુર્ગબહારની પરખા અને ઘેડેસવારોની દેડધામમાં કાવ્યતત્ત્વ વિશેષ છે. પરંતુ તેની સાથે માંડુના ખલજી સુલત નની ચઢાઇની માહિતી પણ યુદ્ધનીતિના અંશે રજૂ કરે છે.
ગંગદાસપ્રતાપવિલાસના વર્ણનના આધારે ચંપકનગર માચી અને મૌલિયા પર હતું એમ જણાય છે. આ ચંપકનગર એ વનરાજના મંત્રી ચાંપા વાણિયાએ વસાવાની કથા તત્કાલીન પરિસ્થિતિને લીધે અસ્વીકાર્ય છે, તેમ ચંપાભીલની કથાનો પણ ઐતિહાસિક આધાર નથી. ચંપકનગર પાવાગઢના ચંપકવણું લાઈટ પથ્થરથી તૈયાર થયેલા તથા દૂરથી ખડચંપાને અનુરૂપ રંગ ધરાવતા પ્રદેશનું નગર હોવાનું સ્થળતપાસથી સિદ્ધ થાય છે. તદુપરાંત ઈ. સ. ૧૪૮૪ પછી મેહમદ બેગડાએ જે કિલ્લાઓ, મેડી તળાવને વિસ્તાર અને નીચને વિસ્તાર વસાવ્યો તેની પુરાવસ્તુકીય માહિતીને ગંગદાસપ્રતાપવિલાસનાક પુષ્ટ કરે છે, અને ગુજરાતમાં પ્રચલિત મા પાવાગઢથી ઉતર્યા મા કાલી રે, વસાવ્યું ચાંપાનેર પાવાવાળી રે જેવી ગરબાની ઉકિત સાથે હોવાનું દર્શાવે છે. તદુપરાંત સુલતાને પલ્લીદેશ, ઝરડી, મુલવાડ ટેંબુર જેવા ચાંપાનેરના પ્રદેશનાં ગામે પર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો, તેમાં તે પલ્લીદેશ બારિયા, ટાઉદેપુર વડોદરાને પાલ વિસ્તાર છે. ઝરડી એ કાલેલ કે જાંબુડાનું ઝરક કે ઝરવા, મલિવાડ દેવગઢબારિયાનું મેલ તથા ટેંબુર સંતરામપુર વિસ્તાર દર્શાવતું લાગે છે.
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાસમતાપવિલાસનાક, પુરાવસ્તુવિદ્યાની નજરે
દેવા–
પાવાગઢની અધિષ્ઠાત્રી કાલકા છે. પીઠ નિર્ણયમાં આ તીર્થની અધિષ્ઠાત્રી સાથે નકુલીશ oોરવ છે. અને શક્તિની દક્ષ પાદાંગુલિ અહીં પડેલી હોવાથી આ તીર્થનું માહાત્મ્ય છે. એ કાલીકાદેવીની પ્રાર્થનાથી નાટકને પ્રારંભ થાય છે. અને કાલીકામાતાનાં નવરાત્ર ઉત્સવ વખતે આ નાટક ભજવાયું હતું તેને પ્રથમ અંકમાં ઉલ્લેખ છે. આ ઉલલેખ પરથી માતાના મંદિરના મંડપ અને તેની આજુબાજ એકત્ર થયેલા દરબારીઓની સભામાં આ નાટયપ્રયોગ થયે હતો.
પ્રથમ અંકમાં માતાની સેવાની પદ્ધતિનાં વર્ણને, બીજા અંકમાં ઘડેસવાર થઈને મંદિરે આવતા રાજાનાં વર્ણનમાં મંદિર પાસેના ભૈરવનું વર્ણન તથા ગિનીચનું વર્ણન પણ દેવીની ઉપાસનાનાં અંગ છે. અહીં મુખ્યત્વે દેવી યંત્ર છે. અહીં જે દેવીની રાજા પ્રાર્થના કરે છે તેમાં દેવીનાં દંડલિની સ્વરૂપનું ગપ્રક્રિયાનું વર્ણન તથા દેવીની આખ્યાયિકાનું લેકબદ્ધ વર્ણન છે.
દેવીની ઉપાસના રાજકુલમાં થતી હતી. મહારાણા પ્રતાપદેવીની મહાકાલીની ઉપાસનાનું વર્ણન ત્રીજા અંકનું મહત્વનું અંગ છે.
ચોથા અંકમાં ચંપારણ્યના વિઘણનાં વર્ણનમાં ગંડકીમાંથી મળતી શાલીગ્રામ શિલાનું વર્ણન કર્યું છે તેમાં કોઈ કીડો ચક્ર બનાવે છે, એ કથન શાલીગ્રામ શિલા એમનાઈટ નામના કડાના અસ્મીભૂત અવશેષો હોવાનું સિદ્ધ કરે છે. દિલ્લીની ગિનીપુરની માહિતીમાંથી વેગિનીની માહિતી પ્રાપ્ત થાય છે.
સાનમાં અંકમાં ગાશ, દુર્ગા, ૨, ક્ષેત્રપાલ અને જૈન દેરાસરના ઉલેખે પવાગઢ પરનાં દેવનાં સ્થાને સૂચવે છે. પાવાગઢ પર દિગંબરનું તીર્થ છે, અને હવેતાંબરે પણ તેને દાવો કરે છે.
નવમા અંકમાં કીર્તિ, અપકીર્તિનાં વર્ણને ગુણાનાં છે. તે મહરાજપરા જેવાં નાટકોમાં આવતાં ૨૫ક માત્ર છે. પરંતુ અષ્ટ શક્તિ, અને અન્ય દેવોનાં કાલીભવનનાં વર્ણનમાં આવતાં વર્ણન મુખ્યત્વે કાલીની મહત્તા દર્શાવે છે.
ભાષા
નાટકની મુખ્ય ભાષા સંરકૃત છે. તેની સાથે પ્રાકૃત તથા સંભવતઃ ગુજરી ભાષાના પ્રગો છે. ગુજરી બોલીના પ્રયોગો છઠ્ઠા અંકમાં પંદરમા અને સોળમા શ્લોકમાં તથા આઠમા અકમાં સાથા કલેકમાં હોવાનું લાગે છે. ગુજરીના ગે ભવાઈમાં તથા લાવણીમાં થયેલા દેખાય છે. તદુપરાંત પાતશાહ, સુરત્રાણ નિજામદી, ખદિર, અહમ્મદાબાદ જેવા ઘણા પ્રયોગોમાં ફારસી શબ્દો દેખાય છે. ફારસી ભાષાના ઘણા શબ્દ ગુજરી બોલીમાં પણ છે. ગુજરી ફારસી. ભાષાની પ્રચુર અસર નીચે વિકસી છે તે તરફ ગુજરાતના સાહિત્યકારોનું ધ્યાન ઓછું ખેંચાયું છે તે અનુચિત છે. પરંતુ ગંગદાસપ્રતાપવિલાસનાટક તત્કાલીન સમાજમાં પ્રચલિત ભાષા
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સ્વ. ૨સણલાલ નામરજી મહેતા
વાપરે છે. તેવી ભાષા ચાંપાનેરમાંથી મળેલા શિલાલેખમાં પણ વપરાઈ છે, તે નોંધવું જરૂરી છે. ગુજરી ઊર્દૂ ભાષાની પુરોગામી બોલી લાગે છે તેનું વિશેષ અધ્યયન અપેક્ષિત છે.
સમાલોચના
સામાન્યત: દ તિહાસનાં આલેખનમાં ફારસીમાં લખાયેલાં દરબારી સાહિત્યને ઘણો ઉપયોગ થાય છે, તે પ્રમાણે દેશની ભાષામાં લખાયેલાં લખાણોનો ઉપયોગ થતો નથી. દરબારી સાહિત્યમાં જય, પરાજય, આનંદ, ભવના અતિશયોક્તિભર્યો વર્ણ હોય છે, તે અલંકાર દૂર કરીને તપાસ કરતાં તેમાં ધણું ઐતિહાસિક અને સ્થાનિક મહત્ત્વનાં તો નજરે પડે છે. તેમ કાવ્ય, નાટક, પુરાણે જેવાં જનસમાજમાં પ્રચલિત ભાષાનાં સાહિત્યમાંથી પણ આવી સામગ્રી મળે છે, તેનું અધ્યયન આવશ્યક છે. આ નાટકને નાટય પ્રયોગ મુખ્યત્વે વીરરસ અને ભકિતરસ પ્રધાન છે. તેની ગદ્ય અને પદ્યની રચના પ્રૌઢ છે. તેનું અધ્યયન સાહિત્યશાસ્ત્રને વિષય છે, પરંતુ ગુજરાતના રાજ્યાશ્રયથી એક ઉત્તમ ઐતિહાસિક નાટક અસ્તિત્વમાં આવ્યું એનું મહત્ત્વ છે. આપણી ભાષા અને સાહિત્યની ઉપાસનામાં વ્યાકરણ, છંદ, રસ, અલંકાર આદિનું મહત્ત્વ સ્વીકૃત છે, પરંતુ તે સાહિત્ય જે જીવનમાંથી ઉભળ્યું તે જીવનવ્યવસ્થાને અધ્યયન પર ધ્યાન આપવાથી સાહિત્યની વધુ સારી સમજ વિકસવાને સંભવ છે. આજનાં સ્વતંત્રભારતની વિદ્યોપાસનામાં આ દષ્ટિબિંદુથી આપણી પ્રજ્ઞાને વિકાસ કરવાની આવશ્યકતા હોવાને નિર્દેશ કર્યો છે. આ પ્રાને વિકાસ અનેક શાસ્ત્રોનાં અધ્યયન વિના શકય નથી, તેને વિકાસ થાય તે બાબત ભારિના વાક્યપદયના ઘણા વિવેક મતે માનવનૈઃ વિયાત્રાનયમનું Wત્તમનુષાવતાના ઉપદેશને ધ્યાનમાં લેવાની વિનંતી સાથે વિરમું છું
સંદર્ભો
૧ TIઘરઘળીતે જાનવતાવિલાસનાદK, G, 0. Series, No. 156, ઈ. સ.
૧૯૭૩માં પ્રસિદ્ધ થયેલાં નાટકની પ્રસ્તાવના, ત્યાં પુરાવસ્તુનું અધ્યયન ચાલતું હતું ત્યારે
લખાઈ છે. ૨ મહેતા ૨. ના., “ચાંપાનેર એક અધ્યયન', સયાજી સાહિત્યમાળા, નં. ૩૫૫. ૩ ભતૃહરી, “વાક્ય પદીય ', લા. દ. વિદ્યાભવન, નં. ૮૮. જ મહેતા ૨. ના, ‘હીરવિજય સૂરિ પુરાવસ્તુના પરિપ્રેક્ષ્યમાં ', હેમ-હીરયા શબ્દપણિકા, ઉત્તર ગુજરાત યુનિ., પાટણ.
આભાર દર્શન ગુજરી બોલીની સારી માહિતી આપવા માટે છે. ઝિઆઉદિન દેસાઈ તથા શ્રી મેઈઉદ્દિન બેબેવાલાને આભાર માનું છું..
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નાટકકાર
કમલાકર ભટ્ટવિચિત
ઉમાબેન દેશપાંડે
ત્રોટક શૈલીમાં લખાયેલું ‘ સિવનેદ' નામનુ` રૂપકાત્મક નાટક તે કમલાકર ભટ્ટની એક માત્ર ઉપલબ્ધ કૃતિ છે. તેમાં નાટકકારે એક બાજુ વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજી (ઇ. સન ૧૫૫૨-૧૬૪૧ )નાં જીવન અને શિક્ષણને લગતાં પાસાંઓને નિર્દેશ કર્યાં છે, તેા ખીજી બાજુ ભક્તને અનુરૂપ એવા નીતિવાન અને આધ્યાત્મિક વલણુવાળા લોકોના સ્વભાવને પણ્ વસ્તુ વ્યા છે. આ રીતે આ કૃતિમાં ગોકુલનાથજીનાં વ્યક્તિત્વમાં જોવા મળતા ઉમદા ગુણા પણુ વવાયા છે. સાથે સાથે સમાજમાં દેખાતા દૂધયુક્ત અનૌદાતું હાસ્યાસ્પદ ચિત્ર પણ ઉપસી આવ્યું છે. ભગવાનને કઈક અપણુ કરવાની અથવા તે! ગરીબ અને જરૂરિયાતવાળા માણસાને મદદ કરવાની ભાવનાથી વિમુખ એવા અનુદારલાકો અધઃપતનને પામે છે અને અનેક દેષા અને દુલતાથી યુક્ત બને છે, એ વાત સમજાવવાના આ નાટકકારે નાટકનાં માધ્યમ દ્વારા સુંદર પ્રયત્ન કર્યો છે.
..
રસિકવિનાદ” નાટક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણા બધા સ ંસ્કૃત લેખકોની જેમ કમલાકર ભટ્ટે પણ પેાતાને વિશે ચુપકીદી સેવી છે. આ નાટકમાં તેમણે પોતાને વિશે કશી માહિતી આપી નથી, પરંતુ અહીં નાટકને આધારે તેના કર્તાના જીવનને લગતી કેટલીક માહિતી એકઠી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
નાટકકાર ગુજરાતનાં અને ખાસ કરીને પચમહાલ જિલ્લામાં આવેલા કાલાલના રહેવાસી જણાય છે, કેમ કે ગુજરાતી ઉપરાંત સસ્કૃત, પ્રાકૃત, અરબી, પારસી વગેરે ભાષાઓ પર એમનુ સારું પ્રભુત્વ દેખાઇ આવે છે.
૧૯મી સદીના અંતમાં અને ૧૮મી સદીના પ્રારંભમાં થઇ ગયેલા ગોકુલનાથજીના પરમ ભક્ત રસિકદાસ અને તેના ભાઇ ભગવદાસ કમલાકર ભટ્ટેના આશ્રયદાતા હતા. છેલ્લા અંકના અંતિમ શ્લોકમાં આ નાટકની નકલ કર્યાની તારીખ તથા મહિનાનેા નિર્દેશ થયેલે છે તે મુજબ વિક્રમસંવત ૧૭૬૭ના ચૈત્રમાસા (તનુસાર એપ્રિલ-મે, ૧૭૧૧) તેમાં ઉલ્લેખ છે. સૂચવે છે કે આ નાટકની નકલ નાટકકાર કમલાકર ભટ્ટની હયાતીમાં જ કદાચ કરવામાં આવી હતી. નાટક પરથી એ પશુ સ્પષ્ટ થાય છે કે લેખક માત્ર નાટથકલામાં જ નહીં, પરંતુ બીજી અનેક વિદ્યાશાખાઓ જેવી કે કાવ્યશાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનુ` વ્યાકરણ,
For Private and Personal Use Only
全
• સ્થાયાય', પુ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપર્યંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૮૩-૧૮૮.
. અધ્યક્ષ, સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા, -
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૪
ઉમાબેન દેશપાંડે
મહાકાવ્યો.. અને પૌરાશ્ચિક દતકથાઓ વગેરેમાં પણ અસામાન્ય પ્રભુત્વ ધરાવતા હતા. તે કૃષ્ણ ભગવાનના અને સવિશેષ તો ગોસ્વામી શ્રીગોકુલનાયરના ભક્ત હતા, અને તેમના મતે ગોકુલનાથ∞ દેવી ાંત્વ ધરાવતા હોવાથી આધ્યાત્મિક વિકાસ ઈચ્છતા લોકો પર પાનાની દેવીકૃપા અર્પણ કરવા આ પૃથ્વી પર અવતર્યાં હતા.
નાટક
નાટયરચનાઓ લેક દ્વારા એકત્રિનપણું સાક્ષીભૂત થઈ ને નિહાળવામાં આવતી દવાથી, અગત્યના નૈતિક મૂલ્યો પર ભાર મૂકવા માટે, આધ્યાત્મિક સિદ્ધાંતને પ્રચાર કરવા માટે તેમજ સમકાલીન સમાજનાં સારાનરસા અશોનું ચિત્રણ કરવા માટે નાટક એ હંમેશા અસરકારક માધ્યમ તરીકે સ્વીકારાયું છે.
પશ્ચિમમાં ૧૩મી સદી પછી લખાયેલાં નૈતિક મૂલ્યે ધરાવતાં Morality Playની જેમ રસિકવિદ પણ્ રૂપકાત્મક પ્રકારનું નાટક છે. જેનુ મુખ્ય ધ્યેય ઉચ્ચ નૈતિક મુલ્યે પર ભાર મૂકવાનું અને દૂષણાની ટીકા કરવાનું છે.
www.kobatirth.org
આ નાટક દ્વારા તે સમયમાં વિશાલ સાધારણુ જનસમૂડ દ્વારા પ્રયાનતી ભાષાના વિશિષ્ટ પ્રયોગાન પણ ખ્યાલ આવે છે, અને ધાર્મિક, પરાશ્ચિક તથા માધ્યાત્મિક વિચારો- માન્યતાઓ ઉપર પણ પ્રકાશ પડે છે.
ભાષાકીય લક્ષણા
નાટકકારે સંસ્કૃતમાં ન વાના બે પ્રકારનાં શાબ્દિક રૂપે પ્રત્યેનાં છે,
૧ ખાસ કરીને લેખકની માતૃભાષા ગુજરાતીમાંથી લીધેલા દેશી શબ્દો, કે જે મૂળ ભારતીય યુરાપીય ભાષાના અને સ ંસ્કૃતમાં પ્રયાન્નતા શબ્દો છે.
* પારસી અને અરબી ભાષામાંથી લીધેલા શબ્દો કે જે મુસ્લિમ શાસન ડેડ લાની એલચાલની ભાષા હતી.
લાત
અલછ
૩ નાટકમાં વપરાયેલા સંસ્કૃત સિવાયના (ગુજરાતી) શબ્દ મૂળ સંસ્કૃત સાથે જોવા મળે છે. જે નીચે મુજબ છે.
ગુજરાતી
કુડા
જટા
અક-૨
રૂમ
',
વૈવલા અંડ-પ્
અપવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-37
સંસ્કૃત
લત્તા
અલની
놀리
2
ન્ય
વપ અપવાદ
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મોર વિરચિત સિવનોદ” નાટક
*
છેલે શબ્દ અપવાદ' મેં આ પરિવર્તનનું ઉદાહરણ છે. ત્રૌન
* ણવાનું * શબ્દ વિસ્તૃતીય ( hybrid ) સંસ્કૃતનું ઉદાહરણું છે. કારણુ કે ગુજરાતી શબ્દ છે અને અજ 'સૌંસ્કૃત શબ્દ છે. ગુજરાતી ભાષામાં જેમ છે શબ્દ વપરાય છે તેમ નહીપાં ‘ બોરાયણ ' શબ્દ મૂર્ખ માત્યુસનાં સોંદર્ભમાં પ્રયત્ન (B) પારસી અને ૫રબી ભાષામાંથી લીધેલા શબ્દો : ---
.
પારસી તથા અશ્મી શા
૧
え
સ્વા૦ ૨૪
3
મ
પ્
' ')
સારો
દગા
ફદ
મેદ્યા
બેશમ
ખે અકલ
બે શેર
એપીર
ફેલ
ભૂખીલ
www.kobatirth.org
બાલકૃષ્ણ ગોકુલનાથ
૪
૫ રાય
૬
ધનાઢય માણસ
હેરામણી
ચાલો
બેશરમાઈ
અવિનયી
૧૦
ઐતિહાસિક સામાજિક વિગતો
આ
પસ્તુત નાટક ગોકુલનાથજીનાં જીવનમાં બની ગયેલા કેટલાક પ્રસંગોને વધ છે. ઉપરાંત એમાં ગુજરાતમાં રહેલા તેના ભક્તોની સાથે સંકલિત ટલાક પ્રસ ંગોનું પણું સૂચન થયું છે.
C
યદુનાથજી
ધનામ
અબુધ
કૃતઘ
નાસ્તિક
ભ
કજૂસ
નાટકમાં પ્રયોજાયેલા સપ્તસભ ’ શબ્દ તે ગોકુલનાથજીના પિતા વિઠ્ઠલેશના સાત પુત્રોનાં સાત ધરને નિર્દેશ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છું. સ. ૧૫૬૬માં ગોકુળમાં સ્થાયી થયા બાદ શ્રી વિઠ્ઠલેશે પોતાના દરેક પુત્રને ભગવાનના વિશિષ્ટ સ્વરૂપેાની આ પ્રમાણેની સોંપણી કરી.
પુત્રોનાં નામ
7
ગિરિધરજી
૨ ગોવિંદરાયજ
૧૯૫
કમાં આવના
‘પેડ” એ પાડશેખ '
છે.
શ્રીગોકુલનાય
શ્રી ગોકુલચંદ્રમા
શ્રી મદનમેાહનજી
શ્રી નવનીતપ્રિયાજી
સેવ્ય સ્વરૂપનાં નામ
શ્રી મથુરાનાથ
શ્રી વિઠ્ઠલેશન
શ્રી દ્વારકાનાથજી
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
માયન દેશપાંડે
ઈ. સ. ૧૫૮૬માં શ્રીવિજ્રલેશનાં નિર્વાણ બાદ તેમના સાતેય પુત્રો અલગ થઈ ગયા અને તેએાએ સાત અલગ અલગ સ્થળે નિવાસસ્થાના આરમ્યાં. વૈકુલનાથજી પણ અન્ય ભાર એથી અલગ થઇ ગયો..તાં. તેમને તેમના મોટા અને નાના ભાઈ પ્રત્યે માન અને પ્રેમની લાગણી હતી. તેઓ હુંમેશા પોતાના આખા કુટુંબની કીર્તિ અને નામના વધે તેવા પ્રયત્ના કરતા :–
श्रीवठ्ठलिः करुणया निजसप्तसद्मसत्कारसंभवसमं व्यतनोत्स्वमानम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક. સ. ૧૫૯૦માં ગોકુલનાથજીએ ગુજરાતનાં ખંભાત, ભરૂચ, સુરત જેવાં ટલાંક સ્થળની મુલાકાત થીધી હતી. અને તેમણે કોઇપણ પ્રકારના પથ કે સંપ્રદાય સ્થાપવાના આશય વગર નો લકોને પાંમાત્ર તરકે દીર્યા હતા. આજે પણ આપણે તેમનાં ધણા મંદિર જોઈ એ છીએ. તેમનામાં ઊંડી શ્રદ્દો ધરાવનાર તેમના બસુ અનુયાયીઓ આજે પણ ગુજરાતમાં અને ગુજરાતની ાસપાસ એવા મળે છે. ભરૂચમાં આવેલી • દાદા નારાયણુજી ની આવી એક હવેલીની ગાકુલનાથજીએ મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંના દાદા નારાયણુને ભાત્મનિવેદન માટે અધિકૃત કર્યા ૩૫ સુન્દરદાસ, કૃષ્ણુદાસ, ગવન, સિદાસ, બગદાસ જેવા નારાયણુના ધરાને ગોકુલનાથજીનાં પરમ ભક્તો હતા. નારાયના વશજો પ્રવીણભાઈ પટણી અને તેમના જ્યેષ્ઠ કુટુંબી સદીધો કે જે હાલમાં વડાદરામાં રહે છે. તેમના દ્વારા જ આ હકીકતનું સમાન થાય છે.
ભૌગા લુક માહિતી
નાટકકારને પાચન ભારતનાં કેટલાંક સ્થળો અને શહેરના ખ્યુ નાટકમાં નિર્દેશ હોવા મળે છે. તે આ પ્રમાણે છે.
૧
મપિદુગ : નારાયણજીના દાદા મંડપદુર્ગાના રાજાના ધાન હતા ( II, ૨, ૪) કદાચ તે અત્યારનું મધ્યપ્રદેશમાં આવેલું માંડવગઢ ડાઇ શકે જે નાંધનીય છે કે માંડવગઢ નાળક આવેલ ગઢની રાણી દુર્ગાવતી ગોકુલનાથના પિતા વિઠ્ઠલેશજીની પરમ ભક્ત હતી.
૨ ભૃગુપુર : ( ભરૂચ ) ભૃગુપુર શહેરનું વધ્યુંન લેખક રેવાનદીને કિનારે આવેલ સુંદર શહેર તરીકે કર્યું છે. જે શહેર નારાષ્ટ્ર જેવી ઉમદા ચારિત્ર્યવાળી વ્યક્તિ વધુ શાભાયમાન થાય છે. ( II, ૧૦ ).
૩, ૪
સ્થંભપુર ( ખંભાત) અને ભાનુપુર (સુરત) એ રિયાકિનારે આવેલાં મુખ્ય શહેરા હતાં. જે શહેરમાં નારાયષ્ટ્રનાં વશમ યશ અને કીર્તિ મેળવ્યા હતા. (II. ૧૧. || ૨૪ )
भानोः पुरे महति लोकहिताय यस्य श्रेष्ठत्वमेकमजनीष्टमुदारधाम्नाम् ॥ २.२४ ॥
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુંભાર ભકૃતિચિત 'સિવિનોદ " નાટક
:
૫ લાલપુરી બીજાં અંકના છેલ્લા હોક પરથી એવું જાય છે કે કમલાકર ભટ્ટ દ્વારા કèલપુરી એટલે કે અત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ નગરી કાલેાલમાં આ નાટક રચાયું હશે -કૃતિશ્રીનોનમુર્યાં મન્નારમટ્ટ વિષિતે—
૧૮૭
આ નાટકમાં નાટકકારે જુદા-જુદા પ્રકારની જાતિના લોકો જેવા કે આદિવાસી, શિકારી, જુગારી, ભિખારી, નટ, વેવા વગેરેનો પણ ઉલ્લેખ કર્યા છે.
કાલ્પનિક અને ધાર્મિક તત્ત્વો :
બીર્જા અંકમાં સમુદ્રમાંથી મળી આવેલ ચૌદ રત્નના ઉલ્લેખ છે. રામાયણમાં કે મહાભારતમાં ચૌદ રત્ન વિશે કઈ પણ્ ઉલ્લેખ નથી. જો કે સ્કંદપુરાણ (V. ૧.૪૪)માં તેના નિર્દેશ છે. પૌરાણિક દંતકથાએામાં શંખને એક પ્રકારનું રત્ન ગણવામાં આવે છે કે જે દેવાને સમુદ્રમ’ધન વખતે મળી આવ્યા હતા. નાટકકારે પ્રયોજેલા ‘લપોડાજ ’ શબ્દ · મુખ્' માણ્યુસ 'ના નવા જ ાથ પ્રદર્શન કરે છે. માનવ અગુજરાતી ભાષામાં રોજિંદા વ્યવહારમાં પ્રયોજાતા ' લપેડશ'ખ' શબ્દથી પ્રભાવિત થયેલા જણાય છે. ( ‘ અજ્જ ના ‘શ ́ખ ’ અર્થ પણ અપ્રસિંહ અને વળ વ્યુત્પત્તિસાધ્ય છે. )
.
ભક્તિ અને તેનો પ્રભાવ
પુષ્ટિમાર્ગના સિદ્ધાંન દ્વારા લોકોનો ઉચાર કરવા પ્રયત્નશીલ તેવા વલ્લભાચાર્યું ના થથામાં મદિક પ્રથ, ભગવદ્ગીતા અને પુરાણોમાં જે સખ્યભક્તિ વધુ વાઈ છે તે જ માર્ગના પ્રચાર કરી ગાકુલનાયએ કોઈપરૢ પ્રકારના તિ, પંથ કે સ`પ્રદાયના ભેદભાવ ષગર સામાન્ય લોકોના જીવનને ઊધ્વગામ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પોતાના બનને વધારે પ્રગતિશીલ બનાવવા માટે નારાયષ્ય અને તેના શો દ્વારા આત્મસાત કરાયેલી કેવળ દૃઢ ભક્તિએ જ ગાકુલનાથજી પ્રત્યે તેમના ઉદ્દાત્ત ગુÀાને કારણે તેને કર્યાં હતા તેવું નાનું, પરંતુ તેમના ઉપર સદ્ભાગ્યે, શાધન કાઉં અને દૈવી કૃપા પદ્મ રતા હતાં.
ત્રાકુલના મુને ચામાચાના થા. અને ઉપદેશાની ૉડી અસર બસ'પ્રદાયના ધાર્મિક સમેલન વખત એકત્રિત થતા ઉત્તરા લેકૉના સમૂહ દ્વારા પ્રગટ થતી આજે પણ ગુજરાતના ઘણાં શહેરામાં જોવા મળે છે.
For Private and Personal Use Only
નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યા :
મહાન તત્ત્વચિંતકના માધ્યાત્મિક સિદ્ધાંતાના નિર્દેશ ઉપરાંત આ નાટકમાં માનવીના નૈતિક મુલ્યાની જરૂરિયાત અને મહત્વ પર પણ્ ભાર મૂકવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથમાં દર્શાવેલાં સત્ય. ધમ અને દવા જેવા મુખ્ય ત્રણ્. ગુણા આત્મિક વિકાસ માટેની પ્રાધામક
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
4
www.kobatirth.org
સાયન દેશપાંડે
જરૂરિયાત ગણવામાં આવ્યા છે. પ્રસ્તુત નાટકમાં ગોકુલનાથજીના શિષ્યોનું ઉમદા વ્યક્તિત્વ સુંદર રીતે વહ્યું છે. જ્યારે વશ કે લોકસમુહનું હાસ્યાસ્પદ ચિત્ર ઉપસાવ્યું છે અને તે દ્વારા એવું સૂચવ્યું છે કે ગતિક મૂોના ભાવ માત્ર માસને ત્રાડતો નથી પરંતુ તેના આધ્યાત્મિક વિકાસને પણ રુંધી નાખે છે.
धर्ममोऽथ किमु सच्चरितावतारः किं वाश्रयः परमभक्ति बृहल्लतायाः । श्रीगोकुलेशकरुणैक महाश्रया वा
નારાયળ: ૪ યશસામિદ્દ રાશિરાસીત્ ॥ ૨.૨૨ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંજૂસ માણુસને બીજી બાજુ અઠ્ઠાણુગુણી એટલે કે દંભ, અપકીતિ, માલ, મૂર્ખતા, અધિવૈકિતા વગેરે જેવા દૂષ્ણેાથી યુક્ત ગણવામાં આવે છે
ઉપસંહાર
આમ, કમલાકર ભટ્ટનું સિક્રિયનાદ નાટક માપશુને તે સમયના સ્થાનિકકામાં પ્રચલિત રિવાજો, સમકાલીન સમાજ દ્વારા ગ્રહણુ કરાયેલાં સામાજિક મૂલ્યા, લેખકને જાણીતા એવા વાસ્તવિક ઐતિહાસિક પ્રસંગો અને આશરે ૨૦૦ વ પહેલાના ગુજરાતમાં પ્રચલિત ભાષાકીય પ્રયાગા વગેરેને લગતી રસપ્રદ માહિતી પુરી પાડે છે.
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દુર્ગેશ્વર પંડિતકૃત ધર્માદ્ધરણમ્—એક નોંધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવીન્દ્રકુમાર પ
ધર્માદ નાટકના રચિયતા તરીંક નણીતા ગુજરાતના શ્રી દુર્ગેશ્વર પડિત લગભગ ઇ. સ. ૧૮મી સદીમાં થઇ ગયા. નાટકના પ્રારંભમાં આવતી સૂત્રધારની ઉક્તિ દ્વારા જાણવા મળે છે કે શ્રી દુર્ગેશ્વર મેઢ જ્ઞાતિના અને ભટ્ટ ધર્મ પરના પુત્ર છે, ઉત્તર ગુજરાતના મેહેરાના બ્રાહ્મણો મેઢ બ્રાહ્મણુ તરીકે ઓળખાય છે. તેથી શ્રી દુર્ગેશ્વર ગુજરાતના હાવાની શક્યતા જણાય તેમના જીવન, સમય અને અન્ય કૃતિએ વિષે કોઇ માહિતી ઉપલબ્ધ થતી નથી. ઇ. સ. ૧૬૯૬માં ઔરંગઝેબ દ્વારા વિશ્વનાથના મદિરના ધ્વંસ પછી તેમના નાટક ધર્મેન્દ્રરખ્ખુની રચના થઇ હશે. મંદિરના ધ્વંસ પછી લગભગ એક સદી સુધી મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું. તેથી નાટકના સપાદક શ્રી યુ. પી. શાહુના મતે આ નાટકની રચના અહલ્યાબાઈના શાસનકાળ દરમ્યાન એટલે કે જીં. સ. ૧૯૨૫ પછી થઇ હશે.
તેમની એક માત્ર કૃતિ ધર્મદ્દરમ્ નાટકની કથાવસ્તુને સ ંક્ષેપમાં જોઇએ.
અંક-1
નાટકના પ્રારંભમાં મગળબ્લેક અને સુત્રધારની ઉ! પછી નાટકના પ્રતિનાયક કલિ મચ પર પ્રવેશે છે. તેના અનુચર, અનાયાર, નાસ્તિક, દંભ અને ક્રોધને રાજ્યમાં ધરતી પ્રવૃત્તિ અંગે પૂછપરછ કરે છે, આખી રાત્રી ધર્મની પ્રવૃત્તિને કઈ રીતે રોકવી તેની યુક્તિએની ચર્ચામાં પસાર થઈ જાય છે.
અઙ-ર્
કિલ તેના અત્ય ંત વફાદાર બે સાથી દુઃશીલ અને દુયને ખેલાવી ધર્માંની હિલચાલ અંગતા સમાચાર ાણી લાવવાની જવાબદારી સોંપે છે. તેએા ભારતભરના સમગ્ર પ્રાંતામાં ફરી
સ્વાધ્યાય', પૃ. ૩૪, અંક ૧૪, દ્વીપોત્સવી, વસ’તપૂ`ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ગ ૧૯૯૭, પૃ. ૧૮૯-૧૯૨.
* સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા.
1
Dharmoddharanam of Pandita Durgeśvara, Edited by U. P. Shah, Gaekwad Oriental Series No, 151, Oriental Institute, Baroda. 1966.
२ सूत्रधार :- अस्त्यत्रभवतो ब्रह्मबंशोद्भवमोढशातीय भट्टधर्मेश्वरस्य तनुजन्मनो दुर्गेश्वराभिवानस्य कवेः कृतिविषयो धर्मोद्धरणं नाम नाटकम् | (પૃ. ૩૩)
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવિકુમાર પડા
વળ છે. અને સમાચાર લાવે છે કે કામના પુત્ર નિરાધે ધર્મને તેના સ્થાનેથી ફંગોળી દીધો છે. ક્રોધના પુત્ર તિરસ્કારે વેદ, પુરાણ અને શાસ્ત્રોને નાશ કર્યો છે. બ્રાહ્મણોની ધાર્મિક અને બેદ્ધિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે. મેહના પુત્ર અજ્ઞાને મiદરોને દવંસ કર્યો છે. બધા જ દેવતાઓ ગભરાઈ ને વિષ્ણુના શરણે ગયા છે. આ સમય દરમ્યાન નાટકના નાયક ઠાપરના આવી રહ્યાના સમાચાર જાણું ગભરાઈને કલ તેના બે સાથીઓ સાથે સમુદ્રમાં પ્રવેશી જાય છે.
અંક : :
ધાપર અને શુભાચારના પ્રયત્નથી બ્રાહ્મણે ફરીથી યજ્ઞ-યાગાદી કાર્યોમાં પ્રવૃત થાય છે. શાંતિને વેગ ભેટ આપી ખુશ કરે છે. દાનને મંત્રી તરીકે નિયુક્ત કરે છે અને ધર્મનું પુનઃ સ્થાપન અને રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવાય છે. યુવરાજ ધર્મ સાથે મંત્રો દાન વિદ્વાનોના ઘેર ઘેર જઈ ને તેમને દેવક અને આધ્યાત્મિક વાલ્મયનાં પ્રચાર-પ્રસાર કરવા માટે પ્રેરીત કરે છે. તેઓના આ કાર્યથી આલસ્ય, અભ્યાસ અને અધર્મ નાશ પામે છે. પિતાને સોંપેલા કાર્યને પૂ૨ કરીને દાન અને ધર્મ વારાણસી જાય છે. ત્યાં અધર્મના ભયથી ગંગાજળમાં છુપાયેલા ભગવાન વિશ્વરને બહાર આવવા વિનંતી કરે છે ત્યારપછી તેઓ દિગવિજય માટે પ્રસ્થાન કરે છે. તેઓ ઉજજૈન, યંબકેશ્વર, ધૂ શ્વર અને રામેશ્વર વગેરે સ્થળોએ મંદિરના પુનઃ નિર્માણ કરે છે. આમ, ભારતભરમાં ધર્મની સ્થાપના કરી પિતાના રાજ્યમાં પાછા ફરે છે.
અંક : ૪
પોતાની સભામાં બિર! ૮ માન યુવરાજને શૃંગાર, હાસ્ય વગેરે રસે મનરંજન કરાવે છે. મીમાંસા, વેદાંત વગેરે શાસ્ત્રોના પંડિતોનું ધર્મ સમાન અને સત્કાર કરે છે. આમ. ધર્મની સ્થાપના થાય છે અને પ્રસ્તાવનાથી નાટક પૂરું થાય છે.
નાટકની શરૂઆતમાં જ નાટકકાર સહદનાં આનંદ માટે આ નાટકની રચના કરે છે તેમ સ્પષ્ટતા કરે છે.? પ્રસ્તાવનામાં શૃંગારભૂષણ એવું શીર્ષક પણ નાટકને અપાયેલું છે.* ३ (1) उन्मीलनवमल्लिकां मधकरो यो घ्राणसन्तर्पिणी
गत्वोद्यानमनेकसौरभरसज्ञानाञ्चितो जिघ्रति । सद्यस्ता प्रविहाय पङ्कजवनामोदं नभस्वद्वलाद આ ટૂરાતમથો મિસાવાસે જતું રહે છે 1. 3. 1. ૨૨ (ii ) વાયુદળfમૂતિસાર્મથ્ય: પાર્થઃ સુધા
__ वर्षी चेदवलोकनात्सहृदयैः स्वाढ्यङ्करश्चेतसा । सोऽयं स्यात्स्वयमेव कि परकृतामाकाङक्षते प्रेरणा
माघ्रातुं नवमल्लिकां मधुकरः सद्गन्धब्धेन्द्रियः। 14. प. ३२ ४ ब्रह्मवंशोद्भवमोढज्ञातीयभट्टधर्मेश्वरस्थतनजन्मनो दुर्गेश्वराभिधानस्य कवेः कृतिविषयो शृंगारभूषणं नाम नाटकम् । पृ. ५१
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગેશ્વર પંડિતકૃત ધર્મોદ્ધરમ-એક નોંધ
સાહિત્યદર્પણ જેવા આલંકારિક ગ્રંથોમાં મળતા નાટકના પરંપરાગત લક્ષણોને આ નાટકમાં ભંગ થયો છે. ફક્ત ચાર અંક ધરાવતા આ નાટકમાં કાઈ સંધિ નથી. નાટકના અંતમાં પ્રસ્તાવના આવે છે, જે ખરેખર ઉપસંહાર છે. નાટકના અંતે અને બીજા અંકના અંતે એમ બે પ્રસ્તાવના આ નાટકમાં આવે છે. બીજા અંકના અંતમાં આવતી પ્રસ્તાવનાની નાટકના સંપાદક પણ નોંધ લીધી નથી. વતીય અંકની શરૂઆતમાં તૃતીય મજૂર એવો ઉલ્લેખ નથી, પરંતુ તેને અંતમાં “તિ ધર્મોઢાનાકિન નાટ તૂરીયો કૂ” એ ઉલ્લેખ છે. એ અંક સમાપ્ત થાય છે ત્યાં જ બીજી પ્રસ્તાવના પણ આવે છે. નાટકની કથાવતુ પણ ચેથા અંકના અંતે પૂરી થાય છે. તેથી પ્રસ્તાવના બિનજરૂરી લાગે છે. અને તેથી જ આ પ્રસ્તાવના નાટકને ઉપસંહાર કહેવા યોગ્ય લાગે છે.ભરતવાક્યથી નાટકના અનની પરંપરાને પણ દુધર ભંગ કરે છે,
ધાર્મિક-દાર્શનિક એવું પ્રતિકાત્મક આ નાટક છે. ૧૭-૧૮ સદી દરમ્યાન મુસ્લિમનાં શાસનકાળ દરમ્યાન હિંદુ ધર્મની દુર્દશાનું વર્ણન એ આ નાટકને મુખ્ય ધ્યેય છે. દુર્ગેશ્વરનાં સમય દરમ્યાન પ્રચલિત સામાજીક અને ધાર્મિક પરિસ્થિતિએ તેમને આવું નાટક યુવાની પ્રેરણા આપી હોય એમ લાગે છે. ભારતીય દર્શનની વિવિધ શાળાઓનું સુંદર વર્ણન નાટકકારે કર્યું છે. આખા નાટકમાં ધર્મની સ્થાપના માટે સુખ અને શાંતિનું વાતાવરણ કઈ રીતે ઉભું કરાય તેના વિવિધ રસ્તાઓ બતાવાયા છે.
નાટક પ્રતિકાત્મક હોવાથી દાન, ધર્મ, કામ, ક્રોધ વગેરે પાત્રોનું સજીવારોપણ કરવામાં નાટકકારે કુશળતા બતાવી છે. સમસ્ત નાટકમાં સ્ત્રી પાત્રને કોઈ સ્થાન નથી, પરંતુ નાટકના અંતમાં વિભિન્ન નાયિકાઓને ઉલ્લેખ જોવા મળે છે. રૌદ્ર, બિભત્સ અને ભયાનક નાટકના મુખ્ય રસે છે. ભારતી અને આરટી વૃત્તિ જોવા મળે છે. - દુર્ગેશ્વરની ભાષા સરળ અને સુગમ્ય છે. પરંતુ રસને અનુરૂપ કેટલાક સ્થળે લાંબા સમાસેની જરૂરિયાતને નાટકકાર રોકી શકયા નથી. ઉપમા, ઉપ્રેક્ષા, અનુપ્રાસ જેવા અલંકાર અને મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડીત, વસંતતિલક જેવા છન્દોને સુન્દર વિન્યાસ થયેલ છે. ગેરે આપેલી કેટલીક ઉક્તિઓ અને પદ્યો સ્વતંત્ર સુભાષિત તરીકે સ્થાન પામી શકે છે. સૂર્યોદય, મધ્યરાત્રી અને પ્રભાતનાં વર્ણનોમાં નાટકકોરનું ભાષા પરનું પ્રભુત્વ દેખાય આવે છે.
કેટલાક પઘોમાં તેમનામાં રહેલું કવિત્વ પણ પ્રતિબિંબિત થાય છે. ભારતીય દર્શનનો પણ નાટકકારે અભ્યાસ કરેલ છે.
સત્તર-અઢારમી સદી દરમ્યાન મુસ્લિમોના અત્યાચાર અને તેના કારણે હિંદુ ધર્મના પતનને આલેખતું નાનું પણ સુંદર એવું આ પ્રતિકાત્મક નાટક શ્રી દુર્ગેશ્વરનું ગુજરાતના રૂપકક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન લેખી શકાય.
( ૫ જુઓ, ધર્મેન્દરણ નાટની ભૂમિકા, pp. XII-XII.
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
INDEX INDO-ASIATICUS
POST BOX 11215, CALCUTTA-700 014
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Index Indo-Asiaticus: An international based indexing quarterly. Surveys 600 current periodical literature on topics relating to the culture of India and ancient Asia, in all languages [ Asian and non-Asian ]; & also cumulative indexes to indological journals, to manuscripts & portraits. 1968, Rs. 50 p.a.
Distributors
For subscription write to:
Central News Agency, (P) Ltd., 23/90 Connaught Circus, New Delhi 1 Firma K. L. M. (P) Ltd., 257-B; B. B. Ganguly St., Calcutta 12 International Book House Pvt. Ltd., Indian Mercantile Mansion-extn., Madame Cama Road, Bombay 1.
Some Opinions
It will be very helpful to individuals and small libraries....& to large institutions.
-Journal of Asian Studies-ann arbor 1969.
A very useful piece of work. Index Indo-Asiaticus is of great help to those who study India, as well as those who study history and culture of other Asiatic states. Prof. Dr. V. V. Balabushevich, USSR Academy of Sciences, Moscow. Informative index Indo-asiaticus-Dr. J. Rahder, Professor Emeritus, U.S.A.
A very useful compilation of periodical literature on topics relating to the culture of India and ancient Asia.... I am sure the scholars will find the whole scheme attractive. Dr. Sunitikumar Chatterji, National Professor of India in Humanities & Emeritus Professor of Calcutta University.
Your work.. will undoubtedly be useful. Dr. S. Radhakrishnan, Formerly President of the Republic of India.
Each one is stranger than the last, edited by the well-known Calcutta Librarian. Dr. M. L. P. Patterson in Library Quarterly (Chicago), 1971.
Request
Authors & Publishers Are Requested To Send Their Publications For Inclusion In The Index. This Will Advance The Cause Of Research & Promote Sale Of Learned Journals. S. Chaudhari, Editor, Post Box 11215, Calcutta-700 014
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિવિડમ્બનનાટકમ્ ગુજરાતનું એક
અપ્રકાશિત પ્રહસન
સિદ્ધાર્થ ય. વાણકર
ભારતમાં સ ંસ્કૃત કાવ્યનાટકોની રચના બધા જ પ્રદેશમાં પ્રચલિત છે કારણુ કે સ`સ્કૃતભાષા એ પ્રાચીનકાળથી સ ́પની ભાષા હતી. સંસ્કૃતમાં રચના કરનારની વિદ્વાનેમાં ગણના થતી હતી. એના કારણે સમાજમાં વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા મેળવવા માટે સંસ્કૃતમાં કાવ્ય, નાટક કે શાસ્ત્રીયગ્રંથે રચવામાં આવતા હતા. વાઙમયના કાર્ય માં રૂપકક્ષેત્રે ગુજરાતનું વિશિષ્ટ
પ્રદાન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાણું અને પ્રહસન આ બે રૂપક–પ્રકારો સામાન્યતઃ સમાજમાં પ્રચલિત કુપ્રથા-કુપરંપરા ઉપર નર્કાવતાદ વડે પ્રહાર કરવા માટે તેના ઉપર ધ્યાન દોરવા માટે સ`સ્કૃતમાં યોજાતા હતા. આ પર’પરા આજ સુધી લોકપર પરામાં જોવા મળે છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં દોષોનું નિરૂપણ ( ચારિત્ર્યહનન નહીં કરીને સમાજમાં સુધારા કરવા એ ભાણું કે પ્રહસનની રચનાનું મુખ્ય પ્રયોજન હતું. આવાં ઘણાં પ્રહસને સમાજમાં સ્થિત-પ્રચલિત રિવાજોને પણ ધ્યાનમાં લઈને રચાયાં હતાં, જેથી સમાજમાં જાગૃતી આવે. આવા જ પ્રકારના એક અપ્રકાશિત પ્રહસનના આ લેખમાં પરિચય કરાવવાને ઉદ્દેશ છે.
આ પ્રહસનના લેખક સદાનદ છે. એમના પિતાનું નામ કા છે અને તે વ્યાસ અટક ધરાવે છે. ગુજરાત રાજ્યના ખંભાતનગરમાં તેએ વસતા હતા. તેએ ઔદીચ્ય
બ્રાહ્મણ હતા.
• વિપ્રવિડમ્બન ' એ નાટકના શીક ઉપરથી એવું લાગે છે કે આ નાટકમાં બ્રાહ્મણાની વિડંબના-મશ્કરી કરવામાં આવી છે. ગુજરાતમાં વસતા મેગલ સરદારોએ ગુજરાતના બ્રાહ્મણાને જે તકલીફ આપી હતી. અને એમની કેવા પ્રકારે વિડંબના અને અપમાન કર્યાં હતાં જેના તેએ ધ્રુવી રીતે ભાગ બન્યા હતા. એની વિગતા આ પ્રહસનમાં જોવા મળે છે. આ પ્રહસનની એક વિશિષ્ટતા એ છે કે આમાં સસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ, ગુજરાતી અને મરાઠી આ પાંચ ભાષાઓને પ્રયોગ કર્યાં છે. માગલ નવાબ અને એમના પરિજના ઉર્દૂ ભાષામાં વાતા કરે છે. સંસ્કૃત પંડિતા-બ્રાહ્મણે સંસ્કૃતભાષામાં ખાલે છે, સ્રોપાત્ર ગુજરાતી અને પ્રાકૃતમાં ખેલે અને
સ્વા ૨૫
‘સ્વાધ્યાય ’, પુ. ૩૪, અક ૧૪, દીપાત્સવી, વસ તપ'ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટી અંક, નવેમ્બર ૧૯૯૬-એગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૯૬૩-૧૯૮.
ધાવિદ્યામંદિર, મેં સ. યુનિવર્સિટી, વડાદરા.
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૪
સિદ્ધાર્થ ચ કાબૂ
કમ ચદ્ર પાત્ર મરાઠીમાં પણ વાત કરે છે. ામ પાંચ ભાષાના જેમાં પ્રયાગ કરવામાં આવ્યો છે એવું આ એક જ પ્રહસન અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયું છે. એ હજી સુધી પ્રકાશિત થયું નથી માટે વિદ્યાના સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન અને અર્વાચીનકાળમાં બ્રાહ્મણ્ણા સમૃદ્ધ હતા અને સમાજમાં એમનું આગવું સ્થાન હતું. પણું કાળક્રમે એમનામાં લાલચ, ઈર્ષા, ખાવાનો લાભ (gluttony) અને મેહ વગેરે દુર્ગુણા વધવા માંડવ્યા અને આ અવગુણું પાછળથી એમની વિડંબનાનું કારણું બની ગયા.
એક મોગલ સરદારના છોકરાનું લગ્ન હતું પણ એ . માટે ધનપ્રાપ્તિ કેવી રીતે કરવી એ પ્રશ્ન હતા. એટલે સમૃદ્ધ, કા-કકાંડ કરનારા-સાહ્મણ પાસેથી ધન ભેગું કરવુ એવા એક વિચાર પ્રસ્તુત થયે! અને આ માટે બ્રહ્માનું વિબન કરવામાં આવ્યું એ આ પ્રહસનના
વિષય છે.
કર્મ કાંડ કરનારા બ્રાહ્મણ્ણા સમાજમાં સર્વત્ર જોવા મળે છે. સવાદોથી સમાજની ટલીક માન્યતાઓ ઉપર કવિ ધ્યાન ધરે છે. ા નાનકડા પ્રહસનમાં જોવા મળે છે. એ જ આ પ્રહસનનુ વૈશિષ છે. બ્રાહ્મોમાં પણ્ આ પરસ્પર કર્યાં. બ્રાહ્મણની ઉંમ્ય—નીયતા, એક—મીજી પેટા જ્ઞાતિ સાથે વિવાહ સંધ રાખવા માટે વિરાધ ક ગાળા આપીને ખેાલવાની ટેવ, એકબીજાને વ્યંગના આધારે ઉતારી પાડવા માટે ગ્રામ્ય, સંસ્કૃત, અને એલીભાષાના ઉપયોગ સાથે ભાષામાં વ્યાકરષ્ણુની ભૂલ કરીને પ્રયાગ કરતાં ોવા મળે છે. આ હુસન હોવાથી વિરાધાભાસને આશ્રય લઈને કરેલ પ્રયાગ, સહેલી
ને પ્રવાહી તેમજ સમાજનાં બધા સ્તરમાં સમજી શકાય એવી સરળ ભાષાનો પ્રયોગ વગેરે વૈશિષ્ટયોને- કારણે આ પ્રહસન બહુ રસપ્રદ બન્યું છે.
નાટકના સાર
પ્રથમ અંક:— પ્રસનની શરૂઆત ભગવાન શિવ, વિષ્ણુના દસ અવતારો અને ગણેશજીને નમન કરીને થાય છે. પછી સૂત્રધાર એવુ જાવે છે કે ભગવાન શિવશંકરની માળા નિમિત્તે ભેગા થયેલા યાત્રિકાએ એવું કહ્યું છે કે નાટકનેા પ્રયાગ કરવાથી અમારનાથના આપણા માટે દયાભાવ રહે. ત્યારબાદ નાટકકારનું નામ વગેરે વિગતો આપીને એવુ" કહે છે કે મ્લેચ્છલકાએ બ્રાહ્મગ્રનું વિડમ્બન કર્યું તે સરદારને જષ્ણુવવા માટે વિપ્રવિડ ખન નામનું નાટક સદાન દે રચ્યું અને તેના પ્રયોગ મોગલ સરદાર અમાસાને ખુશ કરવા માટે કરવામાં આવે છે.
માટે એમની વાણીથી, તત્કાલીન સમાજનું દર્શન
નટી અને સૂત્રધારના સભામાં એવુ જણાવ્યું કે યાલ નામના શેઠિયાએ યજ્ઞનું આયેાજન કર્યું છે અને બ્રાહ્મણ્ણાને નિમંત્રણ માકલ્યું છે માટે એમને કુતુહલ થાય છે.
C
આ પ્રસ્તાવના પછી બ્રાહ્મણીને ગાળે આપતા અમસ્તક 'પ્રવેશે છે અને કહે છે કે બ્રાહ્મણુ મને ગણુકારતા નથી માટે મને જો શવ મળી જાય તે હું ધાણાની માન્મતત્તાનું હરણ કરનાર કોઈ ઉપાય-રસ્તા શોધી કાઢીશ. એટલામાં જ શવ, કૈવલ અને કુબેર પ્રવેશે છે અને
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઞવિડમ્બનનાટકમ્ ગુજરાતનુ' એક અપ્રકાશિત પ્રહસન
કઈક કાવતનું રચવાનો વિચાર કરે છે.ૌમના સબાબથી એવું જાણુવા મળે છે કે અમારનાથના ઘરે પગ થવાનો છે, માટે બ્રાહ્માને નિમત્રઝુ મોકલવાનું છે. અહીં જુદા જુદા બ્રાહ્મીના વિશિષ્ટ ગુણનું વસ્તુન કરીને તેમને ખેાલાવવા માટે અધા જાય છે અને આ ક પૂરા થાય છે.
૧૯૫
દ્વિતીય અંક :-માર્જ નીકર ( sweeper) ના પ્રવેશથી ખીજો અંક શરૂ થાય છે. પછી દ્વારપાળ-દાવારિક-પ્રવેશીને આગાનુ આગમન સુચવે છે તે સાંભળીને મા નીકર નિકળી જાય છે. પછી મુગલની સાથે નાદાશાયી અને માગારસિદ્ધબેંગ પ્રવેશ કરે છે અને કહે છે બાપણી પત્નીને આપીને અને ગામનું સર્વસ્વ છીનવીને પણ રાજ્યનું ૨જન કરવું એઈએ જેવા પોતાનું સ્થાન પ્રભૂળ થાય. બાગ અને નાદારશયીનુ સંભાષણ ચાલે છે. એટલામાં જ ખ૨૨ પ્રવેશે છે. એમના હાથમાં વિપ્રઘ્ધિનનાટકની પ્રત હોય છે. એના પછી નવાબશાહ પ્રવેશે છે અને આગાના હાથમાં જે પત્ર છે એમાં શું લખ્યું છે એ વિચારે છે. આગા નવાબશહાને પત્ર આપે છે તેને નવાબ વાંચે છે. એમાં એવી વિનંતી છે કે માપમાં કરાના વિવાહ કરવા માટે ધન જોઈએ છે જે બાબરનું વિડમ્બન કરીને મેળવવુ જોઈએ. કારણ બ્રાહ્મણુ બહુ પૈસાવાળા હાય છે. એવું જાણીને નવાઞ આદેશ આપે છે કે એ કાર્ય ત્વરાથી કરવું જોઈએ. પશુ આ કા આ વિચારીને કરવું જેથી વધુ કકળાટ ન થાય. ત્યારબાદ બેરામ, અંબારામ, ઉન્મર વગેરે પાત્રો એકબીાને શુ` લાભ થશે એવી વાતા કરે છે. અને સુવાને સમય થઈ ગયા એવું કહીને નીકળી જાય છે. આમ અહી શ્રીને અક સમાપ્ત
થાય છે.
તૃતીય અંક:— અકની શરૂઆત ત્રવિધ વ્યાસ અને ત્રિવિક્રમ ભટ્ટના સાથી થાય છે. જેમાં બંને પોતાના સામર્થ્યની પ્રશંસા કરે છે. ગાવિંદને નિમત્રિત બ્રાહ્મણોનું શું થયું એ જાણવાની જિજ્ઞાસા છે. માટે ત્રિવિક્રમ બધા વૃત્તાંત વસૂવે છે. એ કહે છે કે અમસ્ત ક બ્રાહ્મણોનું પૂજન કર્યું. શત્રે આવીને અમસ્તકને ગુાર્યું કે યજમાન આવવાના નથી માટે તમે એમના પ્રતિનિધિ થઈ જાવ. પછી બધા બ્રાહ્મણો અગસ્તકને યજમાનપદે બેસાડે છે અને શુભની નિવૃત્તી થાય અને અશુભની પ્રાપ્તિ થાય એવું (અ)સ્વસ્તિવાચન કરે છે. પછી એકખીન્નને શી ક્ષિણુા મળશે એવી પૂછપરછ કર્યા બાદ બ્રાહ્મણેમાં શાસ્ત્રની ચર્ચા શરૂ થાય છે. જેમાં મીમાંસા, ચૈત્ર, ન્યાય, સાંખ્ય વગેરે શાસ્ત્રના સિદ્ધાંતાની ચર્ચા થાય છે. અને પછી ક પૂરા થાય છે.
For Private and Personal Use Only
ચતુર્થાં અંક :~શિવભટ્ટ સંન્યાસી અને ભગવાન પ્રવેશે છે. સ’ન્યાસી કહે છે કે મે... ઘણું દ્રવ્ય મેળવ્યું પ૭ રાન્તના ભયને લીધે સન્યાસીના પહેરવેષ કરીને બીન્નના ઘરે જમીને ન ધ શાળામાં રહું છું. આવી વાર્તા-સભાષણુ–ચાલે છે એટલામાં પોતાનાં પુત્રની સાથે દયારામ વ્યાસ પ્રવેશે છે તે પુત્રને કહે છે કે આપણાં પગરખા તારી ધોતીથી બાંધીને રાખવાં નહીં. તા કુતરાએ ૬ ભામણા લઈ રો
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિદ્ધાથ ય. વાકણકર
એટલામાં બધા બ્રાહ્મણે સાથે અમસ્તક હવન કરવા માટે આવે છે. પૂર્ણાહુતી થયા પછી એવું કહે છે કે તમને દક્ષિણ પરમદિવસે મળશે અને “ ભલે ’ કહીને બ્રાહ્મણે નીકળી જાય છે. અહીં વિકૅભક પૂરી થાય છે.
પછી કુબેરપુત્ર શાકદેવ અને બ્રાહ્મણે પ્રવેશે છે. ત્યારબાદ રાવ, અમસ્તક અને હરામદાસ પણ પ્રવેશે છે. હરામદાસ કહે છે કે હું દક્ષિણી લઈ આવું છું તમે બ્રાહ્માને ભે જન–પા ગી આપે. એટલામાં નાદારશાયી (જલામ કરનારા ) માણસને સાથે લઈને આવે છે. આ બધા માણસે બ્રાહ્મણોને પાધડીથી બાંધીને શેરીમાં લઈ જાય છે. અહીં આ અંક પૂરા થાય છે.
પાંચમે અંક :- પાંચમા અંકના પ્રારંભમાં શેક કરતા “બ્રાહ્મણે પત્ની માનું વન મળે છે. વેદવ્યાસ રડતા રડતા પ્રવેશ કરે છે અને કેવી રીતે બ્રાહ્મણની વિડંબના કરવામાં આવી, આવી વાતનાએ એમને ભેગવવી પડી એની વિગતે આપે છે. બ્રાહ્મણોને મારીને એમનું દ્રવ્ય કેવી રીતે છીનવ્યું હતું તેનું કરુણાસભર વર્ણન કરે છે.
- અંતમાં કર્મચંદ્ર પ્રવેશે છે. બ્રાહ્મણ પત્નીઓને પ્રણામ કરીને જણાવે છે કે ધર્મરાજાએ નવાબને પત્ર લખીને આજ્ઞા કરી છે કે તમે બ્રાહ્મોનું ધન છીનવ્યું છે પણ એમને બંધનમુકત કરો. નવાબે પિતાના માણસને જુદા જુદા પ્રકારે સજા કરી.
વિપ્રપત્ની એ પૂછે છે કે અમારા પતિઓનું શું થયું ? કર્મચંદ્ર કહે છે કે બધા બ્રાહ્મણોને મુક્ત કરવામાં આવ્યા છે અને હવે તેઓ આનંદમાં છે.
આ સાંભળીને બ્રાહ્મણસ્ત્રોમાં સંસ્કૃતમાં કહે છે કે “ અમ દેવીએ છીએ. અા ઉપર પ્રસન્ન થઈ ગયા છીએ. તું તારે જોઈએ એ વર માંગી લે.'
અંતમાં કર્મચંદ્ર ભરતવાકય ઉચ્ચારે છે અને અહીં નાટક પૂર થાય છે.
સમાજદર્શન અને ભાષા –
વિપ્રવડમ્બનનાટક પ્રહસન હોવાથી અહીં સમાજમાં પ્રતિષ્ઠા પામેલ માણસે ઉપર કટાક્ષ પૂર્ણ ભાષામાં ટકોર કરવામાં આવી છે. એમની અંગત વિશેષતાઓ જેમ કે ખાવાનો શોખ, ગાળો આપીને બોલવાની ટેવ. એકબીજાના સ્વાર્થ સાધવા માટે કરાતા પ્રયત્ન આ સાથે જાતી–પેટા જાતીના ઝગડાઓ અને રીતરિવાજો વગેરેનું દર્શન થાય છે. આ પ્રહસનમાં નીચલી કોમના માણસે હોવાથી એમની ભાષાકીય ખાસિયતે દેખાય છે. એમાં વ્યાકરણ અને ભાષાની શુદ્ધતાને અભાવ જણાય છે. અહીં મુસલમાની નવાબેનું આલેખન હોવાથી ઉભાષા વાપરી છે. સ્ત્રીઓ પ્રાકૃત અને ગુજરાતીમાં બોલે છે. કર્મચંદ્ર મરાઠીમાં બેલે છે. અને બ્રાહ્મણે સંવાદ સંસ્કૃતમાં છે. આમ આ નાટક પાંચ ભાષા એના મિશ્રણથી અને બધું છેઆને લીધે અર્વાચીન બોલી–ભાષાઓ સાથે સામ્ય ધરાવે છે. દા. ત.,
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિચંડ બનનાટકમ-ગુજરાતનું એક અપ્રકાશિત પ્રહસન
બીજ અંકની શરૂઆતમાં માર્કનીકર (ઝાડૂવાળા) કહે છે. પુનઃ પુર માર્ગનેન જૂદા કૃતઃ | (હાથ ધસાઈ ગયો). તે વન્દ્રિઃ આંક તઋતુ . ( તારી બુદ્ધિ તારી પાસે રાખ) ચોથે અંક. મકવન / તેનુ નિ નિતાત જૂથો વિતમ્ | અંક પાંચ.
તે સમયે આમ સમાજમાં દેખાતી કેટલીક માન્યતાઓ પર કવિએ ધ્યાન દોર્યું છે. દા. ત. શ્રીગેડ બ્રાહ્મણને ધરે કન્યા ન આપવી (અંક પહેલો).
दारान् दत्त्वा ग्रामसर्वस्वं हृत्वा रजनीयो राजा કથrser fથતિઃ ઢાં સ્થાન ) ( અંક બીજે)
સંસ્કૃતમાં પ્રહસન લખવા માટે જે ભાષાકીય સામગ્રી કવ પાસે હોવી જોઈએ તે આપણા કવિમાં પણ દેખાય છે. એમની ભાષા સરળ, સુલભ, પ્રવાહી અને સ્વભાવોક્તિ અલંકારના દાખલાઓથી ભરપૂર છે. કોઈવાર માનિતા, અષ્ટાર્જમતા એવા અપશબ્દ, ગાળાના પ્રયોગથી વક્તાની સહજ ટેવને ઉઘાડી પાડવામાં આવી છે. શુભનિવૃત્ત, અશુભપ્રાપ્તિ, અસ્વસ્તિ બ્રુવતુ નઃ, જેવા પ્રયોગથી પ્રહસનનું વાતાવરણ ઊભું થાય છે. આમાં પરસ્પર નિન્દા , આત્મશ્લાઘા, લુબ્ધતા કે હવસ વગેરે બ્રાહ્મણોના ગુણવિશેષ ઉપર પણ કવિ નિર્દેશ કરીને હાસ્યરસ નિર્માણ કરે છે. બ્રાહ્મણની વિડંબના તેમની પત્નીઓને વિલાપ વગેરેમાં કરુણરસનું દર્શન થાય છે. મોગલના વર્ણનમાં તેમની ક્રૂરતા, લાધા વગેરે પણ સારી રીતે પ્રભાવ પાડે છે. નવાજવયા તરાપૂરળમ્ અને કાર્ય વિનાથં વિશે યથા તો ન મવતિ વગેરે સુભાષિત જેવાં વાકયોથી યથાર્થતાનું દર્શન થાય છે.
નાટક અને કર્તા :
વિવડરબન એ પ્રહસન છે નાં કવિ-લેખક એને નાટક તરીકે સંબોધે છે. આ નાટકની ફકત એક જ હસ્તપ્રત અત્યારસુધી મળી છે. અને કા. ૨૮. એ ક્રમાંક ધરાવતી આ હસ્તપ્રત અ.સૌ. ડાહીલક્ષમી લાયબ્રેરી, નડિયાદમાં સચવાયેલી છે. એના નવ પાનાં છે. અને પ્રત્યેક પાન ઉપર નવ લીટીઓ છે. દરેક લીટીમાં ૪૮ થી પર અક્ષરે છે. આ અપ્રકાશિત હસ્તપ્રતનું મા૫ ૨૨.૫ X ૯.૫ સેંટીમીટર છે.
નાટકની શરૂઆતમાં કવિ પોતાને પરિચય આપતા કહે છે કે-ગુજ૨ાજયમાં સ્તંભતીર્થનગરમાં સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણના કુળમાં જન્મેલા કિકા વ્યાસના પુત્ર સદાનંદ એ આ નાટકના કર્તા છે. બ્રાહ્મણની નિંદાથી જે દોષ ઉત્પન્ન થાય છે તે સ્વામીને જણાવવા માટે અને આર્યોની શુદ્ધિની ઇચ્છા મનમાં ધારીને, મ્લેચ્છ લોકેએ કરેલી બ્રાહ્મણની વિડંબના જોઈને જ આ વિપ્રવિડમ્બન નામના નાટકની રચના કરી છે. આ નાટકના પ્રયોગથી અમારનાથ નામના મોગલ સરકારની અમારા ઉપર કૃપાદષ્ટી થશે એવી એમની ઈચ્છા છે. આ નાટક ભજવવાનું આ એકમાત્ર પ્રયોજન છે. અન્ય કોઈપણ માહિતી, એમને સમય, અન્ય કતિઓ વગેરે કવિએ આપેલ નથી. પણ આ નાટકના અવલોકનથી
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ ય. વાકણકર
એ સ્પષ્ટ થાય છે કે કવિ પ્રાકૃત, મરાઠી, ઉર્દૂ ભાષાઓ જાણતા હતા. તેમજ સરકૃતમાં પણ એમનું પાંડિત્વ જણાય છે. એમણે જે દે રયા છે તેના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે આ કવિ પાસે પ્રતિભા છે અને તેઓ ઘણીખરી ભાષાઓ જાણે છે અને તેને પ્રયોગ યોગ્ય રીતે કરે છે.
હસ્તપ્રત ખરાબ અને જીણું હોવાથી અક્ષરે ઉકેલવામાં ઘણી મુશ્કેલી પડે તેમ છે. વિશેષતઃ પ્રાપ્ત અને ઉર્દૂ સમજવામાં–ઉકેલવામાં ખૂબ પ્રયત્ન કરવો પડયો. ઉર્દૂ ભાષાના જાણકારની સેવા ને મેળવી શક્યો તે દુર્ભાગ્ય કહેવાય. પણ પ્રાકૃત સમજવામાં પ્રા. ઠે. રાજેન્દ્રભાઈ નાણાવટીએ સમય કાઢીને જે મદદ કરી છે એ માટે હું એમને આભારી છું.
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈન્દ્રિયસંવાદનાટક-ભાવનગરના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજવીની પ્રશસ્તિનું નાટક
પુરુષોત્તમ હ. જોશી
ગુજરાતમાં સૌરાષ્ટ્રનું મહત્ત્વ વિશેષ છે. સુરાષ્ટ્ર ઉપરથી સૌરાષ્ટ્ર નામ પડેલુ છે. અઢાર અને એગણીસમી સદીમાં જ્યારે ગેાહિલવશના રાજાઓનું સામ્રાજ્ય હતું ત્યારે ભાવનગર એ સૌરાષ્ટ્રનું એક અગ્રગણ્ય નગર ગણુાતું હતું. રાજા ભાવસિંહના શાસન દરમ્યાન એમણે ભાવનગર સ્થાપ્યું અને ભાવનગર નામાભિધાન કર્યું. તે પછીના રાજા અક્ષયસિંહ, વખતસિહ, વિસિહ વગેરેના રાજ્યશાસનકાળમાં પણું ભાવનગરની સારી એવી રાજકીય પરિસ્થિતિ આ રાખઓએ ટકાવી રાખી હતી. આ રાજાએ પરાક્રમી, ઉદાર અને ગુણગ્રાહી હતા. યેાગ્ય વ્યક્તિને તેમના પેાતાના ક્ષેત્રની કલા કે વિદ્વતા માટે પ્રેત્સાહન મળતું હતું. તેમને રાજ્યાશ્રય પણ મળતો હતો. રાજા વખતસિંહ અને વિજયસિંહના શાસનકાળમાં ઉપયુક્ત નાટકની રચના થયેલી છે.
ઇન્દ્રિયસ વાદનાટકની રચના ગાવિંદજી રામજી ભટ્ટે સંવત ૧૮૬૯ એટલે કે ઈ. સ ૧૮૧૩માં કરી હતી. લગભગ ૧૮૦ વરસ પહેલાં આ નાટક લખાયેલુ છે. નાટકના લેખક પહેલા કુડલામાં રહેતા હતા. કુમારશ્રી વિજયસિંહજીએ તેમની વિદ્વત્તાથી પ્રસન્ન થઈને તેમને ભાવનગરમાં સં, ૧૮૫૮ (ઈ. સ. ૧૮૦૨) માં રાજ્યાશ્રય આપ્યો. તેમને રહેવા માટે ઘર અને રૂ. ૫૦ વર્ષાસન કરાવી આપ્યું. કુમારશ્રી જ્યારે ગાદી ઉપર બિરાજ્યા પછી એમણે જ્યારે યજ્ઞ કરાવ્યે તે વખતે આ નાટક વ ́ચાવીને સંભળાવ્યું. પ્રસન્ન થઇને લેખકના વંશજ રઘુનાથજીને ચાલુ વર્ષાસન રૂા. ૨૦૦નું કરી આપ્યું અને ગઢેચી નદીને કિનારે એક વાડી સં. ૧૮૭૯માં આપી. રઘુ નાથજીના પ્રપૌત્ર શ્યામજી વિશ્વનાથ ભટ્ટે આ નાટકનું ગુજરાતી ભાષાંતર કરીને કૃષ્ણકુમારસિંહના કરકમળમાં અર્પણ કરેલુ' અને ઈ. સ. ૧૯૪૬માં રાજ્યાશ્રયથી આ નાટક તળાજા, ભાવનગરથી પ્રકાશિત થયેલું છે. પરંતુ નાટકની છપાર્કમાં ઘણી જ ક્ષતિઓ રહેલી હાવાથી પુનઃપ્રકાશન જરૂરી લાગે છે.
ભાવનગર, ૧૯૪૧, પ્રસ્તાવના
‘સ્વાધ્યાય ’, પુ. ૩૪, અંક ૧૪, દીપેાત્સવી, વસંતપ’ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૯૨-૨૦૮.
* પ્રાચ્યવિદ્યામન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા.
2
શાસ્ત્રી, શ્યામજી વિશ્વનાથ-ઇન્દ્રિયસ વાદનાટક, મા. સ્યામજી વિશ્વનાથ શાસ્ત્રી, તળાન્ત,
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
પુનમ હ. જોશી
આ નાટકની એકમાત્ર હસ્તપ્રત પ્રાચ્યવિદ્યામંદિરના સંગ્રહમાં સચવાયેલી છે. તેને નંબર ૨ ૫૦૮૯ છે. તેના એકંદર ૪૨ પત્રો (પાના) છે. અને તેની પ્લેકસંખ્યા ('ગં. સં. ) આશરે ૫૦૦ જેટલી છે. દરેક પાન ઉપર ૬. ૬ લીટીઓ અને દરેક લાઈનમાં ૩૦-૩૨ અક્ષરો છે. તેનું માપ ૧૯. ૫ X ૧૨ સે. મી. છે. આ હસ્તપ્રત સારા, સ્પષ્ટ અને મોટા અક્ષરોમાં લખાયેલી છે. લખાણમાં લહિયાની ભૂલો છે. પશુ છાપેલા પુસ્તકના પ્રમાણમાં ઓછી છે. આ કૃતિને ઉલેખ 'કાઈપણ સંદર્ભ ગ્રંથમાં કે કેટલૈગમાં મળતું નથી. તે દૃષ્ટિથી આનું પુનઃ સંપાદન કરીએ તે આ અજ્ઞાત નાટક પ્રકાશમાં આવશે.
આ નાટક રૂપકાત્મક છે. નાટક રૂપકાત્મક હોવાથી તેનાં પાત્રો આ પ્રમાણેના છે. જીવ, બુદ્ધિ, શ્રવી (કાન), નેત્ર ( આંખ ), વિદ્યા, કાવતા, ભાવસિંહ (ભાવ), વિચાર, વિજયસિંહ ( વિજય) વગેરે. બધી જ ઇન્દ્રિયને પાત્રાત્મક સ્વરૂપ આપવામાં આવેલું છે. પાત્રો કાલ્પનિક પણ કથાભાગ સત્યધટના ઉપર આધારિત છે. મુખ્યતયા રાજાની સ્તુતિ કરવાને નાટકકારને હેતુ છે. ભાવનગરનરેશ વિવાદિસિંહ ( જેનું ગુજરાત ગેઝેટિયરમાં વજેસિંહ એવું નામ આપેલું છે.)” રાજાની સ્તુતિ રચવાનું કાર્ય લેબંક કરેલું છે. આમાં ભાવનગરની સ્થાપનાની સંવત, વિજયસિંહ રાજાને જન્મદિવસ, તેમણે કરેલા ચંડીયજ્ઞને દિવસ વગેરે આતહાસિક ઉલ્લેખ આવતા હોવાથી આ નાટકનું ઐતિહાસિક મહત્વ પણ છે.
નાટકમાં આવતા નાંદી, પ્રવેશક, વિતંભક વગેરે નાટયતત્રની જે વિશેષતાઓ હોય છે તેના ઉલલેખે આમાં, નથી. ફક્ત ઇન્દ્રિયેના સંવાદો તથા પદ્યાત્મક શ્લોક જે પ્રમાણે નાટકમાં હોય છે તે પ્રમાણેના છે. તે દષ્ટિથી કથાભાગ રચાયેલ છે. તેથી નાટસદશ્યતા જળવાયેલી છે. નાટકની ભાષા સંપૂર્ણપણે સંસ્કૃત છે કઈ ઠેકાણે પ્રાકૃતનો ઉપયોગ થયેલ નથી. ભાષા સરળ, ભાવવાહી અને અર્થગર્ભિત છે. વાચક તથા શ્રોતાઓને આકર્ષિત કરે એવી છે. સુભાષિત, અલંકાર અને છંદને સારો એવો ઉપગ થયેલો છે. આ નાટષતને ભાગ આમાં સચવાયેલું હોવાથી આ નાટકના નામાભિધાનમાં જ નાટક એ નિર્દેશ લેખકે કરેલો છે. રમા નાટકને એક રૂપકાત્મક નાટક કહી શકાય. કથાભાગ,
આ નાટકમાં આવતાં ઇન્દ્રિયોના સંવાદ બ્રાહ્મણુ-ગ્રંથમાં આવતા પ્રાણસંવાદની યાદ અપાવે છે.
નાટકની શરૂઆત પંચાયતન દેવતાની વંદનાથી થાય છે. ગણપતિ, સરસ્વતી, શિવ, સુર્ય, વિષ્ણુ આ પાંચે દેવતાઓને એક એક લેકથી વંદન કરાયું છે. તેવી જ રીતે ચોથા અંકમાં આશીર્વાદના લોકોમાં પણ પંચાયતન દેવતાને ઉલલેખ છે. (તે સમયમાં પંચાયતન દેવતાપૂજનને વિશેષ પ્રચાર હશે એવું લાગે છે.) આ લેક પછી નાટકને હેતુ બતાવે છે.
૨ ગુજરાત સ્ટેટ ગેઝેટિયર્સ, ભાવનગર ડિસ્ટ્રીક, ગવર્નમેન્ટ એક ગુજરાત, અમદાવાદ;
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇકિસભાદનાટક-ભાવનગરના રાજવીની પ્રશક્તિનું નાટક
राज्ञो विजयसिंहस्य मुदे पूर्व मुनीश्वरान् ।।
प्रणम्येन्द्रियसंवाद नाटकं संवितन्वते ॥ अं. १, श्लो. ७ નાંદાને સ્વતંત્ર ઉલેખ થયું નથી. આ લેક પછી જીવને પ્રવેશ છે. જીવ મુખ્ય પાત્ર છે. સંસારરૂપી સાગરમાં દારિદ્રથી ત્રાસેલા જીવની વ્યથા વર્ણવેલી છે. નિર્ધનતાથી કંટાળેલા જીવ અર્થાપ્તિ માટે અનેક દેશોમાં ફરીને પણ નિષ્ફળતા મળેલી હોવાથી નિરાશ થયેલો છે. વિચારમાં ડૂબેલે છે કે હવે શું કરવું ? આ કંટાળેલા જીવ નૈસર્ગિક રીતે બુદ્ધિની પાસે જાય છે. અહીં બુદ્ધિ એક પાત્ર છે. બુદ્ધિ જીવને દુઃખનું કારણુ પૂછે છે. દુઃખ નિવેદનથી દૂર થાય તે તેને ઉપયોગ, નહિ તે એને શું ઉપયોગ એવું જીવ કહે છે, તેના પ્રત્યુત્તરમાં બુદ્ધિ ઉપદેશ આપે છે કે દુ:ખનું કોની પાસે નિવેદન કરવું. સારા મિત્ર, ગુણી નેકર, અનુસરણ કરનારી પત્ની, શક્તશાળી ધાનક આવા લેકોને દુઃખ નિવેદન કરવાથી તેનું નિવારણ થઈ
બુદ્ધિ કહે છે કે ઉદ્યમી પુરુષ નિરાશ ન થતા આવેલા સંકટોને દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. કાયર અને આળસુ માણુઓ નાશ પામે છે તેથી માણસે પ્રયત્ન કરવો જોઈએ.
प्रतपन्ति विपद्यनुद्यमा बहुधा नैव समुद्यमक्षमाः ।
अणुजीवचयो हि दह्यते दवदाहे न पतत्रिणां गणाः ॥ अ. १, श्लो. २३.
દેવ શ્રેષ્ઠ ક ઉદ્યમ કોલ્ડ એ વિશે જવ બુદ્ધિને વાદ થાય છે. બુદ્ધિ દેવ અને ઉદ્યમ બન્નેને આધાર લઈને કહે છે.
तिलसङ्गतमपि तैल नो लभ्यं पीडनेन विना । बहुधा पीडनतोऽपि हि लभते न कदापि सिकताभ्यः ॥ अतौ देवमपि नोद्यम विना फलति । अं. १, पृ. ७
अं. १, श्लो. २८
સિદ્ધાંત કહે છે કે દેવે નિર્માણ કરેલું સુખ ઘણું ઉદ્યમથી જ મળે છે. અહીં જીવને બ્રાહ્મણ બતાવેલો છે. વેપાર, ખેતી 'ક સેવા જેવા ઉદ્યોગે એનાથી થાય નહીં. એટલે યોગ્ય સ્થાને આશ્રય લેવા માટે બુદ્ધિ સૂચવે છે.
मदमत्तगजस्तु राजते महति क्वापि नरेन्द्रवेश्मनि ।
अ. १, श्लो. ३४
મોટા મનના માણસે મહાન વ્યક્તિઓને જ આશ્રય લે જોઈ એ. આવી મહાન વ્યક્તિ કે આવો ઉદાર રાજા આવા કળિયુગમાં મળવો અશકય છે એવું જીવ કહે છે. તેના જવાબમાં બુદ્ધિ કહે છે કે
३ मुमित्रे सुगुणे भृत्ये कलत्रे वाऽनुवतिनी ।
__ शक्ते स्वामिनि वा दुःखं निवेद्य च सुखी भवेत् ॥ વા૦ ૨૬
. १,लो. १.
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
यावद्भाति भवाच्छिदा भगवती भागीरथी भूतले पठ्यन्ते निगमाः क्वचिद् क्वचिदपि प्रायेण यावद्विजः । यावद्भागवती कथा भगवतो भक्तिजनेषु स्थिता तावत् कोऽपि महत्तमो नरपतिर्नास्तीत्ययुक्त स्वचः ।
भूभुजा भावसिंहेन रचितं नगरं यतः । तस्माद्भावनगरमिति नाम्ना निगद्यते ॥
ભારતીય સંસ્કૃતિના આદર્શ આ લોકમાં બતાવેલા છે. ભાગવતકથાને તેમજ વૈદપઠનનો પ્રચાર, પ્રસાર અને પ્રભાવ કેટલા હતા તે દેખાય છે. આવા સમયે પશુ કોઈ મહાન આશ્રયદાતા અવશ્ય પ્રાપ્ત થશે એવું વ્રુદ્ધિનું પ્રતિપાદન છે. અહીં પ્રથમ અંકની પૂર્ણતા થાય છે. ઉદ્યમ ઘોગનામના આ પ્રથમ ક છે.
પુરુષાત્તમ હ. તેશી
. o, ો. ૪૮
શ્રૃતિકામાણ્યથી બીન અંકની શરૂઆત થાય છે. બ્રુદ્ધિનો પ્રસ્તાવ છે કે વૃથાટન કરવા કરતાં યોગ્ય સ્થાને એટલે કાનને (શ્રુતિ) આપણે પૂછીએ. કર્યુંન્દ્રિય દ્વારા જે સાંભળેલુ હોય તે આપને જુવા મળે છે તે શ્રુતિપ્રમાબૂ કહેવાય. કે ખાખવા પ્રમાણુમ ' આ પ્રકાર કાન્ત પાત્ર તરીકે પ્રવેશ બતાવીને નાટકકારે પક બરાબર સાધેલું છે. ભાવનગરના નૃપત્તિકુમાર વિયાદિસિંહનો ઉલ્લેખ કાના દ્વારા થાય છે. ઉદાર અને મહાન સ્માશ્રયદાતા તરીકેની પ્રાતિ કાના દ્વારા સાંભળવામાં આવેલી છે. તે રાજા વખતસહુના પુત્ર છે અને એ પિતા કરતાં પશુ દાન આપવામા કોષ્ઠ છે. તેમનુ પ્રાચીન સમયે સિંહપુર ( સિğાર )માં રાજ્ય હતું, પણ હાલ તે ભાવનગરમાં રાજ્ય કરે છે.પ તેનુ ભાવનગર નામાભિધાન કેવી રીતે થયું તેના ઉલ્લેખ નાટકમાં આ પ્રમાણે આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે નગરની સ્થાપના કયારે થઈ તે વખનમાં નાટકકાર લખે છે.
श्रीमद्विक्रमवत्सरे नवकुभूत् सप्तेन्दुभिः सम्मिते मासे माधवसज्ञिके सितदले सिडले तिथौ । लग्ने सत्यनुकूलसर्वखचरे भूपस्वनाम्ना पुरं विप्रैर्वास्तुविधि विधाय विधिना भावाभिघौऽवासयत् ॥
અં. ર, જો. .
For Private and Personal Use Only
अत्स्वच राजा महतो महीयान् नाम्ना वसत्सिह इतीरितोऽयम् । स सर्वभूपाल कुलावतंसो भूपैरनेकैरभिनम्यमानः ॥ ४ ॥ तस्यात्मजोऽयं विजयादिसिंहस्ताताचिकः सर्वगुणैरुपेतः । पुत्रो महेशस्य यथा गणेशः स्वर्गे सुरेन्द्रस्य यथा जयन्तः ।। ७ ।।
. . . જ
–અ. ૨, શ્લા. ૪ અને ૭
तस्य प्राचीने सिंहपुरे राज्यासनमस्ति ।
પરં વાયુના તુમાવનારાજ્ય પુરે તિષ્ટતિ। અ ૨, શ્લો, ૭ પછીનું ગદ્ય
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈજયસવાદનાટક - ભાવનગરના રાજવીની પ્રશનિતનું નાટક
.. સંવત ૧૭૭૯ એટલે કે ઈ.સ. ૧૭૨૩માં વૈશાખ શુ. ૩ના દિવસે ભાવસિંહે પોતાનાં નામથી ભાવનગર વસાવ્યું. તે ગુજરાતના ભાવનગર ગૅઝેટિયરમાં આપેલા સમય સાથે મળતું આવે છેઆ ભાવસિંહ રાજા વખતસિંહના પિતામહ હતા. ભાવસિંહને પુત્ર અક્ષયરાજ, અક્ષરાજને પુત્ર વખતસિંહ. વખતસિંહ પુત્ર વિજ્યાદિસંહ. આ દરેક રાજાના ગુણોનું વર્ણન નાટકમાં આપેલું છે. આ વિજપાદિસિંહની દાનશરતની કીતિ એવી હતી કે દારિદ્રએ એનું રાજ્ય છેડીને શત્રુના રાજયનો આશ્રય લીધો હતો. એવું કાને દ્વારા કૃત થયા પછી બુદ્ધિ જીવને એવા રાજાને આશ્રય લેવા સૂચવે છે. પરંતુ તે માટે વિદ્યાની સહાય લેવા માટે જણુવે છે. કારણુંક રાજ્યાશ્રય મેળવવા માટે વિદ્યાની આવશ્યકતા હોય છે. બુદ્ધિએ વિદ્યાનું વર્ણન આ પ્રમાણે કરેલું છે.
मातेवावति सर्वतो जनकवन्नित्यं नियङ्कते हिते रामेवाश्वपनीय दुःखमखिलं मानं ददात्री भृशम् । कीति संवितनोति दिक्षु विपुलां पुंसामभीष्टप्रदा
विद्या कल्पलतेव साधयति सा किं किं न कार्य क्षितौ ॥ अं. २, श्लो. १७.... પ્રસિદ્ધ સુભાષિત “માતેય રાતિઉપરથી નાટકકારે બીજા શબ્દોમાં રચના કરીને આ કલેક રૂપાંતરિત કરેલ છે. વિદ્યાની સખી તરીકે પરીક્ષાને બતાવેલી છે. પરીક્ષા, હાલની પરિસ્થિતિના કારણે લોપ પામેલી છે. તેના વિરહનું વિદ્યાને દુઃખ છે. તે પરીક્ષાને શોધવાનું કાર્ય કરવા બુદ્ધિ ઉઘુક્ત કરે છે. કોઈ પણુ કાર્યમાં નિરાશ ન થતાં કે રાખીને તે દિશામાં પ્રયત્ન કરવો જોઈએ એવું બુદ્ધિ સૂચવે છે. જે બુદ્ધિ ફરી અવગોને આશ્રય લઈને પરીક્ષા અત્યારે વિજયાદિસંહ નૃપતિને ત્યાં વસેલી છે એવી ખબર આપે છે.
तस्मिन्नाकमिते तु भोजनपति प्राप्ता ततोऽनन्तरं । સાઇ વિનાસિરનfત જ મુલં તિeત . ૨ મહેં. ૨૮
તેથી આ બધા મળીને જીવ સાથે રાજ વિજયાદિસિંહના દર્શનાર્થે પ્રયાણ કરે છે. અહી બુદ્ધિ દ્વારા તે રાજાની સ્તુતિમાં તેનું સવ ગુણાકરરૂપે વર્ણન છે.
धात्रा सृष्टेऽत्र विश्वे क्वचिदतुलधन कुत्रचित्तत्र विद्या दातत्वं वा प्रभुत्व क्वचिदुत विनयः शूरता रूपमेव । । एकत्रैतानि तानीक्षितुमिव निखिलान्यादरेण प्रसष्टो । यः सोऽद्याभाति भूमौ विजयनरपतिः सर्वसौगण्ययुक्तः॥ अ. २,लो. २९
— — — — —— — — ६ धैर्य विपदि विशेष सम्पदि क्षमा च नम्रत्वम् ।
અમીદતા રસમણે પ્રકૃતિfથે સર્વ મતામ્ | a, ૨, મો. ૨૬ ७ या पुष्टाद्ययगत्रये प्रतिजनव्याप्ता परीक्षाभवत्
जाड्ये जातबले कलौ तु विबला भीता श्रिता विकमम् । अं. २ श्लो. २८
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
r
www.kobatirth.org
પુરુષાત્તમ છે. ૌથી
કાનો દ્વારા બુદ્ધિને મા જાણુકા મળ્યું. તે પછી ભાવતા કે નીતવચનો બહુ
મહત્ત્વના છે.
सत्यमेवेति नो मान्यं यत् अतिभ्यां श्रुतं हितम् । सत्यं तदेवं मन्तव्यं नेत्राभ्यां दृष्टमस्ति यत् ॥ यः श्रुतं सत्यमेवेति मत्वा मन्दमतिः पुमान् । कार्यमारभते नूनं स याति विपदां पदम् ॥
અ. ર્, છો. ૬૦
અ. ૨, ક .
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१
આના પ્રમાણમાં દ્રોણાચાર્યને દાખલે આપલે છે. દ્રોણાચાર્ય એ કા ઉપર વિશ્વાસ રાખ્યો. ઓ મૂકી દીધાં. ને એમનું મૃત્યુ થયું. અહીં મળબ્રાહ્મણમાં આવતા એક કા ઢાંકવા જેવા છે. જે માયા જ પ્રકારને છે. ઉપરનાં સુભાષિતામાં જ અનુવાદ કલા છે.
चक्षुर्वे सत्य ह वै सत्यं तस्माद्यदिदानीं द्वौ विवदमानयातामहमद्राक्षमहमचीवमिति य एवं व्यादमहमद्राशमिति तस्मादेव श्रद्धयाम 1
श्रीमद्विक्रमवत्सरे नवशरद्विपेन्तुसङख्ये शभे
मास्युर्जे प्रतिपत्तियों सितदसे प्रारम्भितोऽयं ऋतुः ।
पूर्णाय परिपूर्णतां समगमत् पूर्णाभिलाषाः गुरा
તથા બુદ્ધિ કડક નેત્રો તરફથી પતુ આની તપાર્ક કરવી જરૂરી છે. તંત્રને પ્રશ્ન કરીને તપાસ કરવાની આવશ્યક્તા છે. અહી વિસિતગુશ્રુત્તિ નામના બીને અક પૂરું થાય છે.
થાય છે.
C
મંત્રો દ્વારા દદથી સાક્ષી થયેમાં રાજાના ગુનથી ત્રીને 'કની શરૂઆત રાાએ કરેલા સહસ્ત્રચંડીયજ્ઞનું વર્ણન આપેલુ છે. તે કયારે થયો હતેા અને પૂ કયારે થયે હતા તેનું શ્લોકમાં વન કરેલું છે. નિભિન્ન એવા ત્રણું ગુણાનું વર્ણન દાન દેવું, દાન અપાવવું અને મીઠું વચન ઠેલવું-અહીં કરેલું છે. તે નૈત્રાએ પ્રત્યક્ષ એયેલુ હતુ.
શ્લાક આ પ્રમાણે છે.
For Private and Personal Use Only
૬
जातास्तत्र धरामरा अपि तथा तुष्टा जनाश्राखिलाः ॥ . ૩. . ૬
આ સહુઅયડીયજ્ઞ વિ. સં. ૧૮૫૯ ( =. સ. ૧૮૦૩ ) કાર્તિક શુ. ૧ના દિવસે શરૂ થયું અને પૂનમના દિવસે પૂર્ણ થયા. તે વખતે રાજાએ કરેલા દાનનું વસ્તુન છે. માનવજન્મ ધારણ કરનાર પાપકારના સારાં એવાં કર્મો કરી દુનિયામાં કાઈ દિવસ નાશ
૮ રાતવાદ્મળ, ૨૪, ૮,
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઇન્દ્રિયસ વાદનાટક-ભાવનગરના રાજવીની પ્રર્યાસ્તનુ' નાટક
જ્ન્મ
ન પામે એવા મા યશ પ્રાપ્ત કરવો. દુર્લભ એવા માનુજમ પ્રાપ્ત થયેલા ડૉવા છતાં જે સ્વાર્થ માટે જ ઉપભાગે છે તે ઉત્તમ યૂશને મેળવતાં નથી એવાં ઉત્તમ કાર્યો કરેલાં છે. તેમને હજુ પડ્યું ગાય છે.
પણ જે રાજય
ચ્યા વનના સમયે રાજા વાર્તાસહ યજ્ઞમાં પધારે છે તે અને જયન્ત જેવી સામતી હતી. ભૂતની પૂર્ણદ્ધતિ થાય છે. શ્લોક નોંધપાત્ર છે.
કહે છે.
www.kobatirth.org
ये सत्यादियुगत्रये सुकृतिनस्तेनातिधन्या क्षितौ मत्यों धन्यतमः स एव मुकती यो नष्टधमें कलौ । वर्षाया हि जलाशयाः सुविमला ये यन्ति किं तैरहो
તેથી જીવને
જીવના મહી પુત્ર છે.
ધન્યઃ મોપિ બનાય. સ મુતરા પ્રીમેડવ્યાત્રોડક્તિ ચ: ।। અં. ૩, શ્લો. ૪૨ भूतले कोऽपि भूपालो न भूतो न भविष्यति । अं. ३, लो. ५५
જ્યાંથી વિમુખ ન થવું પડે, એવા પાસે રાજ્યાશ્રાય લેવાનું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયે બન્નેની જોડી, ઇન્દ્ર
તે
પછી ભાવતો આ
केन विधिना याच्यस्तं कथय । મં. ૩, પૃ. ૪૦.
બુદ્ધિ વિદ્યા સાથે સલાહ લઈને ઉપાય બતાવવાની વાત કરે છે અને ત્રીજો અંક અહી' પૂણૅ થાય છૅ. વિજ્યાદિસિહના ગુવનમાં યજ્ઞવર્ણન નામના આ અંક છે.
કામની
સાંઢના પ્રવેશથી ચાચા કની શરૂઆત થાય છે. તે પ્રત્યક્ષ પ્રકારે ન કરતાં ભાવાર્થ પ્રગટ કરીને કરવી એવું વિદ્યાનુ કવિતાને આશ્રય કરવા. કવિતાનો પ્રશ્ન છે કે આવા ભાવ રાએ પૂર્વ હતા. હવે કાઈ નથી. તેના જવાબમાં વિદ્યા કાંડ છે બુદ્ધિશાળી યુવાન રાો છે. તે વિન્ધાદિસિ ભેજ વી જ પરાક્રમી
For Private and Personal Use Only
પાસે યાચના કરવાન સૂયન અને તેના માટે જાણુનારા ભોજ જેવા ખારું પણ મહાન અને ગુણવાન છે.૧૧
९ अहौं क्षितौ मानुषदेहभाजा मशाश्वतामयमेव लाभ: ।
कृत्वा सुकर्माणि यदत्र लोके सम्पादन सद्यशसोऽक्षयस्य ।।
१० सुदर्लभं मानुषमत्रजन्म लब्ध्वाऽपि यैः केवलमात्मपोषैः ।
સ્વામિણ ીય ગૉ વિસ તેમાં શમાં ચાર ft નં. ૩ કરો. રૂ, ર अस्त्येकोऽद्यापि भूपालो युबराजा महामतिः । नाम्ना विजयसिंहोऽसौ भोजतुल्यपराक्रमः ॥
. ૪, લો. .
અં. રૂ, જો. ૮
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૧
www.kobatirth.org
કવિતાનો પ્રશ્ન છે કે આ રાત્નનો જન્મ કયારે થયા. એના જવાબૂમાં
तुल्ये मार्गण रामनागविषुभिः श्रीविक्रमेऽब्दे शुभं मासे श्रावणके सितेतरदलंऽष्टम्यां निशायां कले ।
राजा श्रीविजयाभिधो भुवि वखत्सिहस्य राज्ञो गहे जातोऽसौ वसुदेवसद्मनि यथा कृष्णावतारो हरेः ।।
१२
અ. ૪, સ્ટો. ૬
વિદ્યા કહે છે કે સંવત્ ૧૮૭૫માં ઈ. સ. ૧૭૭૯માં શ્રાવણુ વ આઝમના રાત્રે જેમ વસુદેવના ઘેર કૃષ્ણના અવતાર થયા તેમ વખતસંહ રાજાના ઘેર વિજયા સિંહને જન્મ થયો. આ ઐતિહાસિક માહિતી આ લૈક દ્વારા નાટકકારે આપેલી છે. રાજ્રના ઔદાનું અને સૌનું વર્ગુન સુંદર રીતે નાટકકારે કરેલુ છે.
१३
એના ઓદા રૂપી વાયુથી પ્રેરીત કરરૂપી મધ સુવર્ણ જલ વર્ષાવતાં શુભ્રકાર્તિરૂપી સમુદ્ર ચારે દિશાએ ફેલાયેલા તેથી દિશાઓના વિદ્વતાની કામના પૂર્ણ થઈ અને ઉત્પન્ન થયેલા ધાન્યથી યાચકોના દરિદ્રતારૂપી તાપ દૂર થયા.૧૨ એવી વિર્યસંહની ઉદારતા હતી. તેથી રાજા પાસે અવિલએ જઇ કાય સાધવું ઇષ્ટ છે
પ્યદેવતાની સ્તુતિના શ્લોકો કવિતા જીવને આપે છે. રાજ્યની મહત્તા દેખાય છે, જીવ રાજાને આશીર્વાદ આપે છે. કલ્યાણ કરે. માધવ હૃદયમાં રહીને આપત્તિઓને નાશ કરે. કરે, દેવી વિજયા પાર્વતી તમને વિજય આપે.
પુરુષાત્તમ છે. બેશી
विलम्बो नैव कर्तव्यो जातकर्मस्य साधने 1 विलम्बितस्य कार्यस्य कालः पिबति में रसः ॥ અં. ૪, ટો. ૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ લૈકાથી કવિતા ભાવાનું નિવેદન કરે છે. તેના આશય સર્વની આશાને પરિપૂર્ણ કરનાર મેઘને આશ્રાય કરીને ગર્વિષ્ટ થયેલા કોઈ ચાતક તરસ્યા હતા છતાં સ જળાશયનો ત્યાગ કરીને દુઃખી થાય છે. પશુ મેધ તે પોતાની મોટાઇને લીધે તેની પીડા જાણતા નથી. તેથી હે વિજયસિહ રાખ તે ચાતકની શી ગતિ થાય.૧૩
यस्यात्यौदार्यवातेरिणवारजलदे वर्षति स्वर्णनीरं
स्फीता सत्कीर्तिसिन्बुदिशि विदूषां तर्पिताभून्मनाभूः । fasनं पुण्यसस्यं शमनमुपगतोऽभ्यर्थिदारिद्रताप :
રાા જીવને બન્દન કરે છે. આથી ગપતી વિઘ્નાને દૂર કરીને તમારું ભાસ્કર તેજ અર્પે. શંકર કલ્યાણ
स श्रीमान् भाति भूमौ विजयनरपतिः कोऽपि धर्मावतारः ॥ सर्वाशापरिपूरकं जलधरं संश्रित्य जातस्मय
For Private and Personal Use Only
स्त्यक्त्वा सर्वजलाशयान् सुतृषितः कोऽप्यागृही चातकः । सीदन्त्यम्बुधरस्तु गौरववशान्नो वेत्ति तस्यापद
सत्येवं विजयादिसिहनुपवे का भाविनी तद्गतिः ॥ अं. ४, को. १९
નં. ૪, છો. ૭
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇધિસાદનાટક ભાવનગરના રાજવીની પ્રશસ્તનુ નાટક
૨૦ ૭
અસ્વસ્થવૃક્ષ મલય પર્વત ઉપર ચન્દનતએની જોડે રહીને પણ ચંદનની, સુગંધ પ્રાપ્ત કરી શકયું નહીં. એનાથી ઉત્તમ પુરુષે આશ્ચર્ય પામ્યા અને દુ હસ્યા પણ હે રાજા એને ઉપાય શું ?૧૪
તે પછી જીવ હેતુ બતાવે છે.
દુનિયામાં નિશ્ચલપણાએ કરીને પ્રસિદ્ધ થયેલા આપ લતાને જેમ મેધ, કુમુદને જેમ ચંદ્ર, કમળને જેમ સૂર્ય તેની માફક હું બ્રાહ્મણ સમગ્ર દાન દેનારાને ત્યાગ કરીને તમારા શરણે આવ્યો છું માટે જેમ રેગ્ય લાગે તેમ કરો.
એટલું કહીને જીવ રાજાને આશીર્વાદ આપે છે. ૧૫ અહીં નાટકની સમાપ્તિ થાય છે. પરંતુ આ સમાપ્તિમાં એક તુટી લાગે છે તે એ કે રાજાને આના ઉપર પ્રત્યુત્તર શું હતું તે કહ્યું નથી. તેની નેટકકારને આવશ્યકતા લાગી ન હોય. રાજાની કીતિ ગાયેલી છે તેથી રાજાએ અનુ કુળ જ કહેલું હોય. એટલું જ કે તેવું કઈ દિગ્દર્શન નથી અથવા ભરતવાક્ય આમાં નથી પણ આશીર્વાદના કલેકાથી ભરતવાકયની પૂર્તિ કરેલી હોય એવું જણાય છે.
નાટકની વિશેષતા –
આ નાટકની બે વિશેષતા છે. એક તો એ એતિહાસિક છે અને બીજું રૂપકાત્મક છે. ઐતિહાસિક માહિતી રૂપક દ્વારા આપીને ભાવનગરના રાજવીની પ્રશસ્તિ પણ કરેલી છે. આવી રાજસ્તુતિની કૃતિઓમાં તે સમયની સામાજિક અને ઐતિહાસિક પરિસ્થિતિનું પણ દર્શન થાય છે. આવી બીજી પણ કૃતિઓ છે. ગદાસપ્રતાપવિલાસનાટક આવા જ પ્રકારનું
१४ एकोऽश्वत्थमहीरुहो गुरुतरः प्राचीनपुण्योदयात्
पुण्येद्रो मलये सुचन्दनतरोः पार्वे प्रजातोऽपि सः । नाप्तोऽद्यावधिचन्दनत्वमिह तं वीक्ष्योत्तमा विस्मिता दुष्टास्तूपहसन्त्यहो नरपते कस्तत्र कार्यों विधिः॥ अ. ४, श्लो. २० लक्ष्मीनाथपदारविन्दयुगलं संसेवयन्नथिनामाशा संपरिपूरयन् द्विजवरानापालयन्नित्यशः । शत्रूनादलयन्स्वपुत्रसहितो हयुत्पादयन्निर्मला कीर्ति श्रीविजयादिसिंहनुपते जीवत्वमव्या चिरम् ।। જે – गेहे श्रीरचला सुकान्तिरमला देहे जयश्री रणे भक्तिश्चेतसि प्राप ते दृढतरां पृथ्व्यां प्रतापोदयः । भूपश्रीविजयादिसिंह भवतो भूयात् स्वदियद्विषो
गेहान्येत्य सुदुःखजालसहिता भितिः सदा तिष्ठतु ॥ अं. ४. श्लो. २३-२४ ૧૬ સાંડેસરા ભો. જે. અને ભોજક અમૃતલાલ-જવાતાવરવાલનાટક GOs No. 156, પ્રાચ્યવિદ્યામન્દિર, વડોદરા ૯૭૩.
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરપાનમ હ. જેથી
પાવાગઢ-ચાંપાનેરની તે વખતની પરિસ્થિતિનો ખ્યાલ આપતું નાટક છે. કૃષ્ણકુમારવિજ્યાખ્યુદય ભાવનગરના આજ વંશના એક રાજની પ્રશસ્તનું આવા જ પ્રકારનું નાટક છે. ભાષાશૈલી સાદી અને સરળ હોવાં છતાં વિચારગાંભિર્યયુક્ત છે. ભાષાને આડંબર દેખાતો નથી. સુભાષિતો માત્ર દરેક ઠેકાણે ઉદ્દત કરેલાં છે. અલંકાર અને વૃત્તોને પણ ઉપયોગ થયેલ છે. નાટકકારે ભાવયુક્ત થઈને રચના કરેલી હૈવાંથી નાટક સરળ અને સુગમ થયેલું છે. નાટકમાં સહજતા અને પ્રસન્નતા દેખાય છે.
ઇન્દ્રના રૂપક દ્વારા રાજાની સ્તુતિ કરતાં કરતાં રાજાને ઇતિહાસ પણ આપવાનું કાર્ય નાટકકારે નાટક દ્વારા કરેલું છે. પાત્રોની યોજના પણ ઉત્તમ સાધેલી છે. જીવને નિકટને મિત્ર બુદ્ધિ હોય છે. બુદ્ધ વિચારની અધિષ્ઠાત્રી છે. વિચારપૂર્વક કાઈ પણ કાર્ય બુદ્ધિ દ્વારા થાય છે. બુદ્ધિ નેત્ર અને કષ્મ દ્વારા માહિતી મેળવે છે. કોઈપણુ વસ્તુનું પ્રામાણ્ય ઇન્દ્ર દ્વારા જ મેળવી શકાય છે. જીવને વશ મેળવવો હોય તો બુદ્ધિને, તે વિદ્યા તરફ વળે છે. માણસને વિવો હોય પણ વિદ્યાની સખી તરીકે બતાવેલી પરીક્ષા ન થાય ત્યાં સુધી તે વિદ્યા પણ સુપ્તાવસ્થામાં રહે છે. માટે પરીક્ષાની પણ જરૂર છે. આપણે ભાવાર્થ પ્રગટ કરે છે તે તે કવિતા (કાવ્ય) દ્વારા થાય છે. વિદ્યામાં (ચિંતનમાં) માણસ ડૂબી જાય ત્યારે જ એને કવિતા સફરે. રાજા ભાવસિંહ એટલે તમારા ભાવક શ્રદ્ધા હોય તેજ તેને યશની પ્રાપ્તિ થાય અને પ્રયત્નથી વિજય પ્રાપ્ત થાય રાજા વિજયસિંહના નામથી એ પણ સૂચિત થાય છે. ગામનું નામ પણ ભાવનગર છે. નામ આપનાર રાજા ભાવસિંહ છે. આવી રીતે આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન પણ બંધબેસતું કરેલું છે. આધિભૌતિક ઇન્દ્રિો દ્વારા જીવને અધ્યાત્મિકતા તરફ દોરવાને આ નાટકને પ્રયત્ન છે.
ઐતિહાસિક દ્રષ્ટિથી વિચાર કરીએ તે ભાવનગરને ઇતિહાસ આમાં આપેલ છે. રાજ ભાવસિંહ, અક્ષયસિંહ, વખતસિંહ, અને વિજયસિંહ આ ચાર રાજાના નામ, ભાવનગર કયારે વસાવ્યું તેને સમય, નામ, વિજયાદિસિંહને જન્મ કયારે થયો તે, ચંડીયજ્ઞ કપાર કર્યો હતો તે વગેરે વિગતો આમાં સમાયેલી છે. આ ભાવનગરના રાજાઓનો સમય અને માહિતી જે આ નાટકમાં આપેલી છે તે ગુજરાત ગેઝેટિયર ( ભાવનગર જિલ્લાનું) સાથે મળતી આવે છે. ઈતિહાસ આપવામાં આ નાટક પ્રમાણભૂત છે. ભાષાંતરકર્તાના સમયે ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહનું નામ આપેલું હોવાથી તેના શાસનકાળ દરમિયાન ભાષાંતર થયેલું છે. આ રાજાઓનું રાજ્યસન પૂર્વ સમયમાં સિંહપુર સિહોર)માં હતું તે ભાવસિંહ ભાવનગરમાં લાવ્યા.
આ નાટકમાં ત્રણ બાબતે આપણું ધ્યાન ખેંચે તેવી છે. એક તો પંચાયતન દેવતાને ઉલલેખ બે ઠેકાણે, બીજુ દેવીપૂજા ચંડીયજ્ઞને ઉલેખ અને ત્રીજું ભાગવતકથા. આ ઉપરથી આ ત્રણેને પ્રભાવ એ વખતે ત્યાં વધારે હતું એવું દેખાય છે.
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ શંકરલાલનું શ્રીકૃષ્ણચન્દ્રાબ્યુદયમ--એક અભ્યાસ
રત્નાબહેન ઉમેશભાઈ પંડ્યા* ગુજરાતમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સૌરાષ્ટ્રના મોરબી નગરમાં આધુનિક સંસ્કૃત કવિઓમાંના એક શીઘ્રકવિ મહામહોપાધ્યાય શ્રી શંકરલાલ શાસ્ત્રી થઈ ગયા. તેમને જન્મ સંવત ૧૮૯૯ના અષાઢ વદ ચોથ અને બુધવાર (ઈ. સ. ૧૮૪૩)ના દિને થયે હતો. તેમના પિતાનું નામ માહેશ્વર ભટ્ટ અને માતાનું નામ મેંઘીબા હતું. તેઓ પ્રશ્નોરાનાગર જ્ઞાતિના આહિચ્છત્ર કુળના હતા. તેમનું મોસાળ જામનગર હતું. તેઓ જામનગરના પ્રખ્યાત રસરવૈદ્ય ઝંડુ ભટ્ટજીના કુટુંબી હતા. તેમણે પોતાને શૈશવકાળ જામનગરમાં ગાળ્યો એટલે ત્યાં જ તેમનું પ્રારંભિક શિક્ષણ થવું. વિદ્યા અભ્યાસ દરમ્યાન જ તેમની સાહિત્ય પ્રત્યેની શક્તિ અને રુચિ ખીલવા માંડી અને તેમણે સાહિત્યના ક્ષેત્રે યશસ્વી પદાર્પણ કર્યું. તેમના ગુરુ કેશવજી શાસ્ત્રી હતા. શંકરલાલ મોરબીની પાઠશાળામાં આજીવન શિક્ષક હતા. તેમણે મોરબીમાં શંકર આશ્રમની સ્થાપના પણ કરી હતી. તેમના ખાસ મિત્રો જટાશકર, ઝંડુભટ્ટજી, વનેચંદ પપટલાલ, હાથીભાઈ શાસ્ત્રી વગેરેને ઉલેખ તેમની કૃતિઓમાં વારંવાર આવે છે.
મોરબીના તે કાળના મહારાજ શ્રી રવાજીરાજને શંકરલાલની કીર્તિની જાણ થતાં તેમણે . તેમને જાડેજા વંશાવલી માટે “રવાછરાજકીર્તિવિલાસ ” નામનો ગ્રંથ રચવાની આજ્ઞા કરી. રમાં તેમની પ્રથમ રચના. એની સાથે જ તેમણે બીજા સંસ્કૃત ગ્રંથની પણ રચના કરી. શંકરલાલ શાસ્ત્રીએ અનેક ગ્રંથની રચના કરી હતી. પણું તેમાંના ઘણુ કાળની ઝપટમાં નાશ પામ્યા છે. બહુ નજીકના સમયગાળાના લેખક હોવા છતાં તેમની બહુ ઓછી રચનાઓ સચવાયેલી છે. અધૂરામાં પૂરે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્થપાયેલે તેમને આશ્રમ ૧૯૭૮ની મÚબંધની હોનારતમાં તણાઈ જતાં તેમને આખાય ગ્રંથસમુદાય નાશ પામ્યો છે. તેથી અત્યારે આપણે વિવિધ ઇતિહાસકારોએ ઉ૯લેખેલા ગ્રંથોનાં નામો જ માત્ર મેળવી શકીએ છીએ. શ્રી હીરાલાલ શુકલ અને શ્રીધર વર્ષે કરની આધુનિક સંસ્કૃત સાહિત્યના ઈતિહાસનાં પુસ્તકમાં મળતી યાદી પ્રમાણે શંકરલાલ શાસ્ત્રીની કૃતિઓનાં નામ આ પ્રમાણે છે.
નાટક :- (૨) શ્રી વાળુચમ (૨) ધ્રુવાખ્યવયR (૩) વામનવિનય (૪) જો પાનचिन्तामणिः (५) सावित्रीचरित्रनाटकम् (६) पार्वतीपरिणयनाटकम् (७) श्रीभद्रायुविजयम् (૮) અમરFiÉH (૧) રવાનગતિવિના.
“સ્વાયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬- ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૨૯-૨૧૬,
* W /?, એકિસસ કેલેની, અલકાપુરી, વડોદરા-૫.
સ્વા ૨૭
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનાબહેન ઉમેશભાઈ પંડયા
કથા (૧) અનસૂયાખ્યુઃ (૨) મહેરવાનજીયા (૩) જમાવરિત (૪) માવતીभाग्योदयः - કાવ્ય :-(૧) વાલીતિમ (૨) મઘતીવિચમ્ (૨) શૈલાસયાત્રા () કન્નતોનાमुद्रा (५। केशवकृपालेशलहरी (६) मेघप्रार्थना (७) भ्रान्तिभयभजनम् (८) बालाचरित.
નિબંધ :- ૧) વિદ્વતાવિવેક (૨) facfમત્રત્રમ્ (રૂ) સેવ્યસેવઘર્ષ
સંપૂકાવ્ય :-નટાશંવરવિવાઢવ
તે ઉપરાંત પ્રોજ-નિમાતા, હૃક્ષનતિ મા ૨, ૨ વ્યાકરણ વગેરેના ગ્રંથો પણ તેમણે રચ્યા છે.
- જો કે હાથીભાઈ શાસ્ત્રોએ બાલાચરિત કાવ્યનાં અંતે શંકરલાલ શાસ્ત્રીની દસ કૃતિઓને જ નિર્દેશ કર્યો છે જે આ પ્રમાણે છે. () ધ્રુવાખ્યુચ (૨) વિદ્વત્યવિવે (૨) વિવમિત્ર (૪) મામ્ (૫) સાવિત્રીવરિત (૬) અમરમા (૭) મદ્રાવાય (૮) જોવાનવતામામ્ (૧) શ્રીકૃrષ્ણુતા (૧૦) પ્યારમરાવતી.
તેમણે છેલ્લે ગ્રંથ વાલાજરિતમાની રચના કરી. તે પૂરુ થતા જ તેમનું મૃત્યુ થયું. તેથી તે કાને છેડે હાથીભાઈએ શંકરલાલના જીવનની થોડીક વિગતો ૩૬ શ્લોકમાં વર્ણવી છે.
* શ્રી શાસ્ત્રીનું મુખ્ય પ્રદાન તેમનાં સંસ્કૃત નાટકો છે. આ નાટકોએ તેમને દેશવ્યાપી કીર્તિ આપી હતી. તે કાળના પંડિતે તેમને કાઠિયાવાડને ચંદ્ર' કહેતા હતાં. ઈ. સ. ૧૯૧૪માં હિન્દુસ્તાનના શહેનશાહ પંચમ જર્યોજે શાસ્ત્રીજીને “મહામહોપાધ્યાય 'ને ઈદકાબ આપ્યો હતો.
આ ઉપરાંત તેમને કવિશિરોમણિ, શીઘ્રકવિ અષ્ટાવધાની વગેરે બિરૂદ અર્પણ થયાં હતા. તેઓ શિવભક્ત હતા. સાથે સાથે માતાજીના ભક્ત હતા તેવું તેમના નાટકોમાં આવતી સ્તુતિ અને બાલચરિત કાવ્ય પરથી દેખાય છે. તેમનાં નાટકો મુખ્યત્વે પૌરાણિક વિષય પર રચાયેલાં છે. અને તેમાં જૂની રંગભૂમિની અસર દેખાય છે. તેમનું મૃત્યુ ૧૯૭૧માં થયું.
એમના એક નાટક શ્રીવાપુરમ્ ને વિગતે અભ્યાસ કરવાથી આ બાબત સ્પષ્ટ થશે.
પ્રથમ આપણે નાટકને સાર જોઈએ –
સુત્રધાર અને નટીના સંવાદ દ્વારા જણાય છે કે આ નાટક મોરબીપતિ મહારાજની આજ્ઞાથી ભજવાયું. સાથે કવિને પણ થોડે પરિચય આપીને નટી વર્ષાઋતુનું ગીત ગાઈ સંભળાવે છે અને પછી પડદા પાછળથી મહારાણું રુક્િમણીને સ્વર સંભળાય છે. પડદે ખૂલે તે સમયે સૂર્ય ઊગ્યા પહેલાં જ શ્રીકૃષ્ણ કોઈને પણ કશું કહ્યા વગર બહાર જતા રહ્યા છે.
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ શંકરલાલનું શ્રીકૃષ્ણચન્દ્રાક્યુદય-એક અભ્યાસ
૨૧
રાણીઓ જાગી જાગીને એક બીજાને શ્રી કૃષ્ણ વિષે પૃચ્છા કરે છે. પણ કોઈ જાણતું નથી. તેથી કેઇ રાણી અટકળ કરે છે કે માતા-પિતાના દર્શને ગયા હશે. તે કઈ કહે છે રાધા પાસે ગયા હશે. આમ અટકળોમાં જ ફિમણી અને સત્યભામાને વિવાદ થાય છે. આ વિવાદ વધે તે પહેલા જ બવતી રસ્તે કાઢે છે. અને બધી જ રાણી ઓ કરે રચેલાં શિવચરત્રનાં ભી તચિત્રો જોવામાં મસ બને છે. ત્યાં નારદ પ્રવેશે છે. નારદને બધી જ રાણીઓ શ્રીકૃષ્ણ વિશે પૂછે છે. તેટલામાં શ્રી કઠણ પતે આવે છે અને જણાવે છે કે આજે શિવરાત્રિ હોવાથી હું બધાં જ શિવલિંગની પૂજા કરવા ગયા હતા અને પ્રભાસક્ષેત્રમાં સ્થાપિત સે મનાથ શિવલિંગની પૂજા કરી, બ્રાહ્મણે પાસે મહારૂદ્રી કરાવીને આવ્યું. નારદ પોતાના આગમનને હેતુ જણાવે છે કે એક પત્નીવાળા પણ થાકીને સંન્યાસ લે છે ત્યારે તમે સોળહજાર સ્ત્રીઓ સાથે શી રીતે ગૃહસ્થાશ્રમ ચલાવો છે તે જાણવા આવ્યો છું. ઉત્તરમાં કૃષ્ણ કહે છે: મારે બધી જ પત્નીઓ સમાન છે. નારદ રાણીઓને પૂછે છે. રાણીઓ પણ કૃષ્ણના ઉત્તરને સમર્થન આપે છે. કલહપ્રિયનારદ આખાબોલી અને કડવી સત્યભામાને ઉકરે છે. એટલે સત્યભામા કહે છેઃ અમારી પાસે બધું છે. પણ એક સંતાનની ખેટ છે. ત્યારે બધી જ રાણીઓ આડકતરી રીતે તે વાતને સમર્થન આપે છે. કૃષ્ણ કહે છે : આના ઉપાયની બાબતમાં તમારે એ મને સાથ આપવો પડશે. બધી રાણીઓ સંમત થાય છે ત્યારે કૃષ્ણ જણાવે છે કે મારે આ માટે શિવનું તપ કરવા વનમાં જવું પડશે. રાણીઓ કૃષ્ણને વિરહ વડવા તૈયાર નથી પણ અંતે નારદની સમજાવટથી સંમતિ આપે છે. અંકના અંતમાં શ્રીકૃષ્ણના કહેવાથી બધી જ રાણીઓ મહાશિવરાત્રિના વતનું અનુષ્ઠાન કરે છે અને કૃષ્ણ પોતે શિવપૂજા માટે જાય ત્યારે નારદે દ્વારકામાં રહેવું તેવું વચન તેમની પાસેથી લઈ લે છે.
અંક બીજાની શરૂઆતમાં શિશુપાલ અને મંત્રી દંતવક્રના સંવાદમાં શ્રી નું પ્રત્યને ૬ રજ થાય છે. શિશુપાલ કહે છે કે પછી બળવાળે ગોપબાળ વાસુદેવ, જરાસંધ વગેરે મારા બળવાન મિત્રોથી રક્ષાયેલી રૂફિમણીને ભદ્રકાલી મંદિર પાસેથી એકલો હોવા છતાં હરણ કરી ગયા. ત્યારે દંતવક્ર તેને આશ્વાસન આપે છે. ત્યાં જ દ્વારપાળ સાથે ઝધડે કરતો બ્રહ્મચારી ધસી આવે છે. એ ગુપ્ત વેશમાં વાસુદેવને વેરી રાજ શમ્બર છે. શબર કહે છે કે યાદવકુળનું રહસ્ય જાણવા તેણે આ વેશ લીધેલ. આ વેશે તે યાદવોના ગુરુ ગર્ગાચાર્યને શિષ્ય બની સેવાથી તેમને પુત્ર સમાન પ્રેમ પામી, ગુરુ સાથે જ રહેતો. એકવાર ગુરુ સાથે વાસુદેવને ત્યાં ગયો. વસુદેવે ગુરુને પુત્ર ન હોવાની વાત જણાવી અને તેને ઉપાય પૂ. ગયાયે તે માટે રૂદ્રને જાપ કરવાનું તેમજ શ્રી કઠણને વનમાં જઈ જ શિવની આરાધના, રુદ્રાભિષેક અને સહસ્ત્ર કમળની પૂજા કરવા જણાવ્યું. શબરે ગુરુને આ તપ કૃષ્ણ માટે દુષ્કર છે, કોઈક સરળ ઉપાય બતાવે એમ કહેતાં ગુરુ તેને અસર તરીકે ઓળખી ગયા. તેથી તેમના શાપથી બચવા છટકી આવીને આ સમાચાર શિશપાલને આપવા આવ્યું છે. શિશુપાલ ખુશ થાય છે. અને શમ્બરને શ્રીકૃષ્ણને તપભંગ કરવા જણાવે છે અને એમ ન થાય તે રુકિમણીને જન્મેલ બાળકને ચેરી લેવા જણાવે છે. ત્યાર પછી વાસુદેવદેવકી તેમને પ્રણામ કરવા આવેલાં રાણીઓ અને કૃષ્ણને ગર્ગાચા સંતાન પ્રાપ્તિ માટે બતાવેલા માર્ગની વાત કરે છે. તે જ વખતે તપ માટે અત્યારે સારામાં સારું મૂહુર્તા છે તેમ કહી શ્રીકૃષ્ણ વનમાં જવાની અનુમતિ લઈ નીકળી જાય છે. વાસુદેવ દેવકી પણ શિવની આરાધના કરવા જાય છે.
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
૨ષ્નાબહેન ઉમેશભાઈ પંડયા
ગાંજા અંકની શરૂઆતમાં કુણુની પત્નીએ કૃષ્ણને સંનાન માટે તે કરવા વનમાં મેકલવાના પસ્તાવો કરે છે અને રાજમહેલનાં સુખ ભોગવનાર કૃષ્ણ વનમાં શી રીતે જીવતા હશે? તેની ચિંતા કરે છે. ફિમણી બધી જ રાણીઓને જણાવે છે કે આપણે પણ શ્રીકૃષ્ણની જેમ તપ કરીએ જેથી તેમની બધી અભિલાષાઓ પૂર્ણ થવામાં મદદ થાય. બધી રાણીઓ સંમત થાય છે. બધા જ રાજમહેલના અમદવનમાં વનવાસીની જેમ રાજભવનના ભાગ ત્યજીને તપ કરે છે અને શિવની સ્તુતિ કરતી કૃષ્ણને યાદ કરતી મુછ પામે છે. ત્યાં રાધા પ્રવેશે છે અને રાણીઓને મૂછિત થયેલી જોઈ તેના ઉપચાર માટે વીણુ વગાડી શ્રીકૃષ્ણલીલાનું ગાન કરે છે. તેથી બધી રાણીઓ ભાનમાં આવે છે. રુકિમણી રાધાને ઓળખી જઈ આવવાનું પ્રયોજન પૂછે છે. રાધા કહે છે કે કુમુને સ્વાતમાં તપસ્વીના વશમાં જોયા. તેમને કેમ આવું કરવું પડયું તે જાણવા આવી છું. ત્ય રે રુફિમણી કારણ કહે છે. સંતાન પાપ્તિ માટે બીજુ કશુ શક્ય ન હતું. કૃષ્ણ તપ કરવા ગયા તે દિવસથી અમે પણ અહીં તપ કરીએ છીએ. અમારી ટ્રેકી દષ્ટ અને મૂર્ખતાનું ફળ અમે કૃષ્ણવિરહમાં ભોગવીએ છીએ. રાધા તેમને આશ્વાસન આપે છે, અને ઉદ્ધવને સંદેશા યાદ કરી તે પાર્વતીનું તપ કરવા જણાવે છે અને રાત્રે બાળલીલાને અભિનય કરવા કહે છે. આથી ભાવથી ગદ્ગદ્ થઈ બધી સ્ત્રીઓ પાર્વતીની સ્તુતિ કરતાં મૂઈ પામે છે. તુષ્ટ થયેલ પાર્વતી પ્રગટ થાય છે. રૂફમણી કહે છે કે ચાર મહિનાથી કુણ તપ કરવા ગયા છે. કાંઇ સમાચાર નથી. અમારા મંદ ભાગને કારણે ઝટ શંકર તુષ્ટ થતા નથી. અમારી સાથે રાધા પણ તપ કરે છે. તમે અમને ઝટ પ્રસન્ન કરાવો. પાર્વતી તેમને આશીર્વાદ આપે છે અને કૃષ્ણનું ચરિત્ર દિવ્યદૃષ્ટિથી બનાવવાનું આશ્વાસન આપે છે.
સંધ્યાપૂજા પછી ચેથા અંકમાં ચંદ્રકાંત મંડપમાં બધી ૦૮ રાણી ! અને રાધા જગદંબાની સ્તુતિ કરે છે. પરમેશ્વરી ફરી પ્રગટ થાય છે અને દિવ્યદૃષ્ટિ આપીને શ્રીકૃષ્ણની પ્રવૃત્તિ દર્શાવે છે. શરૂઆતમાં રેવતાદ્રિ પર્વત પર મુન ઉપમન્યુ તેના શિષ્યોને જણાવે છે કે મારી જમણી આંખ ફરકે છે. હમણાં નિખિલેશ હરિ આવવા જોઈએ ત્યાં શ્રી કૃષ્ણનું આગમ થાય છે. કાણું પુત્રપ્રાપ્તિ માટે શિવ આરાધના કરવાને હેતુ પ્રગટ કરી મુનિને ગુરુ બનીને મંત્ર અને માર્ગદર્શન આપવા વિનંતિ કરે છે. ઉપમન્યુ કહે છે. આપ બને એક જ છે તે હું શું વિધિ બતાવું? પણ પછી કૃષ્ણના આગ્રહથી શવારાધનને માર્ગ બતાવે છે, કૃષ્ણ આગળ ચાલે છે. સાગર પાસે સુદામાનગરીમાં કૃ-સુદામાનું મિલન થાય છે. તેને પણ કૃષ્ણ એ જ કારણ બતાવે છે અને તપનું ફળ મેળવી પાછા આવતાં તમારું સ્વાગત સ્વીકારી શ તેમ કહી આગળ ચાલે છે. તેથી સુદામા અને તેની પત્ની પણ શ્રીકૃષ્ણ માટે તપ કરવા જાય છે. શ્રીકૃષ ઉપમન્યુએ બતાવેલ બિહેવવનમાં જઈ તપ કરે છે. ગણપતિ તેનું રક્ષણ કરે છે. પછી સુવર્ણસ પ્રવેશે છે અને ધીમે ધીમે સરકતા એ ક કમળ લઈ ચાલ્યું જાય છે. શ્રીકૃષ્ણની પૂજામાં એક કમળ ઓછું થાય છે. કૃષ્ણ પિતાનું એક નેત્ર બહાર ખેંચી કાઢે છે અને શિવને ચડાવે છે. શિવ-પાર્વતી પ્રસન્ન થાય છે અને દરેક રાણીને આઠ પુત્ર અને એક પુત્રી થવાનું વરદાન આપે છે. શ્રીકૃગ વધારામાં એમ પણ માગી લે છે કે તેને રાધાને વિરહ ન થાવ. સાથે એમ પણ માગે છે શિવ તે જ વનમાં સ્થિર થાય. તે છે વખતે કે પોતાની શક્તિથી સુંદર મંદિર બનાવે છે. કુપગુચરિત્રનું
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ કલાલનું શ્રીકૃષ્ણ-લાક્યુદયમ- એક અભ્યાસ
૨૧૩ આ દર્શન પૂરું થતા રાણીઓ પરમેશ્વરીની સ્તુતિ કરે છે. પાર્વતી આશીર્વાદ આપી અંતર્ધાન થાય છે.
અંક પાંચની શરૂઆતમાં સુદામાદંપતી ઉપર શિવ પ્રસન્ન થાય છે. ત્યારે સુદામા કૃની ઈચ્છા પૂરી કરવા જણાવે છે. બીજું વરદાન માગવા કહે છે. તે તે ભક્તિ માગે છે. શિવ તેમને કેવલ ભક્તિ આપે છે. શ્રીકૃષ્ણ ત્યાં આવે છે. બને રાજધાની અર્થાત સુદામાનગરી પિોરબંદરમાં જાય છે. બીજા દશ્યમાં સુદામાની સભામાં ઉમસેન, બળદેવ, વસુદેવ, સાત્યકિ, ભીમ, અર્જન, શ્રીકૃષ્ણ અને ઉદ્ધવ બેઠા છે. ભીમ સમાચાર આપે છે કે કૃષ્ણની બધી જ રાણીઓ સગર્ભા છે. બધાને આનંદ થાય છે ત્યાં દાસી ખબર લાવે છે કે બધી જ મુખ્ય રાણીઓને પુત્ર રત્ન જ ગ્યાં. સૌ આનંદથી આશીર્વાદ પાઠવે છે. નગરજનોમાં ઉત્સવ ઉજવવા આદેશ આપે છે. ત્રીજા દ્રશ્યમાં વસુદેવ ગર્ગાચાર્યને બેલાવી–ષષ્ઠી જાગરણની વિધિ પૂરે છે. ષષ્ઠી-જાગરણને ઉત્સવ થાય છે. ઉજાગરાથી થાકેલી રૂફમણને જરાક ઊંધ આવી જાય છે અને તેના પુત્રની ચોરી થાય છે. આંખ ઉધડનાં જ રાણુ પુત્ર ચરાવાના દુઃખથી મૃઈત થાય છે. ષષ્ઠી જાગરણને વિધિ પતે છે ત્યાં તે રુકિમણીના પુત્રની ચોરી થયાના ખબર આવે છે. એટલે સાત્યકિ વગેરે ચારે દિશામાં લશ્કર સાથે તપાસ કરવા જાય ત્યાં ભીમ, અર્જુન પ્રવેશી કહે છે બાળકને શોધી લાવવા અમે જ બસ છીએ. પછીના દ્રશ્યમાં અસુરોની સેવિકા માયાવતીને પ્રસંગ છે. મહેશ્વરીએ તેને કહેલું કે તું અસુરા પાસેથી વિદ્યા શીખી લે તે તેને પતિ મળશે. પણ હજુ મળ્યું નથી તેથી તે ગળે ફાંસે ખાવા તત્પર થઈ છે. ત્યાં એક સેવક આવી માછલી રાંધવા કહે છે. તેને ચીરતા તેમાંથી બાળક નીકળે છે. આકાશવાણી થાય છે કે “ આ તારો પતિ છે ' માયાવતી તેને મણિમંજુષામાં મૂળ લઇ જાય છે. પછીના દ્રશ્યમાં જાબવતીને પુત્ર કુરુકુળની કન્યાનું હરણું કરી લાવે છે પણ જાબવતીને ઉત્સાહ નથી. કેમકે રૂફમણીને પુત્ર આટલા વર્ષે પણું મળ્યું નથી તેથી સં શિવની સ્વાત કરે છે. શિવ-પાર્વતી રતિ અને કામ સાથે પ્રગટ થાય છે, કામની ઓળખાણું આપી તેને ફમણીના પુત્ર તરીકે અને માયાવતીને પુત્રવધુ તરીકે સેપે છે તેમ જ શ્રીકૃષ્ણને ચક્ર આપે છે. એમ આનંદ મંગળ સાથે નાટક સમાપ્ત થાય છે.
મહાકવિ શંકરલાલ શાસ્ત્રી ઓગણીસમી સદીના અંતમાં થઈ ગયા. તેમણે પોતાનાં બધાં જ નાટકને છાયાનાટક કહ્યાં છે. કીથ ઈત્યાદિ પાશ્ચાત્ય ઈતહાસકારોનું કહેવું છે કે તે છાયાનાટક નથી
છાવાનાટક એટલે શું ? આ સમસ્યાને પાશ્ચાત્ય વિદ્વાનને કોઈ સંતોષકારક જવાબ મળતા નથી. એક વાત નક્કી છે કે તે યુરોપનું Shadow Play તે નથી જ. ભારતમાં છાયાનાટકની પિતાની પરિભાષા રહી છે જે સંસકૃત નાટને લાગુ પાડી શકાય તેમ છે. શ્રી રામજી ઉપાધ્યાય તેમને “મદપકાલીન સંસ્કૃત નાટક "માં છાયાનાટકનાં લક્ષણે બતાવે છે, જે બતાવે છે કે છાયાનાટકમાં નીચે પ્રમાણે એક અથવા વધારે તો હોવાં જોઈએ. તેઓ કહે છે,
(૧) કોઈ નાયકને છાયા દ્વારા પ્રસ્તુત થવું. જેને પ્રેક્ષકે મૂળ નાયકથી અભિન્ન સમજે.
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨-નાબહેન ઉમેશભાઈ પંડયા (ર) કોઈ નાયકનું પાતળું જ અભિનય કરે.
(૩) કોઈ નાયકના અભિનય અથવા ઈન્દ્રજાળના ચિત્ર અથવા પ્રતિરૂપ જે પ્રેક્ષક ઉપર વાસ્તવિક પાત્રના જેવો જ પ્રભાવ પાડે.
આમ આપણે આ ગુણોને લક્ષમાં લઈએ તે “કાવ્યુદય' નાટક છાયાનાટક છે તેમ કહી શકાય, કમકે આ નાટકમાં કવિએ ઉપર વર્ણવ્યા પ્રમાણેના પ્રવેગ એકથી વધુ વાર સફળતાપૂર્વક કર્યા છે
બીજા અંકમાં શwાર બ્રહ્મચારીનું રૂપ લઈ શિશુપાલ અને દંતવક્રને મળે છે અને જાવે છે કે “નાથાશવજ્ઞાનનિધિર્ઘદુત નિને યza પ્રતિજ્ઞા.... (૨)
તેવી જ રીતે ચોથા અંકમાં પાર્વતી શ્રીકૃષ્ણની બધી જ રાણીઓને રેવતાદિ, ઉપમન્યુ. મુનિ, શ્રીકૃષ્ણ, સુદામા વગેરેનાં પ્રસંગે અને દૃશ્યોને મહેલમાં બેઠે બેઠે પ્રત્યક્ષ દર્શાવે છે. અને આમાં રાધા અને અન્ય રાણીઓ કૃષ્ણચરિત જોઈને આસું સારતાં કહે છે.
(४.२४)
विरम विरम हे नाथमेक्षणां નામથ માં ટૂ નિનામું
ત્યારે પાર્વતીને કહેવું પડે છે “રા, રાજે ગૌતમેટુ વિનોરતે ૪ મું TE: ” એટલે કે ભૂતકાળના બનાવો એટલા તાદશ રીતે રજૂ કરાયા છે કે તેમને વાસ્તવિક પાત્રો. ઘટનાઓ જેવો જ પ્રભાવ પડે છે. કૃષ્ણ-સુદામાના મિલનને પ્રસંગ પણ અહીં વિશેષ કૌશલથી રજૂ કર્યો છે. તેવી જ રીતે પાંચમાં અંકમાં રતિ માયાવતી બનીને અસુરરાજાને ત્યાં સેવિકા તરીકે રહી તેમની પાસેથી માયા શીખે છે. એ પણ આપણા શાસ્ત્રના લક્ષણ પ્રમાણે છાયાતત્વને એક પ્રકાર છે. આ રીતે, આ નાટકમાં શંકરલાલ છાયાતત્વનો ઉપયોગ અનેક પ્રકારે કર્યો છે.
જો કે આ કવિના પ્રસંગે ધણીવાર બહુ પ્રતીતિકર લાગતા નથી. પ્રથમ અંકમાં શ્રીકૃષ્ણ મહાશિવરાત્રી હોવાથી તે તમામ શિવલિંગની પૂજા કરવા જાય છે. તે પરંપરાગત હોવા છતા રાણીઓની જાણમાં ન હોય તે વાત બરાબર લાગતી નથી અને રાણીઓને આ બાબત ચર્ચા ન થઈ હોય તે પણ શક્ય નથી. આ મ આ પ્રસંગમાં અસંભવ દોષ દેખાય છે. બીજા અંકની શરૂઆતને વિષ્કભક પણ ખૂબ લાંબે કર્યો છે. લગભગ એક અંક જેટલો લાંબો છે. વળી વિકભકમાં ત્રણ દયે છે (1) દંતવક્ર અને શિશુપાલનું પરિસ્થિતિ અંગે વિચાર કરતું દશ્ય (૨) દ્વારપાળ અને બ્રહ્મચારીની વચ્ચેની ધમાચકરડી (૩) શમ્બરે આપેલી શ્રીકૃષ્ણના શિવવ્રતની માહિતી અને તેની ઘટનાઓનું નાટકના સંવિધાનની દૃષ્ટિએ પણ મહત્વ છે વળી એમાં નાયક નથી તેય પ્રતિનાયક તો છે જ તેથી કવિએ એને સ્વતંત્ર અંકને દરજજો આ હેત તે કશું ખે તું ન હતું. આમ એ પ્રસંગોનું ગૌરવ ઘટાડવાની જરૂર ન હતી.
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ કલાલતુ શ્રીકૃષ્ણચન્દ્રાયુદયમ એક અભ્યાસ
૨૧૫
ત્રીજ અંકમાં કાણુ માટે લાગણુથી ખેંચાઈને રાધા એકદમ જ સ્વપ્ન આવતા ગોકુળથી દ્વારકા આવી જાય છે. તેમાં પણુ પારંપારિક માન્યતાઓને મેળ બેસતું નથી કેમ કે ભાગવતમાં પણુ કયાંય કોઈ ગોપી કગુની પાછળ ગયેલ જોવા મળતી નથી. પછીના ગ્રંથોમાં પણું રાધાને ઉ૯લેખ ફક્ત ગોકુળમાં જ કૃણ સાથે જોવા મળે છે. આમ કવિ અહીં રાધાને દ્વારકા સુધી લઈ આવે તે પ્રતીતિકર બનતું નથી.
ચોથા અંકમાં કૃષ્ણનું તપસ્વી જીવન Flash backમાં રજૂ કર્યું તેથી શંકરલાલના નાટકને છાયાનાટક કહ્યું છે. Flash backમાં ત્રણ દશ્ય છે. (૧) હેતુ સિદ્ધ કરવા જતા કૃણનું દશ્ય. ઉપમન્યુમુનિ તેને મંત્ર આપે છે. એ કાર્યને આરંભ. (૨) કુ. | સુદામાને મિલનપ્રસંગ છે. એમાં કઇ સુદામા સાથે રોકાયા વગર આગળ વધે છે એ કાર્ય સિદ્ધિના પ્રયાસ ગતિ પકડવાને પ્રસંગ છે. (૩) કૃષ્ણ પિતાનું નેત્રકમળ ખેંચી કાઢી શંકરને ચડાવે છે. શંકર-પાર્વતી પ્રસન્ન થઇ વરદાન આપે છે તે કાર્યસિદ્ધિ પૂર્ણ થયાને પ્રસંગ છે. આમ કૃષ્ણના આરંભથી સિદ્ધિ સુધીની ધટનાઓ Flash backમાં વર્ણવી છે. પણ એકંદરે જોતા આ ધટનાઓમાં “ ધ ન્યુદય'ના flash back માં છે તેવું વૈવિધ્ય નથી.
પાંચમાં અંકનું સંવિધાન કાળની દૃષ્ટિએ દોષયુક્ત છે. કેમ કે તેમાં પ્રદ્યુમનનો જન્મ, પછીના દિવસે ચોરાઈ જવું, માયાવતીને પ્રસંગ એ કાળથી માંડીને આ બાળક લગ્નની વયને થાય
ત્યાં સુધી સમય, કશા જ વચલા સમયના નિર્દેશ વિના એક જ અંકમાં ધણું બધું બતાવી દીધું છે. કાલિદાસ, ભવભૂતિનાં નાટકો વર્ષોના સમયગાળે બતાવવા માટે જુદા જુદા અંકોમાં પ્રસંગે વર્ણવી ૨જ કરે છે. અહીં તો લેખકે એક જ અંકમાં એ સમયગાળા બે દ વચ્ચે બતાવ્યો છે જે અપ્રતીતિકર છે.
નાટકની ધટનાઓના સંવિધાનમાં બે-ત્ર કથાતંતુ ગૂંથાય છે.
(૧) શિવભક્ત કૃષ્ણ અપુત્ર છે. ત્યાંથી શિવનું તપ કરી પુત્ર પામે છે, ત્યાં સુધી મુખ્ય
ઘટનાતંતુ છે. (૨) શિશુપાલ ઈર્ષાને કારણે તપમાં વિદન કરે છે અને પુત્ર ચોરી જાય છે તે બીજે ધટના
(૩) સુદામાની પૌત્રીને એક અલગ સ્વતંત્ર પ્રસંગ છે.
સંસકૃત નાટયની પરિભાષામાં શિશુપાલની ઘટના પતાકા કહેવાય છે અને સુદામાના પ્રસંગને પ્રકરી કહેવાય છે.
જો કે સુદામાને પ્રસંગ ન હોત તે નાટકની રાનામાં કશી ખામી ન રહેત એ નોંધવું જોઇએ.
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'ક
નાગકેન કાઈ 'પા
તે * રીતે કવિએ માયાવતીના પ્રસંગને ખૂબ જ લંબાવ્યુંક રજૂ કર્યા છે. જો કિવએ ધાયું ૐન તા આ પ્રસગને સ્વતંત્ર અંક ગણાવી શકયા દ્વાંત, એમ લાગે છે કે કિવને નાટક પાંચ કનું જ બનાવવું છે, તેથી તે વધુ અકી કરવા માગતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ વિધાનની દષ્ટિએ વિચારતા આ નાટક બટ્ટે વ્યવસ્થિત રીતે કથાનકના વિકાસ દર્શાવી શકતું નથી એમ કહેવું પડશે. પ્રસંગની ગૂંથણીની ઇષ્ટએ આ નાટક કશી વિશષ્ટતા દર્શાવી શકતું નથી. જો કે છાયાનાટકનું તત્ત્વ અને એક કરતા વધારે કથાતંતુઆનુ સંયેાજન, આધુનિક દાએ Flash back technique ના વિર્હનયાગ એ બધાં આ નાટકનાં આકા છે.
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી રુક્મિણીહરણમૂ
લલિત એમ. જોશી
આ પરસવાદમાં ચર્ચાયેલાં નાટકો પર એક દષ્ટિપાતમાત્ર કરીએ છીએ ત્યારે સસ્કૃત રૂપકોના ક્ષેત્રે પણ આ વ્યવહારકુશળ અને વ્યાપારપ્રવીણ એવી ગુણગરવી ગુજરાતનું પ્રદાન જોઈને આપણી આખા આશ્ચર્ય થી પાળી થઈ જાય છે. વ્યાપારની સાથે સ`સ્કારના ક્ષેત્રે પણ આ પ્રજા પાછી નથી પડી તેની આપણને પ્રતીતિ થયું ાય છૅ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદાસ અમરજી પ`ડયાએ પણ આ સદીના પહેલા ચરણમાં બે સંસ્કૃત નાટકો રચીને આપણી નાટ્યસમૃદ્ધિમાં પોતાના કિાયત ફાળા આપ્યું છે, તેમનેા જન્મ ૯ ફેબ્રુઆરી ૧૮૯૩ના દિવસે પાલીતાણામાં થયા, નાાંતએ તે પ્રશ્નોરા નાગર, તેમના જીવનને કૈટલેાક સમય ધોળકા તાલુકાના નાની રું ગામમાં વીત્યો. પ્રાથમિક માધ્યામક શિક્ષણ તેમણે ભાવનગરમાં લીધુ, ૧૯૧૩માં મેટ્રોક થયા, ૧૯૧૭ માં બી. એ. થયા. પછીથી તે વઢવાણુની દાજીરાજ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. તેમનું અવસાન ૧૯૫૬માં થયું.
નાગરદાસની સાહિત્યસેવા નાંધપાત્ર છે. રુમિલ્ટ્રીહરમ્ (૧૯૨૩) અને વિવાહતત્ત્વમ્ (૧૯૨૪) તેમનાં બે સંસ્કૃત નાટકો છે. તેમણે કાલિદાસનાં બે મહાકાવ્યા કુમારસંભવમ અને રઘુવ‘શમ્ (૧૯૩૩)ના સમલૈકી અનુવાદ પણ આપ્યા છે. શ્રીમદ્ ભાગવતના તેમણે કરેલા સમશ્લોકી અનુવાદના પહેલા એ ભાગ પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી જ પ્રકાશિત થયા છે. એ સિવાય પણ એમની પાસેથી બે ગુજરાતી વાર્તાસંગ્રહો ‘ફૂલપાંદડી ' અને - પીપળનાં પાન (૧૯૩૦), ઝોક ગીત સંગ્રહ ‘રાસગાપાલ ' (૧૯૨૯) તેમજ એક ભજનસંગ્રહ ‘ અમૃતબિંદુ' (૧૯૩૦) પણ મળ્યા છે.
9
અહીં આપણે એમનાં ‘રુક્મિીહરમ્ ' નાટકના પરિચય કરીશું. ‘રુક્મિણીહરમ ’ પાંચ અંકનું નાહક છે અને એનું કથાવસ્તુ શીર્ષક પરથી જ જાય છે તેમ કૃષ્ણે રુક્િમણીનું હરણ કર્યું... એ ભાગવતની ઘટનાની આસપાસ વણાયેલું છે.
નાટકના આરંભ શિવસ્તુતિપરક નાન્દીથી થાય છે અને ત્યાર પછી સૂત્રધાર અને નટીના સવાદને પ્રવેશક ( અંક ૧ : પ્રવેશ ૧) છે, પણુ નાટકનું સ્વરૂપ તે કાળે પ્રચલિત જૂની રંગભૂમિનાં ગુજરાતી નાટકોના જેવું છે, પાંચ અકોમાં અનેક પ્રવેશે છે અને લેખક એ નાટકોના પ્રવેરોા કે દસ્યાના જ અર્થમાં સંસ્કૃત સ'ના 'પ્રવેશક ' પ્રયોજે છે.
સ્થા ૨૮
‘સ્વાધ્યાય ’, પુસ્તક ૬૪, અંક ૧-૪, દીપેાત્સવી, નસ’તપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અ. નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૯, પૃ. ૨૧૭-૨૨૦.
સંસ્કૃત, પાલી અને માકૃત વિભાગ, વિનયન શાખા, મસ. વિશ્વવિદ્યાલય, વડાદરા,
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
14
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિત એમ. તેથી
નાટકનું કથાવસ્તુ સંક્ષેપમાં આવું છે.
પ્રથમ અંકમાં ( ૧૨ ) કુ`ડિનપુરના રાજા ભીમક તથા તેમનાં રાણી વયસ્ક બનેલી પુત્રી રુક્મિણીના લગ્નની ચિંતા કરી રહ્યાં છે ત્યાં આકાશમાર્ગે નારદ પ્રવેશે છે અને સૂચવે છે કે રુક્મિણીને યોગ્ય પિત તા શ્રીકૃષ્ણ જ છે. રાજા આ સૂચનથી પ્રસન્ન થાય છે અને ( ૧.૩) સૂચના અમલ કરવાની આજ્ઞા આપવા મંત્રીને ખેાલવવા સેવકને આજ્ઞા કરે છે ત્યાં રાજકુમાર રુકો આવીને પિતા સમક્ષ ચંદિરાજ શિશુપાલ તથા મહારાજ જરાસંધની યોગ્યતા વર્ણવે છે. નારદના સૂચનની વાત રાજા કરે છે તે રુકમી ગુસ્સે થાય છે. કૃષ્ણુની નિંદા કરે છે અને ‘ક્ષત્રિય કુળના સંબંધ ક્ષત્રિયકુળ સાથે બંધાય તે જ યાગ્ય, ગાવાળિયા સાથે નહીં ” એમ કહીને ધાર્યું કરવા ચાલ્યા જાય છે.
ખીજા અંકના (૨,૧) વીરસેન અતે શિવશર્મા નામના ખે પ્રજાજનાના સવાદમાંથી જણાય છે કે પ્રજામાં વાત પ્રસરી ગઈ છે કે રુક્ષ્મિણી માટે પતિ તરીકે રાજા કૃષ્ણને ઇચ્છે છે અને રાજકુમાર શિશુપાલવે, રુક્મિણી (૨.૨) પોતે પણ કૃષ્ણને જ ઈચ્છે છે, તેને શિશુપાલનું નામ પણું ગમતું નથી, વિવાહ આડે એક જ દિવસ રહ્યો છે; રુક્િમણી પોતાના પત્ર કૃષ્ણને તરત પહોંચાડી શકે એવા કોઇ યાાંનપુણ બ્રાહ્મણુ લાવવા સખાને કહે છે અને સખી સારિકા હરિભટ્ટ નામના એક વૃદ્ધ બ્રાહ્મણને મેલાવી લાવે છે. રુક્મિણી તેને પત્ર અને પુરસ્કાર આપે છે, અને પુત્ર તરત જ કૃષ્ણને પહેાંચાડવા કહે છે, બ્રાહ્મણ એ પ્રમાણે કરવાની ખાત્રી આપે છે, પણ (૨૩) કુડિનપુરમાંથી બહાર આવેલા બ્રાહ્મણુ એક દિવસમાં દ્વારામતી તેા શી રીતે પહોંચાય, આ તેા ઠીક, કૃષ્ણુના પ્રય નિમિત્તે રાજકુમારી પાસેથી મને દૈવયેાગે દ્રવ્ય પ્રાપ્ત થયું એમ કહીને એક ઝાડ નીચે સૂઇ જાય છે. બીજી ખાજુ, (૨.૪) શિશુપાલને વિવાહ માટે કુડિનપુર જતા રાંકવા તેની માતા તેને તેના જન્મની વાત કરે છે. શિશુપાલને જન્મ સમયે લલાટમાં રક્તવર્ણ નેત્ર હતુ, કૃષ્ણના ખેાળામાં એ તેત્ર શમી જતાં એનું મૃત્યુ કૃષ્ણ દ્વારા થશે એમ માતાને નાદના વચન અનુસાર જાગુ થયેલી છે, એટલે એ શિશુપાલને કૃષ્ણથી દૂર રહેવા વિનંતી કરે છે, પણ જરાસંધની સાથે શિશુપાલ કુંડનપુર જવા નીકળે જ છે.
ત્રોજા અંકમાં (૩. ૧) અંત આહારથી
થલ બનેલે હિ૨ભટ્ટ એક વૃક્ષ નીચે ઊંઘી જાય છે. પણ ( ૩. ૨ ) દ્વારકામાં કુષ્ણે પોતાના મિત્રો પ્રવાસશોખીન શ્રીદામ અને મિષ્ટાન્નપ્રિય વિદ્યાધર સાથેના વાર્તાલાપમાં કહે છે #અનુયાયિનામિલાવપૂરળાયૈવ મનોદ્ભવઃ । આના સમર્થન તરીકે ૩, ૩) હરિભટ્ટ કૃષ્ણની માયાને કારણે જાગે છે તેા પેાતાની જાતને દ્વારામતીમાં આવી ગયેલી જુએ છે. એટલે તરત ( ૩. ૪ ) એ કૃષ્ણ પાસે જઈને એને રુક્િમણીને પત્ર આપે છે. પત્ર વાંચીને કૃષ્ણુ પ્રત્યુત્તરમાં ન ડરવાનું આશ્વાસન આપતા પત્ર મેાકલે છે અને બલરામને ૌન્ય સજ્જ કરવા સાત્યકિને આજ્ઞા કરા એમ કહેવડાવે છે.
For Private and Personal Use Only
ચેથા ગંકમાં ( ૪. ૧) બલરામ સંદેશ પ્રત્રે સૈન્ય સજ્જ કરાવે છે. ( ૪, ૨ ) રુક્િમણી ચિંતાતુર કૃષ્ણનાં બાળપરાક્રમેાનું કીર્તન સ્મરણુ કરી રહી છે ત્યાં માતા એને લગ્ન પૂર્વે
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
શ્રી જિક્મણીય ક્રમ
કુળદેવીના પૂજન માટે જવા કહે છે. એ જ વખતે સખી બ્રાહ્મણૂ પાછો આવ્યાની ખબર આપે છે. અને બાસુ કૃષ્ણની આધાસક પત્ર આપે .
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમા અકમાં હું . ૧ ) રુક્િમણીના દેવીદેશ'ને માટે જવાના સમયે ઘોષા થાય છે મૃત્યુ આવી ગયો છે માટે સીનોએ સાવધાન રહેવું, ક્િમણી વીદિરમાં જઈ (પ.૨) કૃષ્ણ સાથે પાણ્િમતની ઈચ્છા પ્રગટ કરતી પ્રક્ષા કરે છે. ત્યાં પાબ્લો દ્વારથી પ્રવેશીને કૃષ્ણ કમણીનું શું કરી જાય છે. શિશુપાલ{ ૫૩) મોંગલ સમયે. અમગલ બેરીનાદ કરનારનો બંધ કરે છે જરાસ’ધને શુકન અશુભ જળુાય છે, ત્યાં રુમિણીનું હરણું થયાના સમાચાર આાવે છે એટલે કહે શિશુપાલ કૃષ્ણની હત્યા કરવા નિશ્ચય પ્રગટ કરે છે. દ્વારકામાં (પ. ૪) બલરામ ચિંતા કરતા ખેડા છે ત્યાં કૃષ્ણની સ્તુત કરતા નારદ રુક્િમણી સાથે પ્રવેશે છે અને કૃષ્ણ ઐદિરાજ સાથે યુદ્ધ કરવા ગયાનાં સમાચાર આપે છે. ટુંકી પણ સૌન્ય સાથે આવી પહોંચ્યાના સમાચાર યાદવ સૈનિકો આપે છે. શિશુપાલને ( પ. ૫) જરાસ`ધ સમાવે છેકે આમાં તે રુક્રિમનું અપમાન છે. ન' નહીં, પણ તે કર્ણના સમાન શત્રુ છે એટલે ગેર વાળવાનો નિશ્ચય બને પ્રગટ કરે છે. ઈંગ્લા દશ્યમાં ( ૫. ૬) વિજયી કૃષ્ણ અને રુક્િમણી સમક્ષ બલરામ જુદી બનાવેલા ફુંકીને કંપોસ્થત કરે છે. રુકિમણીની વિનંતીથી લરામ અને હાર્ડ છે. રાજા ભીક અને રાણી કૃષ્ણે બલરામનું અભિવાદન કરે છૅ, રુકની પણુ ફોમા યાચે છે, પણ તેની પ્રતિજ્ઞા છે કે રુક્િમણી સિવાય એ કે ડિનપુર પાછા નહી ફરે. બલરામ ભીમકને નવું નગર વસાવવા સૂચવે છે. તેને માધવનગર નામ આપવાનું સૂચન રુમી કરે છે! અંતે નારદ દ્વારા કરાતી દશાવતારની સ્તુતિ સાથે નાટક સમાપ્ત થાય છે.
કથાવસ્તુના આ સક્ષેપ પરથી સમજાય છે કે લેખકે કથાનકમાં કોા જ ફેરફાર કર્યા નથી, માત્ર અને કથાના સ્વરૂપમાં મુકી જુદાં જુદાં દશ્યામાં સવા ઉમેરીને સરળ નાચરૂપ ભાણ્યુ છે, સવાદોમાં ખાસ ચમકારા જેવું નથી. પણ ખીજી બાજુ લેખકની પદ્યરચનાની ઘેટી ઘણી સારી છે, તેઓ વિવિધ દે, પ્રયોજી શકે છે. આ નાટકમાં શાલ વિક્રાતિ, અનુટુંબ, ઉપજાતિ, વૈતાલીય, સ્કૂલમા અધરા, પૃથ્વી, માક્રાન્તા, કુવિલમ્બત, શિખરિણી તથા વંદેવની દશાવતારની જ સ્પષ્ટપદીના છંદ એમ જુદા જુલ દી. લેખક ટીક ઠીક સફળતાથી પ્રયોજ્યા છે. સંસ્કૃત ભાષાની લયમાધુરી પશુ એમના નાટકમાં યથાસ્થાન પ્રગટ થાય છે. અંકમાં નારદસ્તુતિઃ
દા. ત. પહેલા
प्रमदभ्रमित मदखंडक बृहदंडक ए । सद्रूपहृतपाखंड जय जय कृष्ण हरे ।
प्रेमानुगुणबंधन निर्धनधन ए ।
विरतसकलभवबंध जय जय कृष्ण हरे । ( અંક ૧, શ્લોક ૧૦ |
ભાષા પરનું એમનું પ્રભુત્વ એમના નાટકમાં ઠેર ઠેર વેરાયેલાં સૂક્તિઓ-સુષિતામાં સુપેરે પ્રકટ થયું છે જેમ કે
ऋण रुग्णोऽपि चिन्तार्तः सर्पवासोऽस्ति यदुहे ।
कन्याया जनकक्षेव नैव शेते सुखे कदा ॥ (१.१२)
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિત એમ. જોશી
या विलम्बो नव कर्तव्यो सत्कार्येषु विशेषतः ।
काले गच्छति बीजस्य साफल्ये न्यूनता भवेत ।। (१.१७)
तमा इन्द्रियाणां तु वाधक्ये लाघवं व्रजति प्रधीः ।
સંબંfબતે નિત્ત પરાગર્જ થયા . (૧.૨)
म न कार्य स्याद् विनायासं न लाभः स्याद् विनापणम् ।
न सिद्वस्स्थाद् विना योगं नारोग्यं स्याद् विना मितम् ।। (२.४२)
જેવા સુંદર સુવચને આ નાટકની શોભા છે.
નાટક માં બધા સ્થાન બધા જ રસને શં નિરૂપાયા છે. કૃષ્ણ અને રુકિમણીના મંદિરમાં પ્રથમ મિલન વખતે શુંગાર, બ્રાહ્મણ હારભટ્ટના કુલિનપુરથી દ્વારકા અને દ્વારકાથી કુંડનપુર પચવામાં અદ્દભુત રસ, શિશુપાલ જરાસંધના સંવાદોમાં વીરરસ, અને શ્રીદામવિદ્યાધર-કૃષ્ણના મિત્રસંવાદમાં હાસ્યરસ એમ વિવિધ રસે જુદા જુદા પ્રસંગોએ આલેખાય છે.
પરંતુ નાટકને મુખ્ય રસ છે ભક્તિરસ. મસ્તાવનામાં સૂત્રધાર જણાવે છે તેમ શ્રીકૃષ્ણના ચારતના પ્રદર્શન દ્વારા પરિષદનું મનોરંજન કરવાનું એનું લક્ષ્ય છે. નદી તેમાં સતી ગુખ્યશીલવર્ણન પણ ગૌ ગુરૂપે ઉમેરવા વિનંતી કરે છે એટલે ભાગવતને રુક્રિમણીહરણને પ્રસંગ પ્રસ્તુત બને છે. એટલે કૃષ્ણને ગુણકીર્તન એ જ નાટકનું પ્રધાન પ્રયોજન છે. તેથી જ નાટકના આરંભમાં અને અંતમાં કૃષ્ણગણકીર્તન અને દશાવતારસ્તુતિ પ્રયોજાઈ છે. ગીતાની જેમ અહીં પણ કૃષ્ણ પોતે પોતાની ભક્તિનો મહિમા વર્ણવે છે. રુકિમણી અને તેની સખાઓ સાથેના વાર્તાલાપમાં કહે છે?
सर्वषु साधनेषु मदनन्यानुरक्तिरेव बलिष्ठा । भक्तजनपालनप्रीणनमेव मे प्रोद्गमप्रयोजनम् ।। (पृ. ५२)
આ લેકમાં પબુ ગીતાની શૈલીના અનુરણનને પ્રયાસ છે :
બિમારું પ્રેમમ7 portf9Tગw: | निखिलं शास्म्यहं प्रेम्णा प्रेम्णा चास्मि वशीकृतः ।। (५.७५)
આમ, કૃષ્ણના જીવનની એક મહત્ત્વની ઘટનાને નાટયરૂપ આપતું આ પંચાંકી નાટક કૃષ્ણભક્તિનો મહિમા વર્ણવવાના નથી રચાયું છે અને એ આ નાટકનું સૌથી પ્રમુખ લક્ષણ બની રહે છે.
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
શ્રી મૂળશંકર યાજ્ઞિકનાં નાટકો: એક અભ્યાસ
શ્વેતા પ્રજાપતિ
સંસ્કૃત રૂપકક્ષેત્રે ગુજરાતનું શું પ્રદાન છે એમ જ્યારે વિચારીએ ત્યારે શ્રી મુળશંકર માણે કલાલ યાજ્ઞિકનું નામ ખૂબ સહજતાથી આપણી સ્મૃતિમાં આવે છે. સંગિતાસ્વયંવર (સં. સ્વ.), છત્રપતિસામ્રાજ્ય (. સા.) અને પ્રતાપવિજય (પ્ર. વિ.આ ત્રણ નાટકો એ તેમનું આધુનિક સંસ્કૃત સાહિત્યક્ષેત્રે આગવું પ્રદાન છે. આ ઉપરાંત તેમણે અન્ય પુસ્તકો પણ લખ્યાં છે.' તેમને જન્મ ગુજરાતનાં નટરમાં (ખેડા જિલ્લાનું નડીઆદ) 31 જાન્યુઆરી ઇ. સ. ૧૮૮ ૬માં થયે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડીઆદમાં મેળવી વધુ અભ્યાસાર્થે તેઓ વડોદરા આવ્યા. ઇ. સ. ૧૯૦૭ માં તેમણે સંસ્કૃતમાં બી. એ. કર્યું અને સાથે સાથે મહાન તત્ત્વજ્ઞ શ્રી અરવિંદનાં સાનિધ્યમાં એક સાચા માનવ તરીકે કળવાયા. તેમની વિદ્વત્તા અને નિરંતર કાર્યશીલતાથી આકર્ષાઈને શ્રી સયાજીરાવ ગાયકવાડે છે, સ. ૧૯૧૫ માં વડોદરાનાં સંસ્કૃત મહાવિદ્યાલયનાં પ્રથમ આચાર્ય તરીકે તેમની ફક્ત ૩૦ વર્ષની ઉંમરે ) નિમણુક કરી. ઈ. સ૧૯૩૨ સુધી મહાવિદ્યાલયમાં સેવા આપી પછી તેઓ ટી. જે. હાઇસ્કૂલ, મહેસાણામાં આચાર્ય તરીકે જોડાયા અને ઈ. સ. ૧૯૪૨માં નિવૃત્ત થયા. શેષ જીવન નડીઆદમાં ગુજાર્યું અને ૧૩ નવેમ્બર ૧૯૬૫ના રાજ તેઓ વડેદરામાં દવંગત થયા.
સંસ્કૃત ઉપરાંત ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, ફ્રેંચ આદિ ભાષાને પણ તેઓ જાણકાર હતા. જોતિષ, વેદ અને સંગીતમાં પણ તેમને ખૂબ રસ હતે. સંગીત પ્રત્યેની તેમની રુચિ તમના નાટકનાં ગીતમાં સારી એવી પ્રકટ થાય છે. તેમની પ્રખર વિદત્તાને પારખી બનારસની કાઉન્સીલ ઓફ કલર્સે તેમને “ સાહિત્યમણ ની માનદ ઉપાધિ આપી હતી.
ઐતિહાસિક કથા-વસ્તુવાળી તેમની નાટયત્રયીનું તેમણે પોતે જ અનુક્રમે ઈ. સ. ૧૯૨૮. ૧૯૨૯ અને ૧૯૩૧માં વડોદરાથી પ્રકાશન કર્યું. શ્રીધર શાસ્ત્રી પદેની તેના પરની સંસ્કૃત ટીકા અંગ્રેજી અનુવાદ અને મ. સ. વિશ્વવિદ્યાલયમાં તેમનાં નાટકના પાઠયક્રમમાં સમાવેશ પરથી તેમની કૃતિઓનું મૂલ્ય અકી શકાય તેમ છે. આ સુંદર નાટકોને હિન્દી અનુવાદ પણ થશે
“સ્વાદપાય, પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૨૧-૨૨૮,
* પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
| Jani A. N., . Mulshankar Yajnik-His Life and Works' Recent Studies in Sanskrit & Todology, Ajanta Publication, Delhi, 1982, p. 147., 4188 ગુજરાતના સંસ્કૃત નાટક, યુનિ મંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૯૬, પૃ. ૭૫- ૭૭.
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા મજાપતિ
જોઈ એ એમ અનુભવી શ્રી પ્રભાત શાસ્ત્રીએ દેવભાષા પ્રકાશન, વારાણસીથી ઈ. સ. ૧૯૭૯માં છત્રપતિસામ્રાજ્ય અને પ્રતાપવિજયનું હિન્દી અનુવાદ સાથે પ્રકાશન કર્યું. તેમનાં ત્રણેય નાટકોને સાર ટૂંકમાં જોઈ એ.
સંચાગિતાસ્વયંવર :
અંક–૧. રાજસૂપકમ : નાટકની શરૂઆતમાં કનોજને રાજ જયચંદન તેના મંત્રીઓ સાથે રાજસૂય યજ્ઞના આરોજન અંગેની ચર્ચા કરતા બતાવાય છે. દિલ્હીની ગાદી પચાવી બેઠેલા પૃથ્વીરાજને દંડ કરવાની વિચારણું પણ થાય છે. તેને ઠપકો આપતા એક પત્ર જયચંદ દિલ્હી મોકલે છે. પૃથ્વીરાજના પ્રત્યુત્તરથી જયચંદ ખૂબ ક્રોધે ભરાય છે. બીજી તરફ રાજા જયચંદની પુત્રી સંગતા હવે પુખ્ત વયની થઈ હોવાથી તેના સ્વયંવરના આયોજન અંગેની પણ ચર્ચા થાય છે. પરંતુ પુત્રીના નિરત્સાહનું કારણ જાણવા જ્યચંદ તેની સખી એને વસંતોત્સવનું આયોજન કરવા સુચન આપે છે. •
અંક-૨, વસંતોત્સવ : પૂર આનંદ-ઉલાસથી વસન્તોત્સવ ચાલી રહ્યો છે. સખીઓ જલ-ક્રીડા અને કંદુક-ક્રીડામાં મગ્ન છે, પરંતુ પૃથ્વીરાજનાં પ્રેમમાં છેવાયેલી સંગિતા નિરસ બેસી રહે છે. તેની સખીએ જ્યારે મદનમંત્ર ઉચ્ચારી કામદેવની પૂજા કરતી હોય છે ત્યારે અચાનક સંયોગિતા ઈિત થઈ જાય છે. તેની નિકટ સખી ચાતુરિકાના પૂછતા તે રહસ્ય ખેલે છે અને પૂરવીરાજ સાથેના તેના પ્રેમની વાત કરે છે. શત્રુરાજા સાથેનાં પુત્રીના પ્રેમની વાત સાંભળી ચિતિત થયેલી તેની માતા જયચંદને આ વાતની જાણ કરે છે. ક્રોધ થયેલ જયચંદ સંયોગિતાને દૂર ભાગીરથીનાં કિનારે એક અલગ ગુપ્ત મહેલમાં રહેવા આદેશ આપે છે.
અંક-૩, ચારસંપ્રાપ્તિ : વિકભક દ્વારા સૂચિત કરાવાય છે કે પૃથ્વીરાજના સેનાપતિએ જયચંદના ભાડ વલુકાયની હત્યા કરી છે, જયારે જયચંદ કનોજમાં સ્વયંવરની તૈયારી કરે છે. સંયોગિતાની કામસંતપ્ત દશા અંગેના સમાચાર પૃથ્વીરાજને તેના દૂત દ્વારા મળે છે. અને તે જ સમયે તેના રાજ્ય પર યવનેના આક્રમણની પણ સૂચના મળે છે. એક તરફ પ્રાણપ્રિય સંયોગિતા અને બીજી તરફ રાજય, આવા ધર્મસંકટમાં સેનાપતિને કાર્યભાર સાંપી પૃથ્વીરાજ તેના કવિરાજ ચંદ અને અન્ય સાથીઓ સાથે છુપા વેશમાં કનીજ તરફ પ્રયાણ કરે છે,
અંક-૪, પ્રચ્છન્નસંચાર : કવિરાજ ચંદ અને તેના સાથીઓ છુપા વેશમાં જયચંદના દરબારમાં પ્રવેશે છે. શાસ્ત્રીય જ્ઞાન અને વાફપટુતાથી જયચંદને તેઓ ખુશ કરી દે છે. પરંતુ જયચંદને પૃથ્વીરાજની ઉપસ્થિતિની શંકા જાય છે. સંયોગિતા પૃથ્વીરાજના આવ્યાના સમાચાર જાણી કર્ણાટકી દ્વારા સંદેશ મોકલે છે અને કર્ણાટક બંનેનું મિલન કરાવવાના પ્રયાસ કરે છે.
અક-૫, પ્રિયસમાગમ : પ્રિયમરણ કરતી વીણાગાનમાં સંયોગિતા મગ્ન છે. મુવીરાજ તેને મળવા આવી ગયા છે એમ કર્ણાટકી દ્વારા સમાચાર મળતા તે ખૂબ ખુશ થઈ
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મુળ કરે યાકિનાં નાટકોઃ એક અભ્યારા જાય છે. પૂરવીરાજ તેના મહેલમાં છુપા વેશે પ્રવેશે છે, બંનેનું મિલન થાય છે. કર્ણાટકી તેમને બંનેને વિવાહ સૂત્રથી બાંધે છે અને બંને ગાંધર્વ વિવાહ કરે છે. બંનેને દિલ્હી તરફ પ્રયાણ કરવાનો સમય થાય છે. સખીઓ પાસેથી ભારે હૈયે વિદાય લઈને સંયોગિતા અને પૃથવીરાજ છૂપી રીતે દિલ્હી જવા નીકળે છે.
અંક-૬, સં યાગિતાહરણ : વિકંલક દ્વારા સૂચિત કરવામાં આવે છે કે પૃથ્વીરાજ અને સંયોગિતાના રક્ષકો વચ્ચે યુદ્ધ થાય છે. પરંતુ કર્ણાટકની સહાયતાથી ખૂબ સફળતાપૂર્વક પૃથવીરાજ સંયોગિતાને લઈ દિલ્હી તરફ નીકળી જાય છે.
અંક-૭, વિવાહેસવઃ સંગિતા ખૂબ ચિંતિત છે તેના આ પગલા માટે કંપતાને શું પ્રતિભાવ હશે. પરંતુ ચંદકવિ આવીને સુખદ સમાચાર આવે છે કે જયચંદ તેની પુત્રીના વિવાહથી ખુશ છે અને તે દિલ્હી આવી વિવાહોત્સવ ઉજવીને આશીર્વાદ આપવા માગે છે. આ
જાણી બધા ખુશ થાય છે. જયચંદ પૃથવીરાજના દરબારમાં પ્રવેશે છે અને ખૂબ ગૌરવથી પુત્રી સંગત પૃથીરાજને સેપે છે. સંયોગિતા ધન્યતા અનુભવે છે. આ શુભ પળે એક તાપસ ત્યાં આવે છે અને બંનેને આર્શીવાદ આપે છે. ત્યાં જ ભરતવાક્યથી નાટક પૂરું થાય છે.
છત્રપતિ સામ્રાજ્ય:
અંક-૧, સામ્રાજ્યપક્રમઃ શિવની સ્તુતિથી આરંભાતા આ નાટકમાં પ્રાસ્તાવિકમાં જ સ્વરાજની પ્રાપ્તિ માટેની શિવાજીની દઢનિશ્ચયતાને પરિચય કરાવાય છે. શિવાજી તેના સાથીઓ એસાજી, તાનાજી, બાજીરાવ અને દાદાજી દેશમુખ સાથે વવનના અત્યાચાર અને ભારતની દુર્દશા અંગે ચર્ચા કરે છે. વવનાથી બચવા ભારતભરનાં ક્ષત્રિયોને એક થવા માટે શિવાજી હાકલ કરે છે. યોજનાના પ્રથમ પગલારૂપે બીજાપુર નરેશ પાસેથી ગુમાવેલા કિલ્લા પાછા મેળવવા શિવાજી તેના મંત્રીઓને સૂચન કરે છે. શિવાજી તેમના મામાએ પચાવી પાડેલા પુરંદરદુર્ગને જીતી લાવવાની પ્રતિજ્ઞા કરે છે.
અંક-૨, નિધિ પ્રાપ્તિઃ શિવાજી અને તેના સાથીઓએ અનેક કિલા જીતી લીધા છે. વધુ યુદ્ધની તૈયારી માટે નેતાજી અને શિવાજી આયોજન કરે છે. પરંતુ ધન, શસ્ત્ર અને સૈનિકોના અભાવથી તેઓ ચિંતિત છે. શિવાજી મા ભવાનીની સ્તુતિ કરે છે અને તેના ફળરૂપે જમીનમાં દાટેલે ખૂબ જ સમૃદ્ધ ખજાને મળી આવે છે. તેનાથી શિવાજી અદ્યતન શસ્ત્રાસ્ત્રો ખરીદે છે અને કાંકણગઢ જીતવાની તૈયારી કરે છે.
અંક-૩, ૨ાજ્યવ્યવસ્થિત રાજગઢ દુર્ગ માં શિવાજી તેના મંત્રીઓ સાથે ચર્ચા– વિચારણા કરશ્તા હોય છે ત્યારે કોર્ણાકદુર્ગને સામંત આવી શિવાજીને ભવાનીની તલવાર ભેટ આપે છે. આવી પવિત્ર ભેટ મળતા તેમને આત્મવિશ્વાસ વધુ દઢ બને છે. આબાજીએ પણ કલ્યાણગઢ જીતી લીધું છે. બીજાપુરના ૭૦૦ સૈનિકો શિવાજીના સૈન્યમાં જોડાવા ઈચ્છે છે અને શિવાજી તેમને આવકારે છે. આનાથી ક્રોધિત થયેલા બીજાપુરનરેશ શિવાજીના પિતાને જેલમાં પૂરી દે છે. પિતાજીને છોડાવવા શિવાજી મોગલ સાથે કરાર કરવા તૈયારી બતાવે છે.
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२२४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતા પ્રાપ્તિ
અંક-૪, દૂતભેદઃ શિવાજીને પશુ પકડી લાવવા બીજાપુરનરેશ પ્રવૃત્ત છે, પરંતુ દસ હજાર સૈનકોના કાફલાને વીરતાથી શિવાજી હરાવે છે. સુંદર શૌય ગીતાથી શિવાજીનું સ્વાગત
થાય છે.
અંક-૫, આત્મસમર્પણ: મેગલ સેનાનાયક શિવાને પોતાના તાબે થઈ જવા ધમકી આપે છે. શિવાજી સેનાનાયકને મળે છે, ત્યાં વિશ્વાસધાતથી શિવાજીને મારી નાંખવાનુ કાવતરું રચાય છે, પરંતુ શવાજીને તેની શંકા જતા તે સેનાનાયકની જ હત્યા કરી નાંખે છે. • પરંતુ શિવાજી અને બાજીરાવ દુશ્મનોથી ઘેરાઈ ચૂક્યા છે. શિવાજીને બચાવવા જતાં બાજીરાવ મૃત્યુ પામે છે. અત્યંત વફાદાર મિત્રના નિધનથી શિવાજી ખૂબ દુઃખી થઈ જાય છે.
અંક-૬, છેલપ્રભધઃ શિવાજીને પકડી લાવવા માગલ બાદશાહ તેના દક્ષિણ પ્રદેશના શાસકને આદેશ આપે છે, પરંતુ શિવાજી ખૂબ ચાલાકીથી તેના પુત્રને મારી તેની યુક્તિ અસફળ બનાવી દે છે.
અંક-૭, મેાગલેશાનુસધાનમ્ : હજુ પણ્ ન થાકેલા મેગલ રાજવી તેના વફાદાર સાથી જયસિંહને શિવાજીને પકડી લાવવાનું કાર્ય સોંપે છે.જયસિહ પુર દરગઢના ઘેરાવ કરે છે. પારસ્થિતિને કાબૂમાં લાવવા જયસિંહ અને શિવાજી બંને મેગલ બાદશાહને મળવાનું નક્કી કરે છે.
અંક-૮ પ્રયાણુપ્રબંધ : માગલ બાદશાહ શિવાજીને અપમાનિત કરી જેલમાં પૂરી દે છે. શિવાજી યુક્તથી કળાના કરડિયામાં છુપાઈ ને જેલમાંથી નાસી છૂટે છે. આ જાણી મોગલ બાદશાહ ખૂબ આકુળ-વ્યાકુળ થઇ ાય છે.
અંક-૯, દુવિજય : શિવાજીના કૈદ થવાનાં સમાચારથી રાજમાતા ખૂબ ચિંતિત છે, પરંતુ ઘેાડા જ સમયમાં શિવાજી આવી જતા તેએ ખૂબ પ્રસન્ન થાય છે. ફરીથી કિલ્લા જીતી લાવવાનું આયેાજન થાય છે. નાનાજીને સિંહગઢ જીતી લાવવાનું કામ સેપાય છે. ખીજી બાજુ ગાંધાર પ્રદેશના યુદ્ધથી ત્રાહિત થઇ મેાગલ બાદશાહ શિવાજી સાથે સધિ કરી લેવા સંમત થાય છે. શિવાજી આ તકનેા લાભ લે છે અને સંપૂણૅ મહારાષ્ટ્રને પોતાના શાસનમાં સમાવી લેવા પ્રયત્ન કરે છે. ગુજરાતમાંથી કર ઉધરાવવા માટે શિવાજી પ્રયાણ કરે છે.
અક-૧, રાજ્યાભિષેક : શિવાજીએ બધા જ કિલ્લાએ જીતી લીધા છે. શિવાજીના રાજ્યાભિષેકનાં સમાચારથી સમગ્ર મહારાષ્ટ્રમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ છે, પરંતુ જીતની આ ખુશીમાં તાનાજીને ગુમાવ્યાને અક્સાસ પણુ શિવાજીને છે. રાજમાતા અતિપ્રસન્ન છે. આનંદની આ ક્ષણે શ્રીરામદાસ સ્વામી પધારે છે અને શિવાજીને આશીર્વાદ આપે છે. ભારતરાષ્ટ્રની વૃદ્ધિની કામનાના ભરતવાકય સાથે નાટક સમાપ્ત થાય છે.
પ્રતાપવિજય :
અંક-૧, માનિસંહાપમાનમ્ ઃ રાજનીતિજ્ઞ એવા શ્રીકૃષ્ણની સ્તુતિથી નાટકને આરંભ થાય છે, અકબરનાં વિશ્વાસપાત્ર રાજા માનસિ ંહ દ્વારા રાણા પ્રતાપને પ્રમુખ-સામ તપદ
}
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી મૂળકર યાજ્ઞિકનાં નાટકઃ એક અભ્યાસ
સ્વીકારવા માટે પ્રસ્તાવ મોકલાય છે, પરંતુ રાણા પ્રતાપ તે પ્રસ્તાવને નકારી કાઢે છે અને અકબરની ગુલામી કરતા માનસિંહ સાથે ભોજન ન કરી તેનું અપમાન કરે છે. માનસિંહ ક્રોધિત થઈ અપશબ્દો બોલી ત્યાંથી ચાલ્યો જાય છે.
અંક-૨, હલ્દીઘાટસંધામ : હલ્દીઘાટના યુદ્ધમાં પ્રતાપના વીર દ્ધાઓ વિજય મેળવતા આગળ વધી રહ્યા છે. આ જાણું અકબર પોતે યુદ્ધ પર આવી રહ્યો છે અને તેથી રાણા પ્રતાપ ખૂબ ચિંતિત છે. તેમને મંત્રી કુટયુદ્ધ કરી શત્રુઓને માત કરવાની સલાહ આપે છે. સૂર્યકુળના રાજવીઓને આ ન શોભે એમ જાણવા છતાં રાણા પ્રતાપ પરિસ્થિતિને કાબૂમાં લાવવા મંત્રાની સલાહ માને છે અને સૈનિકોને કુંભલગઢ પર યુદ્ધ માટે મોકલે છે.
અંક-૩, મેવાડામણમ: અકબર અને માનસિહ રાણા પ્રતાપને પકડી લાવી કેદ કરવાના પ્રયત્નો આરંભ્યા છે. છ છ માસથી ગુપ્તચરને રેષા છે. પરંતુ ગાંધારમાં વિપ્લવ ફાટી નિકળના પ્રતાપને પકડી લાવવાની જવાબદારી માનસિંહને સોંપી અકબર પોતે રાજધાની તરફ પ્રયાણ કરે છે.
અંક-૨, શલદુર્ગાશ્રય: રાણા પ્રતાપના અમાત્યને સાધવા અકબર એક બ્રાહ્મણને મોકલે છે. અકબરના ઈરાદાની ગંધ આવી જતા પ્રતાપ તેની પ્રજાને સંરક્ષણ માટે પર્વતીય પ્રદેશમાં ચાલી જવા કહે છે. ત્યાં નિષાદરાજ તેઓને ખૂબ સહાયતા કરે છે. આ જ વન્યપ્રદેશમાં પૃથ્વીરાજની બહેનને યુવરાજ અમરસિંહ સાથે પ્રેમ પાંગરે છે.
અક-૫, શલવિહાર: વનચરની મદદથી પૃથ્વીરાજની બહેન ખૂબ વીરતાથી શત્રુઓને પરાસ્ત કરે છે. આ જાણી રાણા પ્રતાપ ખૂબ પ્રસન્ન થાય છે અને તેને પિતાના કુળમાં સ્વીકારવા વચન આપે છે.
અંક-૬, સાર્વભૌમમાખણડનમઃ રાણા પ્રતાપ અકબરનું શરણ શોધે છે એવી અફવા ફેલાઇ ચૂકી છે એમ વિકૅભક દ્વારા સૂચિત થાય છે. પ્રતાપને મિત્ર પૃથ્વીરાજ આ વાત માનવા તૈયાર નથી. અકબર પૃથ્વીરાજને સત્ય હકીકત જાણી લાવવાનું કાર્ય સોંપે છે.
અંક-૭, મૃષાવાદપરિહારઃ પૃથવીરાજ અનુચર દ્વારા પ્રતાપને પત્ર લખી જણાવે છે કે તેણે શરણાગતિ ન સ્વીકારવી. નિષાદપતિ પ્રતાપને જણાવે છે કે પર્વતીય દેશને યવને એ ઘેરી લીધું છે અને તેથી બીજા પર્વત પર ચાલ્યા જવું યોગ્ય છે.
અંક-૮, વિજયપ્રયાણમ: પ્રતાપને બાળકુમાર વન્ય”વનથી ખિન્ન છે અને કુંભલગઢનાં મહેલમાં જવા જિદ કરે છે. મોગલસેના વિપ્લવ શાંત કરવા અન્ય પ્રદેશમાં જતી રહે છે. કુંભલગઢ પણ છતાઈ ગયું છે અને ઉદયપુર જીતવાને યત્ન ચાલી રહ્યો છે.
અંક-૯, વિજયમહોત્સવઃ વિજયનાં સમાચાર મળતા સમસ્ત મેવાડમાં આનંદ ફેલાવે છે. વીણાવાદકો સુંદર શાસ્ત્રીય ગીતોથી પ્રતાપના ગુણગાન ગાય છે. વિજયને યશ રાણા સ્વા ૦ ૨૯
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२२९
www.kobatirth.org
શ્વેતા પ્રજાપતિ
પ્રતાપ તેની પ્રજા અને વીર સૈનિકોને આપે છે. વિદ્વાનોનું સન્માન થાય છે અને પ્રજાને ભેટસોગાદો અપાય છે. આ સમયે પધારેલા મહર્ષિએ પ્રતાપને આશીર્વાદ આપે છે અને ભરતવાક્યથી કૃતિ સમાપ્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેલ નાટકો ઐતિહાસિક કથાનક પર આધારિત છે. જરૂર જખ્માય ત્યાં નાના પ્રસ ત્રામાં થોડા ફેરફાર સિવાય મૂળ કથાનકમાં ખાસ કોઇ સુધારા શ્રીયાજ્ઞિકે કર્યાં નથી. સામાન્ય માં પ્રચલિત એવા સ્વયંવર નાટકમાં કર્યાંય ન હોવા છતાં સંચાગિતા સ્વયંવર (કે હર ?) એવું શીક કૌતુક ઊભુ` કરે છે.ર પરંપરાગત નાટકના બધાં જ લક્ષણા શ્રીયાજ્ઞિકના નાટકોમાં જોવા મળે છે. તેમના ય નાટકોમાં પાનિરૂપણુ ખૂબ જ સુંદર રીતે થયેલું છે. સયાગિતાસ્વયંવરમાં પૃથ્વીરાજને પ્રાપ્ત કરવાની સવૈચિંતાની દનિયા કુમારસંભવની પાવ તી જેવી જ છે. કોઈ પણ તકલીફને સામને કરવા તે તૈયાર છે. તેની માતા જ્યારે તેને પ્રેમમાં આગળ વધવાથી નાકે ત્યારે તે કરે છે :
अम्ब स्वयंवरा हि क्षत्रियकन्यकाः । न च तासामनुरूपानुरागः कदाचिदप्यधर्माय कल्पते । ( સં. સ્વ., અંક–ર, મુ. ૩૦ )
વધુ તર્ક કરતા તે કહે છેઃ
पत्थरन्वर्तनं खलु विवाहितायाः श्रुतः परो धर्मः ।
મનસો ન વર્તમનમન્દ્ર વિવાદ: થ સ વય ॥ (સં. સ્વ., અંક-૨, પૃ. ૩૧)
ત્રણ પુરુષપાત્રા-પૃથ્વીરાજ, શિવાજી અને રાણા પ્રતાપ ધીરાદાત્ત પ્રકારના નાયક છે. સ્વદેશ માટેની તેમની ખુમારી એક સામાન્ય લક્ષણ બની રહે છે
વીર અને સાહસિક એવા પૃથ્વીરાજના સશકત શરીર-સૌવનુ શ્રીયાજ્ઞિક સુંદર વન કરે છે.
आजानुलम्बिमांसाशाली
संतप्तदीप्तनयनोऽपि मनोऽभिरामः । ( સં. સ્વ. પૃ. ૫૫ )
પત્ર દ્વારા પોતા સંયોગિતા માટેને! અતૂટ પ્રેમ દર્શાવવાની પૃથ્વીરાજની રીત પણ ખૂબ
સુંદર છે:
अयमागतो जनस्ते प्रणयपरवशः स्मरोषितः शरणम् ।
જો તુ યવૃન્દ્રોમાં પીયૂષરસ ન સેવતે યિતે ।। ( સ. સ્વ., અંક ૩, શ્લોક ૧૩ )
.
૨ વિસ્તૃત માહિતી માટે જન્મ્યા :
Prajapati Sweta, The Title of Samyogitäsvayamvara, A Problem" Journal of the Oriental Institute, Vol, XLIII, Nos. 3–4, 1994.
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મૂળશકર ચાજ્ઞિકનાં નાનુકા એક અભ્યાસ
છત્રપતિસામ્રાજ્યમાં શિવાજીનું એક વીર અને સાહસિક યેાદ્ધાનું સ્વરૂપ શ્રીયાજ્ઞિક ખૂબ સફળતાથી આલેખ્યું છે,
સાસ ચ શ્રી: પ્રતિષ્ઠિત ' સૂત્રમાં માનનારા શિવાજીનું યુદ્ધ કરવા તત્પર એવા ક્ષત્રિય વીર તરીકેનું વર્ણન ખૂબ આગેકૂબ ચિતરાયું છે :
२२७
प्रजवतुरगकल्पितासनोऽयं कवचधरः करवालकुन्तनद्धः । अरुणितनयनों रुषा महोग्रः सरभसमेत्यभितों द्विषां कृतान्तः ||
( ૭. સા., અં.-૪, શ્લાક ૧૯) સ્વરાજ્યની સ્થાપના એ જ માત્ર લક્ષ્ય રાખનારા શિવાજીમાં ગૂઢાયાર, વિદેશનીતિ, કારકતા, ભેદનીતિ, ક્રશસ ંચય જેવા રાજનીતિના દરેક પાસાનું યેાગ્ય જ્ઞાન હતું. શિવાજીને તેમના ગુરુ, માતા અને પ્રજા માટે ” માન અને પ્રેમની લાગણી છે. મુગલે! દ્વારા મેાકલાવેલ સુંદર સ્ત્રીના જ્યારે ભેટ તરીકે અસ્વીક!ર કરે છે ત્યારે શિવાજીના ચારિત્ર્યની પણ એળખાણુ થાય છે.
પ્રતાવિજ્યમાં પણ ઇક્ષ્વાકુ વંશજ એવા રાણા પ્રતાપની વીરતાનું વર્ણન કરવામાં શ્રીયાજ્ઞિક ખૂબ કુશળ છે. તેની ક્રોધથી ભરેલી લાલ આંખાનું વર્ણન કરતા તે કહે છે ઃ प्रचण्डकोपानललोहिताक्षः स्फुरद्भुजाग्रोद्धतभीमकुन्तः । तुरंगसारप्लुतकम्पित संक्रमं रणाङ्गणं धावति कूटकान्तकः ।।
( જી. વિ., અ`ક-૨, પૃ. ૨૭)
રાણા પ્રતાપને ઇન્દ્ર સાથે સરખાવતા કહ્યું છે सहस्रकिरणद्युतिर्ज्वलनचण्डदृष्टिः स्वयं गिरीन्द्रसदृशच्छुवी रिपुदलाभ्रमालाशनिः ।
( પ્ર. વિ., અંક ૧, પૃ. ૪)
તેના રાષ્ટ્રપ્રેમ તેની ‘નદિ સતે પચાસન પ્રતાપ' જેવી ઉક્તિઓમાં દેખાય છે. રણનીતિ અને રાજનીતિમાં સતત વ્યસ્ત હોવા છતાં પ્રજાની તકલીફ઼ા તરફ તે દુર્લક્ષ્ય સેવતે નથી. કવિએ અને વિનેનુ યથાયોગ્ય સન્માન પણ તે કરે છે. પોતે પ્રાપ્ત કરેલી વિજયશ્રીને તે તેના વીર યોદ્ધા અને પ્રજાની દેન ગણે છે.
For Private and Personal Use Only
ત્રણેય નાટકોમાં શૃંગાર અને વીરરસને પરપોષક એવા અલંકાર અને છંદીનું આયેાજન, સુંદર શબ્દવિન્યાસ દ્વારા વિવિધ મનેાભાવે અને કામદશાનુ વર્ણન આસ્વાદનીય છે. કેટલાંક વીરરસનાં ઉત્તમ નમૂના કહી શકાય એવાં પદ્યો શ્રીયાજ્ઞિકના કવિત્વને પરિચય આપે છેઃ
શત્રુને જીવતા પકડી લાવવાનું વચન આપતા નેતાજી કહે છેઃ कामक्रोधातिरेकव्यसन विदलितं दुर्विनीतं मदान्धं
त्वत्कोपाग्निप्रदग्धं परिणतविभवं चायुषोऽन्तं गतं तम् ।
हत्वा निःशेषतस्तद्बलमतिविपुलं तर्पयित्वा कृपाणं
ગોવપ્રાદું જુદ્દીવા નિહિતચરળ તેઽન્તિ ત્રાવયામિ ।। ( છ, સા., અંક ૪, પૃ. ૫૦ )
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક
www.kobatirth.org
જયમલ્લ દ્વારા ફેલાયેલા ત્રાસનું પણ આબેહૂબ વર્ણન છે :
संरम्भस्फुरितारुणाधररुचिः शौर्यातिरेकोत्कटो विद्युत्पात इवापतन् रिपुदले स्फूर्जत्कृपाणप्रभः । विच्छिन्नाङ् धिभुजोत्तमाङ्गविकटा नृत्यस्कबन्धाकुल कृत्वा सुक्स्लवणप्तां रणभुवं रेजे द्विषामन्तकः ॥ યુદ્ધ કરતી ક્ષત્રિય સ્ત્રીને ચડી સાથે સરખાવે છે :
आकृष्ट भीषणकृपाणकरालपाणि
रिछन्नोत्तमाङ्गरिपुसैन्यकबन्धकीर्णम् । तूर्णं विधाय समराङ्गणमेव चण्डी चण्डप्रकोपहुतभुग्ज्वलिता विरेजे ।।
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતા પ્રજાપતિ
(પ્ર. વિ. પૃ. ૪૩ )
યુદ્ધભૂમિના વ`ના વચ્ચે પણ પ્રકૃતિવન કરવાનું શ્રીયાજ્ઞિક ચૂકતા નથી. સૂર્યોદય, ગ્રીષ્મનાં વાળ, જં ગલની ગીચ ઝાડી વગેરેના વર્ષોંન પણ વીરરસને જ પોષિત કરે છે. શાસ્ત્રીય રાગ-તાલબદ્ધ ગીતા નાટકમાં કંઇક નવા જ નિખાર લાવે છે. સૂક્તિએ અને સુભાષિતાને પશુ સુંદર સમન્વય થયેા છે. ભાષા સરળ અને સુગમ્ય છે, પ્રાકૃતને નિષેધ છે, રાજનીતિની ઔંડી સૂઝ શ્રીયાજ્ઞિક ધરાવે છે. ત્રણેય કૃતિઓમાં જેવા મળતા મહાભારત, રામાયણું, પુરાણ, ઉનષદ જેવા ગ્રંથાનાં સંદર્ભેૉંથી નાટકકારના બહેાળા અભ્યાસના અદા૮ કરી શકાય છે.
( પ્ર. વિ., પૃ. ૪૩ )
સચેોગિતાસ્વયંવરમાં દૃઢનિશ્ચયી સયોગિતાને કુમારસભવની પાર્વતી સાથે સરખાવી શકાય. મદનલેખ, કામદશા અને વિદાયપ્રસંગ અભિજ્ઞાનશાકુન્તલનાં પ્રસગે સાથે સામ્ય ધરાવે છે.
For Private and Personal Use Only
આમ, ત્રણેય નાટકોના આસ્વાદ કરતા ખુાય છે કે તેમના ત્રણેય નાટકો ઉચ્ચ ટીના છે. શૃંગાર અને વીર બંને રસેનું પરિપાણ કરવામાં શ્રીયાજ્ઞિકને સરખી જ સફળત મળી છે. એક તરફ નાયિકાની નાજુકતાનુ` વર્ષોંન જેટલી સરસ રીતે નાટકકાર કરે છે તેટલી જ સફળતાથી ઊયા કાળા ડુ`ગરેા અને વેરાન જગલાનુ પણ વર્ણન એ કરી શકે છે. ક્ષત્રિય રાન્ન જ નહી પર`તુ વીર ક્ષત્રિય સ્ત્રીની દેશભક્તિ અને ખુમારીનું વર્ણન કરી સ્ત્રીગૌરવ પણું નાટકકારે જાળવ્યુ છે. શાસ્ત્રીય ગીતા દ્વારા ધટનાઓનું સૂચન કરવાની તેમની રીત આગવી છે. આવી સુંદર નાટચત્રયીનું શ્રીયાજ્ઞિકનું અવદાન ગુજરાતનું ગૌરવ બની રહે છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાખંડ-ધર્મ-ખંડન-નાટક': એક અભ્યાસ
આર. પી. મહેતા*
“ પાખંડ-ધર્મ—ખંડન-નાટક ''ના કર્તા પિતાની આ રચનામાં પિતાની અને આ રચનાને લગતી કેટલીક વિગત આ રીતે આપે છે :-(૧) મહાઝુદ્ધિમાન, પરમકારુણિક, પરમહંસ, પરિવ્રાજકાચાર્ય, શ્રી દામોદર સન્યાસીએ આ નાટકની રચના કરી છે. (૨) તેમણે આ નાટકગ્રંથ સંવત ૧૬૯૩, કાર્તિક સુદ ૧૩ અને સેમવારે (ઈ. સ. ૧૬૩૬) એ છે. (૩) ગુજરાતમાં નર્મદાને કાંઠે એમને દામોદરાશ્રમ હતો. તેમાં આ નાટક રચાયું છે. (૪) કળિયુગથી દૂષિત થયેલા અને અધર્મને આશરે ગયેલા લોકોને જોઈને દયાથી પરવશ બનીને એમના કલ્યાણ માટે આ નાટકની રચના કરી છે અને તેથી તેમાં મિથ્યાજ્ઞાનથી ભરેલા અસત્ માર્ગોનું ખંડન
કન ટાઇ આ દામોદર વિષે જણાવે છે. (૧) મારવાડમાં દામોદર પોતાના સંપ્રદાયમાં આચાર્ય હતા. (૨) તેઓ પ્રકૃતિથી અત્યંત ઉદાર અને નિષ્કલંક હતા,
આ નાટકની સર્વપ્રથમ આવૃત્તિ શ્રી કરસનદાસ મૂળજીએ તા. ૭-૧-૧૮ ૬૯ ના રોજ છપાન (તી. તેની એક નકલ નેટવે જનરલ લાઈબ્રેરીમાં મૂકવામાં આવી હતી. આ લાઈબ્રેરીની સ્થાપના ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ અમદાવાદમાં ઈ. ૧૮૪૯ ના આરંભમાં કરી હતી. ઈ. ૧૯૦૧ માં આ નાટકની એક નકલ મુંબઈનાં ઈન્દ્રપ્રકાશ ટીમ પ્રેસની પાસે આવી હતી. તેણે ઈ. ૧૯૧૧માં આને પ્રકાશિત કરી. તેમાં બીજી તરફ સામે ટકું ગુજરાતી ભાષાન્તર હતું.
અમદાવાદના સનાતન ધર્મોપદેશક સશુરુ બ્રહ્મષિ હરેરામ સુજ્ઞરામ પંડિતે આનું નવસંસ્કરણ કરી, આ નાટકને ૨-૧૦-૧૯૩૦ ના રોજ તૈયાર કર્યું. તેમાં મૂળની વ્યાકરણ અને દલક્ષી ક્ષતિઓનું પરિમાર્જન યથાશક્ય કર્યું. નીરસ અંશ ત્યજી દીધે. પાત્રોને સ્ટ
“સ્થાપાય', પૃ. ૩૪ અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-એ ગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૨૯-૨૩૨,
• વેદ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૩૮૦૦૧૫,
૧ બહાર્ષિ હરેરામ સુન્નરામ પરિડત-પાવર-ધ-વંદન-નાટક, કષિ આશ્રમ, તળિયાની પાળ, સારંગપુર, અમદાવાદ, ૧૯૩૧: પ્રથમ આવૃત્તિ-આધારસ્થાન,
2 Majumdar R. C.-The Mughul Empire : Bharatiya Vidyabhavan, Bombay-7, 1974; First published, p. 649
૩ શાસ્ત્રી હરિપ્રસાદ ગંગાશંકર-બ્રટિશકાલ, એ. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૮૪, પ્રથમ સંક૨ણુ, પૃ. કંપક
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૦
www.kobatirth.org
આર. પી. મહેતા
પાડીને મૂળની નીચે ગુજરાતી ભાષાન્તર મૂકયું. યુ એક વિભાગો કર્યા. જરૂરિયાત પ્રમાણે આ રીતે બ્લેકો રાખ્યા.
૧
"ક શ્લોક – દર
૩૧
3
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે છં. ૧૯૩૧ માં આનું પ્રકાશન કર્યું. નાટકનું પ્રાયન મુંબઇ, ગુલાલવાડી, ડી. એલ, સસ્કૃત પાઠશાળાના પ્રધાન ધ્યાપક સનાતની રેવાશ'કર મેઘજીભાઇ શાસ્ત્રો દેલવાડાકરે કરી આપ્યું હતું. આ નાટકની એક પ્રત સ`સ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસીથી પશુ મળી છે.
નાન્દા શ્લોકોમાને આ લેાક જાણે કે નાટકના વાતાવરણૢને અનુરૂપ છે- હું દક્ષિણુ સુંદરી માતા, મિથ્યાજ્ઞાનના નાશ માટે, મનથી તારાં ચરણકમળને આશા લઉં છું. યાનિધાન દેવિ કૃપા કર. બ્રાહ્માને વૈવિરધી કામોમાં પાવરધા, હલકા માસા સાથે મળેલા લુચ્ચા, અને સતત પાપના દરિયામાં ડૂબેલા જોઇને મને ખૂબ સંતાપ થાય છે. પ નાન્દી લેાક પછી સૂત્રધાર પ્રવેશે છે અને ઋણુાવે છે કે શ્રી દામેાદર સન્યાસીએ રચેલા નાટક પાખંડધમ ખ’ડન ' તે ભજવવાનુ` છે. તે ઘરમાં પ્રવેશીને ગૃહિણીને મેલાવે છે. તે નટીને કહે છે કે જેએ બૌદ્ધ મત, જૈન મત અને વિઠ્ઠલમતને માને છે તેએ શ્રુતિદ્વેષી છે. આ સાંભળીને નેપથ્યાક્તિ થાય છે કે તું અમને સર્વાંનતે નિદે છે ? સૂત્રધારે કહ્યું કે આ મહામાટે મેકલેલે દિગબર સિદ્ધાન્ત છે. મુખ્ય દૃશ્યને પ્રારભે દિગંબર સિદ્ધાન્ત પ્રવેશે છે. તે ભૌતક સુખામાં સ્વર્ગોને નિહાળે છે. સૌગત તેમાં સંમતિ આપે છે. તેમના ગયા પછી વૈષ્ણવ આવે છે, તેમની ઉક્તિમાં શ્રદ્ધા અને વલ્સનના સહવાદમાં કિલ તેમજ મધ્વાચાય નામના મહામાની ઉક્તિઆમા વેધમ ની નિદા છે. વિઠ્ઠલ પણ મહામેહતા જય ગાય છે. આમાં પણ ભૌતિક સુખાને મહિમા તે રજૂ કરે છે. ( ૧ ) ૬
For Private and Personal Use Only
વિટાપદેશા નામની યુવતીને એની ગુરુ સર્વાંગૈાણિ નામનો ધાણ મળી તેણે ગુરુને કહ્યું કે વિટાવત સ્ નામના વ્યાસ મારા મિત્ર છે. તે કામની સાક્ષાત્ મૂર્તિ છે. તરુણુ યુવતીએ તેની શિષ્યાએ છે. પરંતુ એક બાહ્મણુસ્ત્રો તેના વશમાં નથી. વ્યાસ તે સ્ત્રીને ઉપદેશ આપે છે. તે ઊલટું વલ્લભમતના સ્ત્રી પુરુષોને તિરસ્કારે છે. તે આ સ્થાનને છેડીને તાપવાસ સાથે તીર્થાટન કરવા લાગે છે. અને અહીં” પણુ અનિષ્ટ દેખાય છે તે જુએ છે, જેએ સાધુના ધર્મમાં ફરતા રહે છે તે પાપા કરે છે, અતિદ્રોહ કરે છે, મરુભૂમિમાં રહેલા પિશાચા હોય તેની જેમ उपाध्याय रामजी - आधुनिक संस्कृत नाटक - भा. १, सागर विश्वविद्यालय, सागर, પ્રથમ સં; વૃ. ૧૮૧; વા, ટી. .
૪
मिथ्याज्ञानविघट्टनाय मनसा त्वत्पादक श्रये । मातर्देवि कृपानिधे कुरु दयां श्रीदक्षिणे सुन्दरि ॥ विप्रान्वेदविरुद्ध कर्मकुशलान् शूद्वैः समेताञ्छठान् ।
दृष्ट्वाऽहं परितस्तपामि सततं पापार्णवे मज्जतः ॥ १-२ ॥ કોસ ( ) માંના આંક એ સખ્યા દર્શાવે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાખડ-ધર્મ-ખંડન-નાક' એક અભ્યાસ
૨૧
રૂવાડાવાળે તે આ માટી દાઢી રાખીને ફરતા રહે છે. ત્યાર પછી બ્રાહ્મણી પરમ નિવૃતને પામે છે. (૨)
કવિ કહે છે હું બ્રહ્મક્તગુરના પ્રસાદ સિવાય કશું જાણુ નથી, એમ માનીને વિનમ્ર હશે તેવા વિદ્વાન મારે આ નાટક શોધીને વાંચશે. વેદોક્તધર્મના પાલન માટે અને નાસ્તિકમતના ખંડન માટે તેઓ આ વાંચશે. વેદથી બીજું કોઈ રહસ્ય જ નથી. જે વેદ, મહેશ, ગણેશ અને પાવતીને નિંદે છે તે પાપમાં પડે છે “પૃથ્વીમાંથી માટીનો પીંડ, એમાંથી ધટત્વ, ધડામાંથી ઠીકરી–આ જગતમાં પ્રસિદ્ધ છે. દીકરીના ચૂર્ણમાંથી માટી છે. આ રીતે વિશ્વ ૬% બ્રહ્મ રૂ૫ છે.'૮ ડે પાર્વતી, શંકર સહિત તમે આ દાદરનું રક્ષણ કરજે. (૩)
નાટકનું નિબંધન ભારતીય નાટ્યશાસ્ત્રની પરંપરાને પૂરેપૂરી રીતે અનુસરતું નથી. નાન્દી “ અષ્ટપદા” કે “દ્વાદશ પદા' હોવી જોઈએ. એ રીતે વધુમાં વધુ બે કલેક હોઈ શકે. અહીં નાન્દી લેક સાત છે. “ પ્રસ્તાવના 'માં સૂત્રધાર–નટી સંવાદ છે. સૂત્રધારની ઉક્તિ ગ્રહણ કરીને અંકને પ્રારંભે પાત્ર પ્રવેશ છે. આથી ' કદ્ધાત ” પ્રકારની પ્રસ્તાવના છે. રચનાનું વિભાજન અંકોમાં છે. પરંતુ અંકો ત્રણ છે; પાંચથી દશ સુધીના નથી. અંકો પ્રચુરપદ્યોવાળા ન હોવા જોઈએ. અહીં પ્રચુરપદ્યો છે. ત્રીજા અંકમાં તે સંવાદ જ નથી. માત્ર એક સાથે મુકેલા કો જ છે. કથાવસ્તુ જ આ પ્રકારનું છે, જેમાં ખ્યાતવૃત્તતા નથી અથવા સંધિપંચક, તેમજ પાત્રોમાં અને રસે માં અંગાગીભાવ નથી. પાત્રાલેખન કે રસ-નિરૂપણ પરંપરા મુજબના અહીં શકય નથી. પરંતુ અંક વિભાજન છે, પ્રથમ બે અંકોમાં ઉક્તિ–પ્રત્યુક્તિ છે. રસનિરૂપણ છે; ત્યાં શૃંગાર છે, કવચિત રૌદ્ર છે. ગ્રંથકારને પિતાને આ નાટક છે' એમ અભિપ્રેત છે. શીર્ષક માં ' નાદ' શબ્દ છે. પ્રસ્તાવનામાં સૂત્રધારની ઊંક્તિ છે કે “ આ નાટક ભજવવાનું છે' નાટકૂત-અભિનેતધ્યમ્
* ચેતનાશન્ય ભાવો, વ્યક્તિગત ધર્મો અને ભાવનાઓનું માનુષીકરણ એ રૂપક છે. ” એવો એમ. કચ્છમાયારિયર૧૦ ને અભિપ્રાય છે. અમૂર્ત, અભૌતિક વિચારો, ભાવો, સિદ્ધાન્તો, ७ पापाः प्रकुर्वन्ति सदातिद्रोहं
ये साधुधर्म विचरन्ति तेषाम् । आधाय कूर्चान्बहु रोमयुक्तायथा पिशाचा मरुमण्डलस्था: ॥ २-३० ॥ मही मृदः पिण्डमथो घटत्वं घटाकपाल जगति प्रसिद्धम् । कपालिकाचूर्णमयाद्धि मृत्स्ना
૩૪ રક્ષi fસ વિશ્વમેતત્ છે રૂ-૧ ૧ સાહિત્યસર્જન: ૬-૨૪, ૨૫, ૨૬, , ૭, ૨૪-ગૌવન્રી વિદ્યામવન, વારાણસી, ૨૧૮૮.
10 Krishnamachariar M.-History of Classical Sanskrit Literature, Motilal Banarsidas, Delhi, 1970, Second edition, p: 675.
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
આર. પી. મહેતા
સંકલ્પનાઓ-આ બધાં માનસિક અને બૌદ્ધિક તને મૂર્ત અને જીવન્ત વ્યક્તિનાં રૂપમાં કલ્પીને તેમનું નાટયગત પાત્રોનાં રૂપમાં પ્રસ્તુતીકરણ રૂ૫કનાટકમાં હોય છે. આવાં પાત્રો રૂપકપાત્રોને નામે ઓળખાય છે. આ પ્રાણીમાં સહેજ જુદાં પડનાં નાટકો અર્ધરૂપક નાટકે છે. તેમાં જીવંત વ્યકિતઓ પણ પાત્રરૂપે આવે છે. આ નાટક અર્ધરૂપક નાટક છે. આ નાટકમાં કલિ અને શ્રદ્ધા પારારૂપે છે; તેમ વલ્લભ, વિઠ્ઠલ અને મવ આચાર્યો પણ છે,
પરંતુ આ નાટકનું મહત્ત્વ બીજી રીતે પણ છે. નાટયકારે પોતાના સમયમાં જૈન, બૌદ્ધ અને વિશેષતઃ વૈષ્ણવ સમાજમાં જે અનાયાર ફેલાયેલો હતો તેનું નિરૂપણ કરીને તેની નિઃસારતા દર્શાવી છે. મુહસીન ફાનીએ ૧૧ સત્તરમી સદીના મધ્યભાગમાં લખ્યું હતું (દબીસ્વાન-ઉલ-મઝહબ, વોટર હુને પબ્લીકેશન, વોશિંગ્ટન, ૧૯૦૧, પૃ. ૨૬૨ ) કે વૈષ્ણવો પોતાના આચાર્યને પત્નીઓ સાંપવાનું પ્રશંસનીય સમજે છે. આ સંદર્ભમાં સ્વ. ડે. બી. બી. મઝુમદારે ૧૨ આ નાટકને ઉલ્લેખ કર્યો છે. આ નાટકમાંના એક પદ્ય ( ૧.૪૫)નું એમણે અંગ્રેજી ભાષાન્તર આપ્યું છે. ૧૩ શ્રી કરસનદાસ મૂળજીએ પિતાના “ સત્યપ્રકાશ 'ના ૨૧ ઓકટોબર, ૧૮૬૦ના અંકમાં ભુવ મહારાજની ટીકા કરી હતી. તેમાં જદુનાથજીને ઉલેખ કરેલે. આથી મે ૧૮૬૧માં મુંબઇની સુપ્રિમકોર્ટમાં મહારાજે રૂ. ૫૦૦૦૦ને બદનક્ષીને દાવો દાખલ કર્યો. ૨૫ જાન્યુ. ૧૮૬૨ થી ૪૦ દિવસ સુધી આ મહારાજા લાયબલ સબ૪ ચા. ચુકાદે કરસનદાસની તરફેણમાં આવ્યું. કાર્યવાહી દરમિયાન કરસનદાસને પક્ષે નાટકનાં આ પુસ્તકને અદાલતમાં રજુ કરવામાં આવ્યું હતું અને પિતાની જુબાનીમાં રેવન્ડ ડૉકટર ન વિલસને ૫ આ નાટકમાંથી ત્રણથી ચાર અવતરણે સમાવિષ્ટ કર્યા હતાં.
નાટકમાં વ્યાકરણની કે વૃત્ત (છંદા )ની ક્ષતિ છે. નાટક પારંપરિક સ્વરૂપનું પૂર્ણતઃ નિર્વહણ કરતું નથી. મહત્ત્વ એટલું જ છે કે એ પોતાના સમયની સામાજિક સ્થિતિને દસ્તાવેજ છે. સાંપ્રતકાળમાં આ સામાજિક સંદર્ભ અપ્રસ્તુત છે; પરંતુ તેથી નાટકનું પિતાની રીતનું મહત્ત્વ અનુપેક્ષણય છે.
11-12 Majumdar-Mughal, P. 649. १३ यत्पादुकापूजनधर्ममुख्यो
सुतास्नुषादारसमर्पणं च । न पूजनं ब्राह्मण वैदिकानां
नैवातिथि श्राद्धव्रतोपवासा: ॥ ૧૪ શાસ્ત્રી-બ્રિટિશકાલ, પૃ. ૪૭૪.
રાજગોર ( ડો. ) (શવપ્રસાદ–અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૪, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૦૦.
૧૫ બહ્મર્ષિ-પાખંડ પ્રસ્તાવના, ૫, ૩,
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેધાવતરચિત પ્રકૃતિસૌંદર્યનાટકમ્ :
પ્રકૃતિગીતિના?
અજિત ઠાકોર
અર્વાચીન સંસ્કૃત કવિ મેધાવત (ઈ. સ. ૧૮૯૩ થી ઈ. સ. ૧૯૪૧: મૂળ વતન : સેજિત્રા, તા. પેટલાદ, જિ. ખેડા. જન્મ: યેવતમાલ-ચેવલા મહારાષ્ટ્ર, કર્મભૂમિ : સુરત અને વડોદરા) રથિન વર્તાસૌદ્રર્થનાટકમ્ પ્રકૃતિસૌદર્યને કેન્દ્રિભૂત વિષય બનાવી રચાયેલું છ અંકનું નાટક છે. એની બે આવૃત્તિ થઈ છે. બીજી આવૃત્તિ પં. શ્રતબંધુ શાસ્ત્રોરચિત “માતાજીની માટીવા' સહિત પ્રસિદ્ધ નિર્ણયસાગર પ્રેસમાં સત્યવ્રત (મંત્રો આર્યસમાજ, યેવલા, નાસિક) દ્વારા ૧૯૩૩માં પ્રકાશિત થઈ છે.
સંસ્કૃત સાહિત્યમાં ગીતિ ભાવગીતના અનેક ઉદાહરણો રામાયણમાં સીતાહરણ પછી રામવિલાપ, વિક્રમે વંશીયમાં ચોથા અંકમાં પુરુરવા પ્રલા૫, માલતી-માધવના નવમાં અંકમાં માધવન અને ઉત્તરરામચરિતના ત્રીજ અંકમાં રામને પ્રલા૫ આદિમાં જોઈ શકાય. કાલિદાસ-ભવભૂતિ જેવા નાટ્યકારોએ ભાવગીતિને નાથ્ય સાથે સંજી તેને ભાવગીતિનાટ્યરૂપે રૂપાંતરિત કરવાને પુરુષાર્થ કર્યો છે. એમણે સમગ્ર નાટયકૃતના એક સ્વાભાવિક, ક્રિયાશીલ અને અંતરંગ તરવરૂપે ભાવગીતિને નાટયને સંસ્પર્શ આપીને છે. જયદેવે જીતનોfધમાં રાધા-ક ગુની પ્રગતિને નાટ્યાત્મક સ્પર્શ આપવાનો પ્રયત્ન કર્યો. જો કે એ મુખ્યત્વે તો ગીતિકાવ્યરૂપે જ પ્રકટયું. ગીતિને નાટયરૂપ આપવાની પરંપરામાં કાલિદાસ–ભવભૂતિમાં ભાવગીતિ જોવા મળે છે. કેમ કે એમાં ભાવ કેન્દ્રમાં છે. એ પ્રણયભાવ નાયિકાના આલંબને પ્રકાતના પરિવેશમાં પ્રકટ થાય છે. ગીતનું બીજ સ્વરૂ૫ વસ્તુગીતિ-વિશેષતઃ પ્રકૃતિગીતિ-રૂપ હોય છે. એમાં પ્રકૃતિસૌંદર્ય ભાવમયરૂપે વર્ણવાય છે. કાલિદાસનું ત્રરંતુiટ્ટામ્ પ્રકૃતિગીતિ કાવ્યનું ઉદાહરણ છે. અહીં પ્રકૃતિ આલંબન તથા ઉદ્દીપન એમ બંને વિભાવો રૂપે જોવા મળે છે. જે કે ઋતુસંહારમાં પ્રકૃતિવન પ્રણયભાવને પુટ-સંપર્શ પામેલું છે. આ બધામાં મેધાવ્રતનું પ્રતિસૌવયંનાટયમ્ કાવ્યસ્વરૂપની દષ્ટિએ ખાસું જુદું પડે છે. અહીં હિમાલયની વિવિધ ઋતુ માં વિવિધ રૂ૫છટા પ્રકટાવતી પ્રકૃતિની ભાવમય રૂપાવલિ આલેખાઈ છે. એમાં નકર પ્રકતિસૌદર્યને હર્ષોલ્કર્ષ જ જોવા મળે છે. ઋતુસંહારની જેમ એ પ્રણય જેવા
* વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નબર ૧૯૯૬- ઓગસ્ટ ૧૯૪૭, ૫. ૨૭૩-૨૩૮.
" સંસ્કૃત વિભાગ, સ, ૫. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર સ્વા. ૩૦
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२३४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત ઠાકોર
અન્ય ભાવાથી સ*પૃષ્ટ નથી. એ જ રીતે વિક્રમાશીય કે માલતીમાધવની જેમ ભાવગીતિનાટ્ય પશુ નથી. કેમ કે ઉપરાક્ત નાટ્યકૃતિમાં તે પ્રકૃતિ દેવળ આલબન કે ઉદ્દીપનરૂપે ચેાાયેલા છે. જ્યારે પ્રકૃતિસૌંર્યમમાં એ વવિષય છે. આમ ‘પ્રકૃતિગીતિ નાટય’ રૂપ સાહિત્ય સ્વરૂપને સંદર્ભે પ્રવૃતિસૌવર્યમ્, ઋતુસંહાર, વિમોર્વશીય (ચતુર્થોદુ:) માલતીમાષય (નવમો ) તથા ગીતગોવિવથી ભિન્ન પ્રતીત થાય છે,
પ્રકૃતિસૌંયર્થમાં પ્રકૃતિનું વર્ણનાત્મક નિરૂપણુ પ્રાધાન્ય ભોગવતું હાવાથી એ કૃતિ સાવ પાતળું કથાસૂત્ર ધરાવે છે. નાંદીમાં વિચિત્રસ્વરૂપા પ્રકૃતિદેવીની સ્તુતિ કર્યા બાદ પ્રસ્તાવનામાં સૂત્રધારના સંતાઇની યોજના કરી મેધાત્રતે નાટ્યપ્રયાગના અવસર, કર્તા–કૃતિના નામનિર્દેશ તથા ભજવણીની ભૂમિકા રચવા ગીતની યાજના કરી છે,
अलमतिपल्लवितेन । भो भो निगमागमनिपुण उन्मीलन्नैकविधनवनवकविताकलाकलापकुशलाः कुशाग्रबुद्धयः साहित्यमर्मविदः सभासदः । आज्ञापितोऽस्मि तत्रभवद्भिवद्यापरिषदलङ्करलैर्गुरुकुलैकशरणैर्गुरुचरणैः सब्रह्मचारिभिर्ब्रह्मचारिभिश्च यद् - अद्य वसन्तोत्सवावसरे किमपि રમળીયામિનીચતામિતિ । (ત્ર. સૌ. પૃ. ૨)
ઞ: । अस्ति वृन्दावनगुरुकुलब्रह्मचारी दाक्षिणात्यो मेघाव्रतो नाम कविद्वितीयमिव हृदयमस्माकम्, प्रकृतिरमिकस्य यस्य कृतिरभिनवा 'प्रकृति सौन्दर्य म् नाम રૂપમ્ (વ્ર, સૌ. પૃ. ૨)
પ્રતિસૌન્વર્યની પ્રસ્તાવના પ્રકૃતિને નિહાળતા રાજા ચદ્રમૌલિના ઉલ્લેખથી મુખ્યકથાનકના નિર્દેશ કરતી હોવાથી પ્રયેગાતિશય પ્રકારની છે, એમ કહી શકાય ઃ
मधुररागरवेण तवामुना मम मनो नितरां परिमोहितम् ।
प्रकृतिसुन्दरनूतन दृश्यतः क्षितिभुजोऽस्य यथेन्दुनिभश्रियः ॥ प्र. सौं. १/४ पृ. ६
પ્રથમ અંકમાં વિમાનાધિઢ કાશ્મીરરાજ ચંદ્રમૌલિ અને અમાત્ય ચદ્રવણું` નિસર્ગ - સુંદર હિમાલયની પ્રકૃતિોનું વન કરે છે.
तुङ्गोविन्द्रनितम्बकाननकुले स्रोतः कदम्बाकुले सान्द्रारण्यतटीषु सुन्दरतरौ कल्लोलिनीनां तटे । नक्षत्रद्विजराजराजिगगनेऽम्भोराशिराशौ मुदा
देवीयं प्रकृतिनिसर्गरुचिरा नक्तन्दिवं दीव्यति ॥ પ્ર. સોઁ. /、વુ. ૨૦
For Private and Personal Use Only
અમાત્ય સાથે વિમાનમાંથી નીચે ઉતરી હેમંતકાલીન શાભાભર્યાં હિમાલય, પર્વત, નદીએ શિખરા–ગુફાઓ, તળાવા, જંગલા, આશ્રાવલિ, કાલિ-ભ્રમર. આદિ નિહાળતા નિહાળતા
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેધાવતરચિત પ્રકૃતિ' નાટકમ્ પ્રકૃતિગીતિનાચ
૩૪
રાખને આવા પવિત્ર પ્રાકૃતિક વાતાવરણુથી પ્રેરાઇને વાનપ્રસ્થાશ્રમ ગ્રહણુ કરવાના વિચાર આવે છે. કેટલાક શ્લોકા નાદમા અને કલ્પનાવૈચિત્ર્યને કારણે નોંધપાત્ર લાગે છે ;
सरोन्वितं सान्द्रवनं गिरौ गिरौ वने वने सन्ति रसालपादपाः ।
तरौ तरौ कोकिलकाकलीरवा रखे रखे हर्षकरी सुमाधुरी || પ્ર. સૌ. {/૨૭ પૃ. ૪
રાજા-અમાત્યને અગ્નિવર્ગુ અને અગ્નિમુખ નામક તાપસેાથી અનુસરત! મુનીન્દ્ર મળે છે. મુનીન્દ્ર હેમતનુ ઐદ્રલિક અને સૂત્રધારરૂપે સરસ વન કરે છે :
नानाविपक्वनवधान्यविचित्रितान्तां कुर्वन् धरां तुहिनयन् सरितां जलांनि । नीहारपुञ्जमलिनाम्बरवेषधारी हेमन्त एष पुरतः प्रतिहारकः किम् ॥
પ્ર. સÎ. /રૂ', પૃ. ૨૩
जातोऽम्बरेऽम्बरमणी रजनीन्द्रतुल्यो वारीणि सान्द्रहिमजालशिलातलानि । प्राणोऽपि जीवहरणः पवनोन्वयं यन्मायाप्रपञ्चनवनाटकसूत्रधारः ॥
æ. સૌ. ૧/૨૬ પૃ. ૨૩
મુનીન્દ્ર તથા તાપસે હૈંમતની પ્રકૃતિરોાભાનાં સ્વાભાવ ક્તિચિત્રો આપે છે. રાજાને મળતા મુનીન્દ્ર કુશળક્ષેમની આપ-લે કરે છે. મધ્યાહ્ન થતાં બ્રહ્મચારીના નિવેદનથી મધ્યકાલીન ક્રિયાસ...પાદન અર્થે મુનીન્દ્ર રાજાની રત્ન લે છે અને અંકની સમાપ્તિ થાય છે.
આમ મ અંકમાં પ્રસ્તાવના, રાજા-અમાત્યનું આગમન, મુનીન્દ્ર-તાપસેાનુ` આગમન અને રાજા સાથે મેળાપ તથા મધ્યાહ્ન થતાં વિદ્યાય એટલા પ્રસ`ગા નિરૂપાયા છે.
બીગ્ન અંકમાં બ્રહ્મચારી વિનયકુમાર પ્રભાતનું વર્ણન (૧થી ૧૦ શ્લાક) કરી મિધ લાવવા વિદાય લેવા જાય ત્યાં વસંતપ`ચમી હાવાથી પય ટનની ગુરુએ રા આપી હેવાના સમાચાર મળે છે. દશેક બ્રહ્મચારી કુમાર ગંગા તટે કકક્રીડા (ફૂટમેલ ) રમવા નીકળે છે. આ સૌ રસ્તામાં વસંતની પ્રાકૃતિક શભા વણુવે છે. વાસંતી રાત્રિનું વણુ ન જુએ
For Private and Personal Use Only
निरम्बुवाहाम्बर रम्यगात्रा विभावरी चारुमृगाङ्कवक्त्रा ।
नक्षत्र रत्नालिविशालिकण्ठा विराजते कैरवशोभिनेत्रा ॥ प्र. सौं. २ / ३० पृ. ४२
એ પછી પાદક દુક–ક્રીડાનું પસન્નતાભર્યું" વર્ષોંન થયું છે.
એ પછી આનંદમૂર્તિ-પ્રયમૂર્તિ દ્વારા થયેલા સૂર્યાસ્ત ચંદ્રોદયના વન પછી રાજકુમાર ચંદ્રકેતુનું કુલપતિને રાજ્યાભિષેક પ્રસગે પધારવા આમંત્રણ આપવા આગમન જેવી વિગતના નિર્દે શ થયે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
અતિ ઠાકોર
ત્રીજા અંકમાં ચંદ્રકેતુ-વસુદ્રનું આગમન તથા પ્રીષ્મકાલીન પ્રકૃતિનું વણું ન થયું છે. એ પછી આશ્રમગમન અને આશ્રમવર્ણન બાદ કુલપતિ સાથે મિલન નિરૂપાયું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથા અંકમાં ચંદ્રકેતુ- પ્ર{મત્ર સવાદ, કુલપતિ–ચંદ્રકેતુના રાજપુત્રના રાજ્યાભિષેક સંબંધી વાર્તાલાપ, નંદનવાટિકામાં પ્રિયમૂર્તિ-આનંદમૂર્તિનું વર્ષાવર્ણન તથા પુનઃ ચંદ્રકેતુપ્રિયમૂર્તિ-આનદમૂર્તિનેા સંવાદ નિરૂપાયા છે. વર્ષાકાલીન નદીનું વણુ ન જુમા ઃ
नवजलदसुनीरैः पूरिता निर्झरिण्यो
विहितपुलिनभङ्गा उद्धतास्तास्तरुण्यः । नवजलधरकाले सङ्गमोत्कास्सरन्ति
તનિધિપતિનેતા શિતાવર્તમયઃ॥ ૬. સૌં. ૪/૨૪ પૃ. ૭૭
પાંચમાં અંકમાં ચંદ્રકેતુ માટે માળા બનાવવા ફૂલ દીવા નીકળેલા સહ્મચારી દ્વારા શરદઋતુના પ્રભાતનું વર્જુન, પ્રિયમિત્ર-દેશમિત્ર દ્વારા શદ્દઋતુની પ્રકૃતિનું વણ ન ( ક્લાક છ થી ૩૦), ચદ્રવ યુ નું ચંદ્રકેતુ-કુલપતિ આદિને તેડવા માટે આગમન, ચદ્રવ ના ચંદ્રકેતુ-વસુદ્રકુલપતિ આદિ સાથે મેળાપ એમ ત્રણ પ્રસંગો નિરૂપાયા છે. શરદસરિતા અને શરદઋતુના આ વસ્તુ ન જુએ :
विनिर्मला लोलतरङ्गमालिनी सितारविन्दावलिदामशालिनी ।
इदं कृशाssवर्तमनोरमा पाँत प्रयाति मन्दं कलहंसनादिनी ॥ प्र. सौं. ५ / १२ ५.९३ विकस्वराजम्भोविलोललोचना विकासिकाशालिदुकूलशालिनी । प्रफुल्लबाणासनकाननान्तरे शरन्नटी नृत्यति हंसशिञ्जिनी ॥ प्र. सौ. ५/१३, पृ. ९३
હઠ્ઠા અકમો રાજૂ-અમાત્ય મણ્યિ'દ્રને રાજ્યાભિષેક સંદર્ભે નગરોાભા વિષયક સંવાદ, રાજા–મુનીદ્ર—{શષ્યા–મંત્રીનુ મિલન ( લેાક : ૧ થી ૧૪ ), કુલપતિ-ચંદ્રતુ-ચ ંદ્રવર્ણ નું વિમાનમાં આગમન અને પર્વત, નદી, સરાવર, નગરીનુ ં વĆન ( શ્લાક ૧૫ થી ૨૬ ), રાજાકુલપાંત આદિનું મિલન અને કુમારના રાજ્યાભિષેક-એમ પાંચ પ્રસંગે નિરૂપાયા છે.
‘પ્રકૃતિસૌર્યમ્'ના કથાત ંતુના આટલા પરિચય પણ એ તથ્ય સ્પષ્ટ કરે છે કે અહીં કથાનક તો કેવળ પ્રકૃતિસ્તં નિરૂપવાનું નિમિત્ત જ ખની જાય છે. આથી રાજા ચંદ્રમૌલિના વાનપ્રસ્થાશ્રમ ગ્રહણુ કરવા નિશ્ચય, ચંદ્રકેતુનું રાજ્યાભિષેક અર્થે કુલપતિને આમ ત્રણૢ આપવા આશ્રમગમન તથા કુલપાંતનું રાજ્યાભિષેક સ ́પન્ન કરવું જેવી ઘટનામાળાતા નાટકના કેન્દ્રસ્થ વિષય સાથે આંતરસંબંધ રચાતા નથી. આ નાટકમાં કેન્દ્રિય વિષય એવા પ્રકૃતિસૌંદય માં સ્વયં ઝાઝું કથાનક પડયુ' નથી, એ લગભગ પૂર્ણત: વર્ષોંનાત્મક જ છે. નોટત્યના સાહિત્યસ્વરૂપને આવી સ્થિતિ ઝાઝી ઉપકારક બની શકતી નથી. નાટકમાં પ્રકૃતિવર્ણન ઇતિવૃત્તનેપરિાષકરૂપે જ યેાજી શકાય. અહીં કથા અને વણૅન વચ્ચેના પરિપેક્ષ્ય-રાષકભાવસંબધને વિપ જે નાટક જેવા કાવ્યસ્વરૂપ માટે ઈષ્ટ નથી. રસ નાટયનું કેન્દ્રિય તત્ત્વ છે. એ
થયા છે, કથાશરીરને
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેધાવતરા પ્રતિસાદનાટકમ્ પ્રકૃતિનાથ?
ભાવાભિવંજક બનાવીને નાટયમાં નિપન્ન થઈ શંક. પદાર્થ વનને ભાવાભિક બનાવવાથી રસનિપર શકન્ય બને છે. પરંતુ અહીં પદાર્થવર્ણન કેન્દ્રમાં છે અને વર્ણન કરનારને થતા ભાવો સહચારી છે. આમ અડાં ભાવાભયંક પ્રકૃતિવર્ણન નથી, કયાંક ભાવને
સ્પર્શ પામેલી સ્વાભાવ-ઉક્તિઓ છે, ક્યાંક નકરાં સ્વભાવકથને છે તો ક્યાંક આરોપજન્ય અલંકારોથી શણગારેલાં સ્વભાવકથને છે. ટૂંકમાં કહીએ તે અહીં પ્રકૃતિ સદરૂપ વવષય સ્વયં કથાનકમાં રૂપાંતરિત થઈ શકતો નથી, કે એ સ્વયં કથાનકને અવરચ્છેદ્ય અંશ થઈ શકતા કે અન્ય કથાનકને પિતાને વચ્છેદ્ય અંશ બનાવી શકતો નથી. પરિણામે એ નાટચ જેવા કાવ્યસ્વરૂપના કન્દ્રિય વિષયને ઉપકારક બનતું નથી. આમ આ નાટકમાં કૃ ગીતનું નાટયરૂપ આવકૃત કરવાને પુરુષાર્થ થયા છે, પણ એ સફળ થઈ શકયો નથી. છતાં આ પ્રકારના નિષ્ફળ સાહસનું પણ જે તે કાવ્યસ્વરૂપની શક્યતા પકટ કરવામાં પેક ચોકકસ મથ રહેલું હોય છે.
કથાવતુ અને પ્રકૃતિવન વચ્ચેની અતિ આ નાટકમાં રચાઈ નથી { નાયકસ ધિ જેવી બાબ તે વિચારતા પણ સ્પષ્ટ થઈ જાય છે. પ્રતિજ્ઞાર્થ અને નાયક કાણુ એ વિશે વિચારતા યુવરાજ ચંદ્રકેતુને નિદેશી શકાય. આરંભે રાજા ચંદ્રમૌલનું આશ્રમે આગમન, વાનપ્રસ્થને નિર્ણય અને યુવરાજના રાજ્યાભિષેકની યોજનાથી નંખાયેલું બીજ છઠ્ઠા અંકમાં યુવરાજના કુલપતિ દ્વારા થતા રાજયાભિષેક અને ફલતઃ રાજયપ્રાપ્તિ આગળ ફળીભૂત થતું દેખાય છે. પરંતુ નાયકના આ ફલાગમ અને વર્ષવિય પ્રકૃતિસૌ દર્ય વચ્ચે તાદૃય કે એકીકૃતભાવ નથી. બંને અળગા જ રહી જાય છે. વળી ચંદ્રકતને થતા ફલાગમમાં કે કાર્યસિદ્ધિમાં કશે જ અવરોધ નથી કે એ માટે એને કશે પ્રયત્ન નથી. તેથી અહીં પ્રતિમુખ, ગર્ભ અને વમર્શ જેવી સંધિને અવકાશ જ મળ્યા નથી. આમ આ નાટકનો વણ્ય વિષય નાટયતત્વ માટે જરૂરી સંધર્ષનું તત્વ જન ધરાવતા નથી. પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને નાચ ન જ રચી શકાય એવું નથી પરંતુ એ માટે એમાં સંઘર્ષનું તત્વ શોધવું-વિક સાવવું પડે, સાથે જ એને ઇતિવૃત્તમાં રૂપાંતર કરવું પડે. મેધાવ્રતમાં એવી શકિત ઓછી પડી છે એવું લાગે છે. આમેય તેમણે પ્રથમ તે આ કૃત પ્રકૃતિસૌંદર્ય આલેખતા કાવ્યરૂપે જ/પ્રકૃતિવર્ણન કાવ્યરૂપે જ રચી હતી. પાછળથી તેમણે એનું નાટયમાં રૂપાંતર કરવાને પુરુષાર્થ કર્યો. પરંતુ કૃતના દ્વિતીય વિભાવનની પ્રક્રિયા પૂર્ણતઃ સંપન્ન થઇ નથી એ સ્પષ્ટ છે. જે એવું થયું હોત તે કૃતિ કદાચ પ્રતીક રૂપકની દિશામાં ગઈ હોત.
* કwત ’ની ભાષા પ્રાસાદિક છે. મેધાવ્રતને વિવિધ ઈદે પર કાબૂ , નાદસંદર્યની રચના તથા કપનાનાવીન્ય દયાન ખેંચે છે. ઉપમા, રૂપક ઉપેક્ષા જેવા સરળ અંલકારે ઉપરાંત અમસ્તુ પ્રશંસા (૧-૩૯), વિશેકિન (૧-૪૫), અર્થાન્તરન્યાસ (૫-૨૧ ) તથા
સ્વભાવતિ (પ-૨૮) સાર (૧–૧૭) જેવા અલંકારો પણ સફળતાથી રચાયા છે. મેધાવ્રતમાં રહેલી સરળ સંવાદો રચવાની શકિતના અણસારા પણ અહી' પ્રકટવ્યા છે. અહીં ઋતુસંહાર, કુમાર સંભવ, અ ભજ્ઞાનશાકુન્તલ, વિક્રમોર્વશીય જેવી કૃતિઓને પ્રભાવે લક્ષિત થાય છે. શરદઋતુના વર્ણન (પ-૧૨, ૧૩)માં ઋતુસંહારને ગજરતિક્રીડાના વર્ણન (૪-૩૩)માં કુમારસંભવને, વર્ષાકાલીન નદીવર્ણન (૪–૧૪, ૧૫)માં વિક્રવંશીયને પ્રસ્તાવના તથા કુલપતિ
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- અજિત ઠાકોર
રાજા, કુલપતિ-ચંદ્રતુ (પ્રથમ અંક અને ચતુર્થ અંક)માં શાકુન્તલનો પ્રભાવ પહેલી નજરે જ જ સુઈ આવે છે. આમ છતાં આ કૃતિનું કથાસૂત્ર તથા એને મુખ્ય વવવ અને સાહિત્યસ્વરૂપને વિચાર કરતાં, સર્જકને સ્વતંત્ર સૃષ્ટિ રચવાને જ સંકલ્પ આ નાટક પ્રકટાવે છે. ગદ્યરચનાની મેધાવ્રતની શક્તિ પૃ. ૭૦ના સૂર્યોદય તથા પૂ૧૦૭ના શણગારાયેલી શ્રીનગરીના વર્ણનમાં જોવા મળે છેઃ
-कथमिदमुदयगिरिशिख रशिरः शेखरीभूतं तरलतरविकिरदरुणकिररुनिकरारूणित-पुरन्दरदिगन्तरं तरङ्गितात्मव्यापारकरणाखिलजगन्निकरम् , अम्बराम्बुराशिचरैककलहंसं तरणिबिम्बमधुनापि गगनसागरतरलतरङ्गभङ्गावलीपु सकुतूहला केलि कलयितुं नोत्सुकम् । (प्र. सौ. पृ. ९०)
નાક પણ રન કરવાને બદલે કીટના વારા કરાવવાના કામમાં પચાગ કરશે તેવી
આમ કવિ મેધાવતે પ્રકતિગીતિને નાટયરૂપ આપવાને પ્રયત્ન કર્યો છે. પણ એમાં નાટયરૂપ સિદ્ધ કરવાને બદલે નાટયના સ્વરૂપને વર્ણવિષયના લાભમાં ઉપગ કરી લેવાનું વલણ હોવાથી એ સફળ થ નથી.
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદ્રિનાથ શાસ્ત્રીજીનાં નાટકો
પ્રધુમ્ન શાસી*
વડોદરાનગરીને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. સંસ્કૃતક્ષેત્રે ગુજરાતના કાશીરૂપે વડેદરાની પ્રતિષ્ટા રહી છે. એ વડોદરાના શ્રીગોડ (શ્રીગુરુ ) જ્ઞાતિના એક પરિવારમાં શ્રી બદ્રિનાથ શાસ્ત્રોનો જન્મ સંવત ૧૮૫૪ના ધશાખ સુદ દશમના દિને થયો હતો. આ વંશપરંપરામાં સાત પેઢીથી એક પછી એક શ્રીમદ્ભાગવતના તત્ત્વજ્ઞ વક્તા ઓ થયા હતા. શાસ્ત્રીજીના પિતાજીનું નામ શ્રી કાશીનાથ શાસ્ત્રી હતું અને માતાનું નામ શ્રી ગંગાજી હતું. એમનું ગોત્ર કુશિકસ અને અટક પાઠક હતી
વિદ્યાપ૨પરા
એ સમયમાં સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય સર્વતન્ન સ્વત– પં. શ્રી રાજારામ શાસ્ત્રી ટાપરે હતા. એમણે વિચારત્રચી નામને સંસ્કૃતમાં સંશાધનપૂર્ણ ગ્રન્થ લખેલો છે. એમની પાસે શ્રી રમણનાથ શાસ્ત્રી અને શ્રી કાશીનાથ શાસ્ત્રી બન્ને ભાઈઓએ અભ્યાસ કર્યો હતે. શ્રી કાશીનાથ શાસ્ત્રી ખૂબ જ મેધાવી હતા, તેથી પ્રસન્ન ગુરુજી પિતાની ગાદી ઉપર બેસાડી ભણાવતા છે. કાશીનાથ શાસ્ત્રી પોતાની વીસ વર્ષની ઉંમરમાં તેજસ્વી વિદ્વાન અને ભાગવતના વક્તા તરીકે યશ પ્રાપ્ત કરી હરશરણ થઈ ગયા હતા. આમ શ્રી બદ્રિનાથ શાસ્ત્રીજીએ પોતાની –આઠ માસની નાની વયમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અને એ સમયના સમર્થ વિદ્વાનોમાંના એક અને પ્રસિદ્ધ ભાગવતવકતા શ્રી રમણનાથ શાસ્ત્રીજીની છત્રછાયામાં વ્યાકરણ-સાહિત્ય ન્યાય-મીમાંસા-વેદ વગેરે સર્વ શાસ્ત્રોને અભ્યાસ પૂર્ણ કર્યો. શ્રી રમણનાથ શાસ્ત્રીજીએ ન્યાય-પંચલક્ષણી ઉપર ચંદ્રિકા નામની વ્યાખ્યા તથા ૨ત્નમંજૂષા, શ્રી દશરથી કાવ્ય અને શ્રી યદુનાથકાવ્ય લખ્યાં હતાં.
વડોદરામાં એ સમયે ભારતના ખૂણે ખૂણેથી પરીક્ષા આપવા વિદ્વાને આવતા હતા. શ્રાવણમાસ દક્ષણા પરીક્ષામાં શ્રી બદ્રિનાથ શાસ્ત્રીજીએ શિરોમણીની સર્વોપરી પદવી પ્રાપ્ત કરી હતી. સર્વ શાસ્ત્રોમાં શાસ્ત્રીજીએ પ્રકાંડ પાંડિત્ય પ્રાપ્ત કર્યું હતું. આચાર્યો દ્વારા “ પંડિત પંચાનન, વિદ્યાસુધાનિધ”, “ પંડિતમાર્તડ'' વગેરે અનેક પદવીથી તેઓ વિભૂષિત થયા.
સ્વાધ્યાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમા, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગષ્ટ ૧૯૯૭, પૃ. ૨૨૯-૨૪૮.
• નરસિંહજીની પોળ, ગોપાલલાલજીના મંદિર સામે, વડોદરા.
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૦
મધુન શાસ
શાસ્ત્રીજીએ અઢાર વર્ષની ઉંમરે ‘‘ ગીર્વાણુભારતી ” નામનું સંસ્કૃત સામાયિક પિતાના મિત્ર શ્રી મગનલાલ ગ. શાસ્ત્રી નામથી પ્રકાશિત કર્યું હતું. શુદ્ધાદ્વૈત સંપ્રદાયના ક્ષેત્રે “ભક્તિ સામ્રાજય” માસિક શરૂ કર્યું હતું. વડોદરામાં સાંપ્રદાયિક જ્ઞાન માટે તેમણે શ્રી વિઠ્ઠલનાથ પશ ળા પણ શરૂ કરી હતી.
સાહિત્યક્ષેત્ર---
- શ્રી વલ્લભદિગ્વિજય નામનું સર્ચબદ્ધ કાવ્ય રચી એના ઉપરથી શ્રી વલ્લભાચાર્ય જયંતી ઉપર વડોદરાના શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં કથા પ્રવચન કર્યું હતું
વીસેક વર્ષની ઉંમરે એક પ્રસંગમાં બેઠા હતા, ત્યાં શ કરાચાર્યવિરચિત ગોવિદાષ્ટક ગવાતું હતું એ તરફ ધ્યાન ન આપ્યું ત્યારે યાજ્ઞિક દિવાકર શ્રી ચુનીલાલ શાસ્ત્રીજીએ કહ્યું, “તું આવું લખી શકે છે ?' શ્રી બદ્રિનાથજી એ કહ્યું, “કાગળ પેન્સીલ આપો, લખી આપું', અને તત્કાળ ગોપાલાષ્ટપદી તત્રની રચના કરી. જેને નડિયાદથી પડnકુલકૌસ્તુભ શ્રી હરશંકર શાસ્ત્રીજીએ સર્વ થિમ :- પીયૂષ પત્રકા'' નામના માસિકમાં પ્રકાશિત કર્યું હતું.
શાસ્ત્રીજીના એક સાક્ષરમિત્ર શ્રી મંજુલાલ મજમુદારને શાસ્ત્રીજીએ “રણયજ્ઞ”ની કલ્પના આપી હતી તે ઉપરથી ગુજરાતીમાં “ રણયજ્ઞ” પુસ્તક પ્રકાશિત થયું. એની પ્રસ્તાવનામાં આ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અણુભાષ્યના એક અધ્યાયનું એમણે ગુજરાતી ભાષાન્તર કર્યું હતું. સાક્ષર શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ રચિત ““અવંતીનાથ' નવલકથાનું તેમણે સંસ્કૃત ભાષાંતર કર્યું હતું, જે “ સરસ્વતી સૌરભમ” માસિકમાં ક્રમશ: છપાતું હતું.
વારાણસેય સંપૂર્ણનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં એમણે રામાયણ-મહાભારતની રાજનીતિ ઉપર ત્રણ વિશિષ્ટ વ્યાખ્યાને વિશ્વવિદ્યાલયના આયોજનથી કર્યા હતાં,
શ્રીમદ્ભાગવતના એકથી ત્રણ કંધ ઉપર ગુજરાતી માં કથાચિંતન પણ પ્રકાશિત કર્યું હતું.
એક વખત એક સાક્ષરમિત્રે મજાક કરતા કહ્યું કે “ શાસ્ત્રીજી તમે કહે છે કે સંસ્કૃત ભાષા બધું જ છે પણ ગુજરાતીમાં ગરબા ગવાય છે તેવા સંસ્કૃતમાં નથી. ” એટલે શાસ્ત્રીજી બીજા રૂમમાં ગયા, પાંચ મિનિટમાં પાછા આવ્યા અને કહ્યું “ આ સંસ્કૃતમાં ગરબો તૈયાર છે ”:
તીર સ્મરામિ ગોવિદ ચામુન તીરં સ્મરામ”,
પછી તો એમણે અનેક ગીત-ગરબાની રચના કરી. છેલ્લે ગરબે લખે “ભારત સર્વદેવ શન્ય ભવેત્ ભાષા તદીવા સંસ્કૃત ન ચેત ”
સંવત ૨૦૦૫માં એમણે વડોદરાના વિદ્દગણના સ્નેહ સહકારથી વડોદરા સંસ્કૃત વિસભાની સ્થાપના કરી અને વર્ષો સુધી એનું અધ્યક્ષપદ સંભાળી દરેક વિષયનું સંસ્કૃતમાં માતૃભાષાનું સુંદર રીતે વન થઈ શકે છે એની સર્વને પ્રતીતિ કરાવી. સભાના વાર્ષિકોત્સવમાં
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદ્રિનાથ શાસ્ત્રીજીનાં નાટકો
૨૪૧
તેમજ નવરાત્રિમાં શેરીઓમાં ગવાતા સંસ્કૃત ગરબાઓએ થોડાંક વર્ષો સુધી તે નવીન આકર્ષણ ખડું કર્યું હતું, જેની નોંધ દેનિકપત્રોએ પણ ખૂબ જ સુંદર રીતે લીધી હતી.
વાર્ષિકોત્સવમાં ભજવાવવાના ઉદ્દેશથી જ એમણે સંસ્કૃત એકાંકી નાટક રચવાને પણ ઉપકમ કર્યો હતો, અને એ નિમિત્તે “ રાધાવિનોદ', “ રત્નાવલી ', ' માલિની', ' મિથ્યાવાસુદેવ', દીપશિખ કાલિદાસ ' વગેરે એકાંકીએ રચ્યાં હતાં. છેલ્લા સિવાય બધાં સભાની વાર્ષિકોત્સવની પત્રિકામાં છપાયાં છે.
શાસ્ત્રી વંદરા સયાજીરાવ વિશ્વવદ્યાલય અન્તર્ગત સંરકનમહાવિદ્યાલયમાં શ્રીવલભદાન્તના માનાર્હ પ્રાધ્યાપક તરીકે સંપ્રદાયની સેવા કરી.
શાસ્ત્રીજી શ્રીમદ્ભાગવતનો તલસ્પર્શી જ્ઞાતા અને અદ્વિતીય પ્રવક્તા હતા. શાસ્ત્રોના કઠિન અને કર્કશ વિષયનું સહજ, સરલ અને રસપૂર્ણ શ્રવણ શાસ્ત્રીજીના મુખેથી કરવું એ જીવનને લહાવે હતે. શ્રીમદ્ભાગવતના અનેક જ્ઞાનયજ્ઞોમાં અનેક અત્તર શત મહોત્સવમાં તથા શ્રીગિરિરાજ જતિપુરામાં સર્વ પ્રથમ અષ્ટોત્તર સહસ્ત્ર શ્રીમદ્ભાગવત મહોત્સવમાં ગુજરાતીમાં પ્રધાન વ્યાસાસનેથી ભાગવત પ્રવચનેથી સર્વને મત્રમુગ્ધ કર્યા હતા. તથા તેમનાં ભગવદ્ગીતાશ્રીવાલ્મીકિરામાયણ ષડશચન્થ ઉપરનાં જ્ઞાનસત્રને તે સમયના શ્રોતાઓ આજે પણ ભાવપૂર્વક યાદ કરે છે.
ગુજરાત સરકાર દ્વારા ૧૦-૧૧-૧૯૭૦ના ગુજરાતના વિશિષ્ટ પંડિત તરીકે શાસ્ત્રીજીનું મા શ્રી રાજપાલશ્રીના હસ્તે રાજભવન, અમદાવાદમાં સન્માન કરવામાં આવ્યું હતું.
દેશની આઝાદી માટે શાસ્ત્રીજીના ક્રાન્તિકારી લેખેને કારણે તેમના ઉપર સી, આઈ. ડી. મૂકવામાં આવી હતી. આ વાત વડોદરાના ન્યાયમંદિર હાલમાં પૂ. પા. ગો. શ્રી ૧૦૮ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજશ્રી દ્વારા વિદ્યાસુધાનિધિ પદવીથી શાસ્ત્રીજીને વિભૂષિત કરવા નિમિત્તેના જાહેર સન્માન સમારંભમાં પ્રાધ્યાપક શ્રી ગોવિંદલાલ ભટ્ટસાહેબે કરી હતી. શાસ્ત્રીજી પરમ વિદ્વાન, આદર્શ અધ્યાપક, અદિતીય પ્રવક્તા અને સાથે સાથે પરમ ભક્તહૃદય હતા. અને પોતાના ઘરમાં ગૃહસેવામાં બિરાજતા શ્રી દ્વારકાધીશના અનન્ય સેવાનુરાગી હતા.
શાસ્ત્રીજીને ગૃહિણી શ્રી હીરાલક્ષ્મીબેન પણ સંસ્કૃતનાં સારાં અભ્યાસી હતાં. “ગૃહિણી સચિન : સખી” એ આદર્શ પ્રમાણે શાસ્ત્રીજીનું ગૃહજીવન આદર્શ અને પ્રસન્ન હતું.
શાસ્ત્રીજીની ભાગવત શિષ્ય પરંપરામાં શ્રી રમેશચંદ્ર મ. શાસ્ત્રી, શ્રી બટુકશંકર મ. શુકલ શ્રી કનૈયાલાલ મા. જોષી, શ્રી ઓચ્છવલાલ પુરાણી વગેરે દિગવંત છે.
વને પ્રધુમ્ન બ. શાસ્ત્રી, સુબોધચંદ્ર ચુ. શાસ્ત્રી, નિરંજન શાસ્ત્રી વગેરે તથા અન્ય અનેક છે. સ્વ ૦ ૩૧
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४२
પ્રધુમ્ન શાસ્ત્રો
શાસ્ત્રીજી ઈ. સ. ૧૯૭૬ તદનુસાર સં', ૧૯૩૨ ના આસે વદ એકમના દિવસે હરિસ્મરણ કરતાં કરતાં હરિશરણ થયા.
શાસ્ત્રીજીનાં સંસ્કૃત નાટકો
(૧) રાધાવિનોદ : આ પ્રથમ નાટિકાની લગભગ સને ૧૯૫૫–૫૬માં રચના થઈ અને સંસ્કૃત વિદ્વતસભાના ત્રીજા કથા વાર્ષિકોત્સવમાં કન્યાઓ દ્વારા ભજવવામાં આવી હતી.
રાધાવિદ નાટિકાના કથાનકના મૂળમાં સુભાષિતને શ્લોક છે. “ મંચા : પાર્ટ प्रहरति, कुशले माधवः किं वसन्तः"
શ્રી કૃષ્ણને મળવા આતુર રાધિકાને સખીઓ કંદુક ક્રીડામાં ખેંચે છે પણ રાધાનું મન તેમાં લાગતું નથી. એટલામાં નારદ આવે છે અને રાધાને કહે છે કે આજે વૃંદાવનથી આવતા મેઘશ્યામ વર્ણવાળા, પીતાંબર અને માથે મેરપીછ ધારણ કરેલા કેઇ એક ગેપકુમારને ગોપકન્યા સાથે કરતા જે. આમ એક બીજારોપણું નારદ કરે છે. આ ચર્ચા સખીઓ કરતી હૈ ય છે એ વાત સખા સાથે આવેલ શ્રીકૃષ્ણના કહેવાથી, રાધા શું કરે છે તે છુપાઇને જોવા આવેલા શ્રીદામા સાંભળે છે. અને સુબલને રાધાને વેશ ધારણ કરાવી એ સાથે કૃષ્ણ રાધાના ધરને દરવાજો ખખડાવે છે. રાધા પૂછે છે–ચંગુલ્યા : પઢિ પ્રાતિ ? કશું કહે છે માઘવ રાધાં કહે છે fજ વસન્ત: ? આવા સંવાદના અંતે રાધાના ઘરમાં રાધાવેશધારી સુબલ સાથે કૃષ્ણ પ્રવેશ કરે છે. રાધા અને રાધાવેશધારી સુબલનાં સંવાદ સુંદર છે. અંતમાં રાધાસુંબલના સ્ત્રીવસ્ત્રો દૂર કરતા પુરુષવેશધારી સુબલ ઓળખાય છે. રાધા કૃષ્ણને કહે છે આવું શા માટે કર્યું તે કહે તમારી સખીઓ આવી વાતો મારે માટે કરતી હતી. સખી કહે છે અમે નહીં નારદે આમ કહ્યું હતું. બધા નારદને પૂછે છે તમે આમ અસત્ય શા માટે કહ્યું? તે નારદ કહે છે. રાધાવિનોદ જોવા માટે. અંતે રાધા કહે છે: દુષ્ટો રસથા વિનો: તેથી ભંગાર, ભક્તિ અને હાસ્ય એ ત્રણે રસોનો ત્રિમેળ સધાય છે.
નાટિકામાં રાધા, ચંદ્રાવલી, લલિતા, વિશાખા, નારદ, શ્રીદામા, સુબલ, કૃણ વગેરે પાત્રો છે. રાધા મુગ્ધા નાયિકા છે, કૃષ્ણ ધીરલલિત નાયક છે; અનેક વ્યસ્તતાઓને કારણે રાધાને ન મળી શકવાથી મિલનેસ્ક છે અને નારદ સમગ્ર કથાપ્રવાહના સંયોજક છે.
આ નાટિકામાં પાંચ ગીત છે. રાધિકાના ગીતગુંજન સાથે રાધિકાના પ્રવેશથી નાટિકાને પ્રારંભ થાય . નવ ટંકનું ગીત છે. “ગાયાતુ પડ્યું કે તાવ ચાલી” આ ગીતમાં કૃષ્ણના લોકોત્તર સૌદર્ય અને વિવિધ સ્વરૂપનાં રસમય ગાન છે.
ચંદ્રાવલી વગેરે સખીઓ રાધિકા સાથે કંદુકક્રિડા કરતાં ગીત ગાય છે: “દુ: સનરપતલ્યવં દત: જજ ને ” આ ગીતમાં કવિ કહે છે કે સુવૃત્ત હો પણ સુસ્થિર ન હો તો તમારે પછડાવું પડે છે.
ત્રીજુ ગીત નારદ ધૂનને પ્રકારે ગાય છે.
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળિનાથ શાસ્ત્રીજીનાં નાટકો
२४३
कृष्ण हरे गोविन्द हरे, जय कृष्ण हरे गोविन्द हरे, सामा ससा२ पा२ ४२वा हीनજનના આશ્રમરૂપ હરિનું ગાન છે
याथु त श्रीengl सागमन पूर्व भारिमा२ मनी राधा माय ७. "गृहमायातो बनमाली, अयमिह वृन्दावनचारी । मागतना ही सीनभाना भी- ५२था सवामां साच्या छ. "घर आया मेरा परदेशी"
पायभुगात नाना मतभा श२६पूणिमानी रात्रीस रास-१२॥३थे छ " पश्य शारदी विभाति दिव्ययामिनी मानसं मनोन्मनायते".
દાર્શનિક વિચારોને પણ આ નાટિકામાં સહજરૂપે સંવાદોમાં વણી લીધા છે. राधा : न कदापि भावाभावी सहैव वसतः । ङिच्च पिन्न, पिच्च ङिन्न,
चन्द्रावली -पण्डिते प्रतियोगि समानाधिकरणोऽपि अभावे भवति । कपिसयोगी एतद्रवक्षस्वात् । ब्रह्मभिन्नं सर्व मिथ्या ब्रह्मभिन्नत्वात् ।
___श्रीदामा-स्नेहो हि नाम निरवधिदुःखम् । यद्येवं जना जानीयान्न कश्चित् कस्मिंश्चिदपि स्निह्यत अथवा स्निहयदपि । न कि संसारस्य मिथ्यात्वं समर्थयमानोऽपि तत्रैव रमते ?
श्रीदामा-शङ्का चेदनमास्त्येव । नारद-कृतमनुमान भवान् पुरुष एव करचरणादिमत्वान् नहि नहि भवान् स्थाणुरेव
जडत्वात् । श्रीदामा-अहमप्येकमनुमान करिष्यामि । नारद-स्वतन्त्रः कर्ता । શ્લેષનું પણ સુંદર સં જન કર્યું છે. राधा--मम किमप्यहृतम् सख्यः-किं चेतः कृष्ण:-किं भवती सद्वितीया ? राधा-अहं अद्वितीयवास्मि ભતિની પરમફલાવસ્થાનું નિરૂપ છે શ્રીદામાં શ્રીકૃષ્ણને કાન પકડે છે ત્યારે નારદના શબ્દો છે.
" अहो भाग्यमहो भाग्यं नन्दगोपव्रजौकसाम् ।
यदत्र शिशना कर्णे पूर्ण ब्रह्म विकृष्यते॥" આ કલેકને પૂર્વાર્ધ ભાગવત ૧૦-૧૪-૩૨ માંથી છે, સામાજિક માન સન્માન ઇચ્છતા श्रीमान शाम
" अहं देवर्षिनारदोऽस्मि, अतो मां अादिभिरुपचारः पूजय । कि कर्तव्यं ? सर्वेऽपि पूजाँ कामयन्ते।"
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ શાસ્ત્રી
(૨) રત્નાવલી
ષ્ણુ સમયથી શ્રીકૃષ્ણુ ન મળવાથી રાધા ચંન્તત છે. શ્રીકૃષ્ણ નદખાવા બંગદેશમાં ગાયા લેવા ગયા હોવાથી રાધાને ન મળવાથી વિરહવ્યાકુલ છે અને શ્રીકૃષ્ણુને ચિનિત નેવાથી શ્રીદમાં પણ ચિન્તકુલ છે. ત્યાં હરિનામ જપતા શ્રીનારદ આવે છે. શ્રીદામાને ચિન્તાનું કારણ પૂ . કાદામાં કહ્યું કે મારા મિત્ર કૃષ્ણે દુ:ખી હાવાથી હું નિત છુ.... નારદ કર્યો છે. કૃષ્ણને ગ્રહ। નડી રહ્યા છે. જો નવગ્રàાના રત્નાની બનેલી માળા તે પહેરે તે ચિન્તા, દુઃખ દૂર થઇ જાય. આવી માળા રાધાની પાસે છે. એ ચોરીને પહેરવી જોઇએ. શ્રીદામાને કૃષ્ણ મળે છે. શ્રીદામા રત્નાવલી અરી કૃષ્ણને પહેરવા કહે છે. તેઓ રાધાને ત્યાં આવે છે, ત્યાં બાજઠ ઉપર મૂકેલી રત્નમાળા કૃષ્ણે ઉઠાવી લે છે અને પહેરી લે છે. સ્નાન કરી આવેલી રાધા રત્નમાળાને ન જોતાં ચિન્તાતુર બની સાધે છે. પોતાની સખીઓને પૂછે છે. આખરે કોઇ જ્યોતિષને પૂછ્યા નિષ્ણુ ય કરે છે. શ્રીકૃષ્ણ જ્યોતિર્વિરૂપે હાજર થાય છે. રાધાની સખીઓ ચર છે એમ કહે છે, સખીઓ ગુસ્સે ધ ોષીને પકડીને ખેંચે છે ત્યાં કૃષ્ણુના કદમાં રત્નાવલી દેખાય છે. રાધા બોલી ઉંડે છે. આ રહી મારી રત્નાવલી અને શ્રીકૃષ્ણ રાધા સામે સહત કરી કહે છે ા રહી મારી રત્નાવલી, ત્યાં નાટિકા પૂરું થાય છે.
આ નાટિકાની રચના રાધાવિનોદ પછી થઈ છે. આ નાટિકામાં મક્સિસેસ વિજ્ઞત્ત મા ભાવ સહેજ હાસ્યરસ સાથે પ્રકટ થતા રહે છે. માધુભાવનું ઊંડાણુ પણ છે. આરંભથી એકસરખા કથાપ્રવાહ છે.
નવમહરનાથી બનેલી માળા રત્નાવલી' એ રાધાની માળા છે અને એના નિમિત્તે સમય પ્રસંગનું નિર્માયુ થયેલું છે. તેથી આ નાટિકાનું ‘રત્નાવલી ' નામાભિધાન કરવામાં આવ્યું છે.
રાધા મુગ્ધા નાયિકા છે. શ્રીકૃષ્ણના સ્મરણમાં ખોવાયેલી છે. સિક નાયક છે. રાધાના મિલન વગર પણ કથાપ્રવાહને રસમય બનાવી
પ્રસન્ન મધુરભાવાથી શ્રી કૃષ્ણમાં પરમ પ્રેમમયી છે. સદેવ શ્રીકૃષ્ણને ધીરાત નાયક તરીકે સ્વીકારી શકાય. તે પરમ વ્યાકુલના અનુભવે છે. વષ નારદનું પાત્ર આ નાટિકામાં માગ વધારે છે. આ નાટિકામાં બે ગ્રીન ઇ એક ગીત પ્રાત:કાળમાં ગુજરાતી પ્રભાતિયાના ઢાળમાં ગવાય છે. તેમાં કૃષ્ણનું વર્ણન કરતાં એવા રાધાના સુમધુર ગનથી નાટિકાનો પ્રારંભ થાય છે.
For Private and Personal Use Only
जय जय जय गोपीजनवल्लभ । कुवलयदल सुन्दरनयनद्रय भक्तहृदयसरसीरुहभृङ्ग हरे मुरारे ।
ગોપીજનલમ શ્રીકૃષ્ણુના વિવિધ ભાવસ્વરૂપનું આ ગીત ખરેખર સુંદર છે. ખીજુ નારદના મુખે ગવાતું जपत जपत हरिनाम रसालम् ...... પૂર્ણ ગુણુ હરિના નામનું સદા જપ કર, '' એવી ભાવનાને જગાડતું. ભક્તિગીત પણ ખૂબ સુંદર છે.
61
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથ શાસ્રીનાં નાટકો
રસપ્રવાહમાં વચ્ચે વચ્ચે દાનક સિદ્ધાંતાનું સહજ સંચાજન લેખકનું દર્શનશાસ્ત્ર કસ્તુ પ્રભુત્વ દર્શાવે છે. ઉદા.—મારત—મત્ર શ્યમ્ ? સ્થાણુર્વા પુરુષો ય ?
(૩) માલિની :
આ નાટિકા રચતાક્રમમાં ત્રીજી છે. આમાં પશુ રાધા કૃષ્ણના સ્નેહમિલનને રસપૂ શૈલીથી વણી લેવામાં આવ્યું છે. રાધા કૃષ્ણના ભાવદા નથી ભક્તિરસપ્રબુદ્ધે બને છે, આ નાટિકામાં ત્રણ પ્રવેશ ( અંક) છે.
૨૪
કસના ઉદ્યાનમાં કૃષ્ણકીર્તન કરતા નારદ આવે છે. ત્યાં માલની મળે છે. તે નારદને કહે છે તમે કૃતન થા માટે કરા છે કે માતા કસનું રાજ્ય છે. નારદ કહે છે કૃષ્ણાતન ૫ ન કરું ? પરમસુન્દરી રાધા પણ ક્રૂષ્ણુમાં મોહ પામી છે. માલિની કરેઃ રાધા એ તે એક ગોપી, અને સમાહિત કરી એમાં શા માટે વાધ માર્યા ? મને તે સમાહિત કર્યું તો માનું, શું હું વધા ન બની શકું? નારદ વિચારે છેઃ નન્દકુમારને મેહ પમાડવા જતાં આ જ માહિત થઇ જશે માલિની પ્રતિરોધો બને છે.
બીજા વેશમાં ના રાધાને ત્યાં સ્પાની સમાચાર આપે “હું એક ગાયની પ્રતિબ હતી કૃષ્ણને સમાહિત કરવા જઈ રહી છે. મા તેવા રાધા, ચન્દ્રાવલી, વિશાખા, નારદ ત્યાં આવે છે.
ત્રીજા પ્રદેશમાં શ્રીદામાને કૃષ્ણ કહે છે તારી ઉન્મત્ત ગાયો શિગડાં મારી રહી છે, અને ચરવા દેતી નથી. કૃષ્ણે શ્રીદામાના ઝઘડા મા કારણે થાય છે. બન્નેની ગાયો ચરવા માટેની દ નક્કી કરવામાં આવે છે. આ ભાત્ર તારા અને માં બાજુના ભાગ મારશે. આવા વિભાગ શ્રીદામ કૃષ્ણ વચ્ચે નારદ કરી આપે છે. માલિની વચ્ચેથી સામે જવા પ્રયત્ન કરે છે તેને શ્રીદામા કહે તું જો રાધા હાય તા મારી હદમાં ન આવે. માલની કહે છે હું રાધા છું. કૃષ્ણ કહે એ નક્કી કોણ કરે? રાધા તે અહીં મારી પાસે છે. નારદ કર્યું જે કૃષ્ણુને પસંદ કરે તે રાધા. માલિની કૃષ્ણને પુષ્પ અર્પે છે, કંકણુ કુંડળ અર્પે છે, ધન સાપે છૅ, અન્તે પોતાનેા ઉદ્યાન અપે છે પપ્પુ કૃષ્ણ પ્રસન્ન થતાં નથી. માલિની કડે હવે આપવા જેવું મારી પાસે કાંઈ ન રહ્યુ ત્યારે રાધા કહે છે. મારી પાસે કૃષ્ણને અર્પણ કરવા જેવું અન્ય કઈ નથી. હું મારા આત્મા સમર્પણ કરું છું. અને કૃષ્ણે પ્રસન્ન થઈ જાય છે.
For Private and Personal Use Only
નાટકામાં નારદ, માલિની, રાધા, ચંદ્રાવલી, વિશાખા, કૃષ્ણ, શ્રમ ગામ ખાત પાત્રો છે. નારદ કથાવસ્તુને પ્રવાહિત કરનાર છે. માલિની કસના દ્યાનની માણે છે. તે પ્રતિરાધા બની કૃષ્કૃતે સમાહિત કરવાનાં સ્વપ્નાં જુએ છે, તેથી પ્રતિનાયિકા છે. રાધા ક્રૂષ્ણુમાં અનન્યભાવમયી નાયિકા છે. કૃષ્ણ રાધામાં પરમપ્રેમને મૂર્તિમાન કરનાર રસરૂપે નાયક છે. શ્રીદામા-કૃષ્ણમિત્ર હોવા છતાં ગાયો ચરવાના વિષયમાં બન્નેની હદ નકકી કરવામાં આવે છે. તેથી કૃસુની સાથે પ્રક્રિયાથી રૂપે છે. ચાયેલી અને વિશાખા રાધાની શ્મનન્ય સખીઓ છે. પ્રારંભમાં નારદ ગીત ગાતા પ્રવેશે છે.
46
માલિતી ''માં તેણુ ગીત છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩
નારદના ગીતરાદા છે.
""
www.kobatirth.org
गोपकिशोर लसत्पीताम्बर
મધુર મધુર્વવેવેત્રવાર્
આ ભક્તિગીત રસપૂર્ણ છે. રાધા ખીજું ગોત શુકનાં પિંજર સામે આવી ગાય છે
'समुदीरय कीर गिरं परमां श्रुतयोऽपि न चान्यजनैः सुगमाम
6
*.
એક ત્રીજુ ગીત નેપથ્યમાં અથવા નારદ ગાય છૅ.
अनाकुन्तल रसप्रकर्षपुष्टिमान्
kr
नारद - આદશો યક્ષ: તાદશો નન: !
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથન શા
આમાં રાધાકૃષ્ણુના રસસ્વરૂપનું ગાન કેટલાક સામાં શાસ્ત્રવિનાદ પણ ખૂબ કુશળતાપૂર્વક નાટકકારે કર્યો
चन्द्रावली - अवसरेऽपि न वदति केवलं स्वार्थमेव साधयति स बूर्ती जनः
नारद - अत्र तु कौशिक वसिष्टं प्रचलति ।
श्रीदामा शास्त्राणि तु यथावसरं परिवर्तितानि भवन्ति विद्वासी महापुरुषा एतज्जानन्ति ।
-
नारदन नारदीयम् लोकीयम् जनतीयम् इति वक्तव्यम् ।
બન્તા'............ માાતિ |
नारद - बालिके " राजकीयमितिवत् प्रजाकीयम् इत्यादयः शब्दाः प्रतिदिनं जनैरुज्जप्यन्ते । न कोऽपि विवदते ।
For Private and Personal Use Only
एव
(૪) મિથ્યાવાસુદેવ
આ નાટિકા ક્રમમાં ચેથી છે. તેના એક જ ભાગ પ્રકાશિત છે. અન્ય એક ભાગ પણ પ્રકાશિત કે લેખિત હતું! પણ મળતા નથી. જો કે પ્રકાશિત થયેલા એક ભાગ પણ્ સ્વત ંત્ર પ્રહસનરૂપે ખૂબ સુન્દર છે. આમાં હાસ્યરસ જ મુખ્ય છે.
પૈાંડૂકરાજા પોતે વાસુદેવ શ્રીકૃષ્ણ છે. કૃષ્ણ કરતાં પણુ કોષ્ઠ છે એમ મિથ્યા અભિમાન ધરાવે છે. એના રાગમાં ત્રિમા ન હોવાથી પાતે જ પોતાનું વર્ણન કરે છે. એના દરબારમાં ધનદત્ત નામને ોછી ન્યાય માગવા આવે છે. પીક ન્યાય તપાસવાની પાંચસે મુદ્રા
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બલિનાથ શાસ્ત્રીજીનાં નાટકો
૨૪ ૧
એની પાસેથી લે છે. ફરીયાદ એ છે કે ધનદત્તનો ઘડો એક રજક લઈ લીધે છે. પૌંડ્રક રજક પાસેથી પણ સામાન્ય લાય લે છે. ૨જક કહે કે તળાવના કિનારે મારા ખેતરમાં ચણ થયા છે. આ શેઠને ઘ ડ વાડની બહાર ફરતો જે અંદર આવે તો મારા બધા લીલા ચણ નાશ પામે, તેથી મેં ધેડા લઈ લીધા છે. પણ હું ગરીબ છું ઘેડાનું પોષણ કેવી રીતે કરી શકું ? તે પડ્રક કહે કે એ માટે શેઠ ધન આપશે. શેઠ કહે કે મહારાજ હું તે વ્યાજ વટાવને ધંધે કરું છું. એ માટે ગામડે ગામડે ફરવું પડે છે. પણ ઘોડા વના હું કેવી રીતે જઈ શકું ? પછી રાજકર પણ કેવી રીતે આપી શકું ? પડ્રક કહ આ પ્રશ્નોનું સમાધાન મુશ્કેલ છે તેથી પ્રતિહારી શેઠને ઘેડ લઈ લે અને ઘોડાના પિષણ માટે ના ચણ પણ લઈ લે અને આ બન્નેને વિદાય કરી દે. હવે કોઈ વિવાદ ન રહ્યો.
પ્રહસનમાં પ્રતિહારી, પૌતૃક, ધનદત્ત અને રજક એ ચાર જ પાત્રો છે. પ્રતિહારી પોડૂકને સેવક છે પણ કૃષ્ણને અનુરાગી છે. પોંડૂક પોતે જાતને શ્રી કૃષ્ણ કરતાં પણ શ્રેષ્ઠ માને છે. ધનદત્ત વણક છે. ર૪ ધોબી છે.
આ નાટિકામાં વિશિષ્ટ વાક્યરચનાઓ લેખકની સર્જકતાને સરસ રીતે પ્રગટ કરે છે. જેમ કે: પ્રતિહારી કહે છેઃ નિવારણ્ય રળિગોડનિ જાતુ રહ્યાનમાળીપાત્રાષ્યિતે |
- रजक-सर्वोऽपि परिश्रमः ब्राह्मणहताहुतिनाशं नश्येत् । हृदयमपि भ्राष्ट्रपतितधानाभर्जे મળે .
નાટિકામાં વર્તમાન સમયના ભષ્ટાચાર ઉપર પણ તાતો કટાક્ષ કરાય છે જેમ કે ૌ -૩૫યને વિના અન્યાયપિ વયે ન શ્યામ:, f qનન્ચચમ એકંદરે પ્રહસન તરીકે આ નાટક ખૂબ સફળ છે.
આ ચાર નાટિકાઓમાંથી મિથ્યાવાસુદેવ સિવાયની ત્રણ નાટિકાઓમાં રાધા-કૃષ્ણના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નાટિકાઓ અલ્પ સમય ભજવી શકાય એવી કલ્પનાપ્રધાન નવીન રચનાઓ છે. આ નાટિકાઓમાં ભરતાચાયૅકત લક્ષણોને આશ્રય લેવામાં આવ્યું નથી અને ભાણુમાં પણ ન ગણું શકાય. પણ અલકારશાસ્ત્રમાં બતાવેલ પુપચંડિકાના પ્રકારમાં ગણી શકાય.
સમગ્ર નાટિકાઓમાં પ્રસાદમધુર દભરીતિને અનુભવ થાય છે. સરળ સંસ્કૃતભાષા, સાથે સાથે સહજ શાસ્ત્રીય શબ્દ-સિદ્ધાન્ત વણી લીધા છે. જેથી કિલyતાનો અનુભવ થતો નથ આ સિવાય બીડવૃત્તિમાં “ચક્રવધૂહ” નાટિકા લખવા લેખકે વિચાર્યું હતું પણ એ સંક૯૫ પૂર્ણ ન થશે. રીબદ્રિનાથ શાસ્ત્રીજી સિદ્ધહસ્ત લેખક રહ્યા છે. જ્યાં જે ભાવ પ્રકટ કરવાના હોય તે અનુકુળ શબ્દથી પ્રકટ થતા રહ્યા છે.
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
r
લખ્યું
www.kobatirth.org
પ્રયત્ન શા
સંસ્કૃતભાષામાં સામાન્ય જનસમાજ પુત્તુ રસ લેતા થાય અને નિર્દોષ મનારનું સર્વ સંસ્કૃતભાષાનો સંપર્ક તેમજ વિદ્વાનો અને સમાજના સુભગ સમન્યય દ્વારા સસ્કૃતભાષાના પ્રચાર પ્રસાર સધાય તે આ નાટિકાઓ રચવાનો મુખ્ય ઉદ્દેશ હતા.
આ નાટિકા વિશે પુ. શ્રી લક્ષ્મીકર શુક્લ તથા ૫. શ્રી જયનારાયણૂં પાકજીએ
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्यासुधानिधिपतिपंचानन श्रीबदरीनाथशास्त्रि महाभागैः राधाविनोद, रत्नावली, मालिनी इति नाटिकात्र्यं विरचितं वर्तते । एतासु नाटिकासु जगदानंदनिधानभूतं रससंमृतं राशीकृष्णप्रेम तथोपवणितं यथा પ્રેક્ષાાળાં चेतांसि ब्रह्मानन्दमग्नानि भवन्तीति ૧૯૬૨માં
..
प्रत्यक्षीकृतमस्माभिर्भूरिशः સંસ્કૃત વિદ્યાસભાની રજનકાર્ય ક્રમની પુસ્તિકા, પ્રાયુિમાં પૂ. પા. ગ. શ્રી પૃ૮ શ્રી મથુરેશ્વરજી મહારાજ ! આમુખ 'માં આલેખે છે : "संस्कृतभाषाया गौरवं समीमानया विद्वत्परिषदा संस्कृतस्य दयनीय दशां दूरीकर्तु ललितलीला मधुमधुरं रत्नावलीनाटिकां विरचय्य प्रचरपचारोऽकारि "
પ. જિનાથ શાસ્ત્રોની લખેલી માત્ર ચાર જ નાટિકાઓ ઉપલબ્ધ હોવા છતાં એમા કાટેનું એમનું પ્રસગરચના તથા ધટના નવહન કૌશલ, સુંદર ગીતાનું સકલન, અર્થપૂખ અને છટાદાર સંવાદો, સાથે વચ્ચે વચ્ચે ગૂંથાતી તેમની વિદ્વત્તા, અને સમગ્ર સયેાજનમાંથી પ્રગટ તી કવિહૃદયની ભાવમધુરી એમને નાટકકાર તરીકે સફળ અને માનનીય સ્થાનના અધિકારી રચ.
ભૂત
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી ગજેન્દ્રશંકર લાલશંકર પંડચા: સંસ્કૃત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપકક્ષેત્રે પ્રદાન
નીના ભાવનગરી*
૧૯૪૪-૧૯૫૦ના સમયગાળા
જૂની ગુજરાતી સવેતન ર’ગભૂમિને ‘ જમાનાના રંગ ’, ‘ કુળદીપક ', ‘તરુણીના તરંગે ’ • વિજય કાના ? ', કુલાંગારકપૂત ’વગેરે સફળ નાટકો આપનાર નાટ્યસર્જક શ્રી ગજેન્દ્રશંકર પદ્માને જન્મ નડિયાદના વડનગરા નાગરબ્રાહ્મણુકુટુંબમાં ઈ. સ. ૧૮૯૫ની ૧૮મી એપ્રિલે યેલા. એમ. એ. બી. ટી. ની પદવી મેળવ્યા પછી સતત એકવીસ વર્ષ સુધી દેવગઢબારિયાની રણુ{જતસિંહજી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે તેમણે સેવા આપી. દરમિયાન પ્રાઇમરી એજ્યુશનના નિયામક પશુ રહ્યા. શિક્ષણકાર તરીકે એમની કારકિર્દી નોંધપાત્ર રહી હતી કારણું કે તેમણે એ સમયગાળામાં પ્રગતિવાદી વલણુ અપનાવીને કન્યા કળવણી તથા સહશિક્ષણુને પ્રત્સાહન આપ્યું. સુરતની વનિતાવિશ્રામ ટ્રેઈનીંગ કોલેજને પણ તેમની સેવાઓના લાભ થાડાક સમય માટે મળ્યા હતા. સમાજસુધારા વિષેના એમને આ અભિગમ તેમનાં નાટકોમાં પણ પ્રતિબિંબિત થયેલા જોઇ શકાય છે. દક્ષિણ ગુજરાતમાં એમનું જ્યાતિષશાસ્ત્ર વિષયક જ્ઞાન અને ઊંડા અભ્યાસ પ્રખ્યાત થયેલાં. છેક જીવનના અંતિમ વર્ષો સુધી તેમણે સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાને આ જ્ઞાનના લાભ આપ્યા, એટલું જ નહીં, લેખનપ્રવૃત્તિ પણ અવિરત ચાલુ રાખી. વીસમી સદીના વીસી અને ત્રીસીનેા સમયગાળા નાટ્યલેખક તરીકેની તેમની કારકિર્દીના સુવષ્ણુ કાળ હતા. જૂની ગુજરાતી ધંધાદારી રગભૂમિ તે માટે એમની ઋણી ગણાય કારણ કે યલ નાટક માંડળી અને મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ એમનાં લખેલાં અનેક નાટકોની સફ્ળ રજૂઆત અનેક વાર કરી છે. કદાચ આવા જ કારણુસર એમણે સંસ્કૃત નાટકોમાં પણ સમકાલીન વિષયવસ્તુની જ પસંદગી કરી છે,
એમણે સર્જેલા સાહિત્યમાં પૂર્ણાહુતિ' કે ‘ સંયુક્તાસ્વયંવર ’ જેવાં સળ`ગ કાવ્યા, ગુજરાતી નાટકો, ‘ અપગપ’ખીડા ', ‘ઉધડતી આંખ' કે * જીવનની ધરી' જેવી નવલકથાઓ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ, અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ, નરસિંહ બલ્લભનાં જીવનચરિત્રો, જ્યાતિષશાસ્ત્રવિષયક ગ્રન્થે, લેખા વગેરેને સમાવેશ થાય છે. નૃત્યનાટિકા જેવા અર્વાચીન સાહિત્યપ્રકાર ગુજરાતી અને સસ્કૃત ભાષાએમાં એમણે ખેડી
For Private and Personal Use Only
• સ્વાધ્યાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસંતપ ́ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૪૯-૨૫૬.
* સંસ્કૃત વિભાગ, એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજ, સુરત.
સ્વા ૩૨
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
નીના ભાવનગરી
બતાવે છે. તેમણે લખેલી “ àર્વશી ', “ શકુન્તલા’ બને “ જનકકુમારી ” નૃત્યનાટિકાઓ ગુજરાતી માં અને રાતનqત્યનાટિકા તે સંસ્કૃતમાં પણ મંચ ઉપર રજુઆત પામી ચૂકી છે. સં કૃત રૂપક સાહિત્યને શ્રી ગજેન્દ્રશંકરે વિષમ પરિયમ જેવા પંચાકી કરુણાન્ત નાટકનું અને બીજાં આઠેક જેટલાં હાસ્યપ્રધાન રૂપકોનું પ્રદાન કર્યું છે. એમાંનું વિષમ પરિણામ લેખકે પોતે ૧૯ ૩૨ માં પ્રકાશિત કરેલું છે જ્યારે એક રૂપકો અને શાકુન્તાત્યનાટિકા વરમાં સમયાન્તરે પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૯૭૭ની પહેલી એપ્રિલે શ્રી પંડ્યાનું અવસાન થયું ત્યારે સુરત શહેરે વીસમી સદીના એક લબ્ધપ્રતિષ્ઠ શિક્ષણકાર, પ્રગતિપ્રેમી વિદ્વાને, સજનશીલ નાટયકારને હમેશને માટે વિદાય આપી જે દક્ષિણ ગુજાતના સંરકતસાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.
શ્રી પંડ્યાની સંસ્કૃત રચનાઓની વિવેચનાત્મક સમીક્ષા કરતાં પહેલાં નોંધવું જોઈએ કે આ બધી કાન કેવળ સાહિત્યસર્જનના ઉદ્દેશધી નહીં પણ સમાજમાં જાગૃતિ અને સુધારો આબુવાના કંદ શથી રચાયેલી છે. આ સદીના પૂર્વાર્ધમાં સર્જાયેલું ઘણુંક સાહિત્ય પ્રચારલક્ષી, સુધારાવાદી હતું, બલક એ સમયગાળામાં સાહિત્યકલાનું એક પ્રયજન સમાજ કલ્યાણ કે નાંતક
ના ઉપદેશનું હતું. શ્રી પંડ્યા એ પેઢીના સર્જકોમાંના જ એક હતા. તેથી તેમનાં બધાં જ સંસ્કૃત રૂપકેમાં વિષયવસ્તુની પ્રાસંગિકતા ( Topicality) સાહિત્યકૃતિ લેખે એક મર્યાદા રૂપ બની રહે છે એની નોંધ લેવી જ રહી.
છતાં, સાહિત્યિક ગુણવત્તાની દષ્ટિએ શ્રી પંડ્યાની સર્વ રચનાઓમાં વિષમ પરિણયમ સર્વોત્તમ છે. આ નાટકની રચનાનું પ્રયોજન લેખક સ્વયં નિવેદનમાં આ પ્રમાણે વર્ણવે છે? गर्जरत्रादेशे विशेषतः सौराष्ट्र वृद्धलग्नमद्यापि न निर्मूलीभतम् । कन्याविक्रयोऽपिदृढबद्धमूलः ।... तथास्थिते एकतः ईदृशीममंगलकारिणी प्राचीनरूढिमङ्गीकृत्य तां तत्त्वतोऽनुवर्तमानस्य मानवसमूहस्यान्यतस्तदुन्मलनार्थ कृतमतेविनीतमानवसमूहस्यान्योन्यस्य विरुद्ध कार्यमारब्धं अस्मिन्नाटके संदृय॑ते ।।
गर्ज़रत्रादेशे सूर्यपुत्र्यास्तप्त्याः पुण्योदकेन प्लावितोपकण्ठे चतुः सीमान्तगतमहादेवदेवालय सूरताख्यनगरे निवसतः साहित्यविलासीपण्डितलालशंकरसुतगजेन्द्रशंकरेण वडनगरानागर ज्ञातो उत्पन्नेन श्री हयग्रीवदेवता प्रसादाल्लिखितं विषमपरिणयं नाटकं संवत्तम् ।
એમ પ્રસ્તાવનામાં તેમણે પિતાને પરિચય આપે છે.
યુવાન કન્યા અને વૃદ્ધ પુરુષને વિષમ પરિણય તથા કન્યાવિક્રય જેવી તત્કાલીન સમાજમાં દૃઢમલ થયેલી કુરૂઢિઓનાં કરુણાજનક દારુણ પરિણામોનું નિરૂપણ કરીને નાટયલેખક તેની હાનિકારકતા વિષે જનસમાજને જાગ્રત કરવા માગે છે, જેથી આવી પ્રથાઓનું ઉચ્છેદન થાય. નાટકને અંતે પણ સ્પષ્ટ શબ્દોમાં આ સદેશ રજૂ કરવામાં આવે છે. આવી રજૂઆતને કારણે
- ૬ શિgwgfRળયH-. p. ૪. ના. પંચ નિનg-. ૪
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જે દ્રશંકર લાલશંકર પંડયા :
કૃત રૂપકક્ષેત્રે પ્રદાન
૨૫
દ્ર
રૂપકનું વિષયવસ્તુ પ્રચારાત્મક સાહિત્યની કક્ષામાં મુકાય છે. નાટકમાં નિરૂપિત કથાવસ્તુ કવકાંપત-ઉપાદ્ય છે: મનહર નામના ગુણસંપન્ન, સુધારાવાદી, પ્રÍતશીલ યુવકને ચાહતી યુવાન કન્યા લાવણ્યવતીને તેના પિતા સુન્દરદાસ દેવીદાસ નામના જરઠ, મરાસન્ન વૃદ્ધ સાથે
ભને કારણે બળપૂર્વક પરગાવી દે છે. લગ્ન સમયે વારાણસી ગયેલ મનોહર આ વિષમપાણયથી અજાણું રહે છે, તેને અટકાવી શકતા નથી. પાછા ફર્યા પછી તે પોતાની બહેન મંજરી દ્વારા આ આધાજનક સમાચાર જાણે છે, ત્યાં તે દેવીદાસ મૃત્યુ પામે છે. તેની વિધવા ભાભી, સુંદરદાસની બહેન દુઃશીલા અને અન્ય રૂઢિચુસ્ત વિધવા સ્ત્રીઓ, લાવણ્યવતીને કુળવાન, સંસ્કારી વિધવાને માટે પીયત એવા કેશવપન, કંકણુભ છે વગેરે પરંપરાગત સંસકારો કરાવવાની ફરજ પાડે છે, લાવણ્યવતી દઢતા અને હિંમતપૂર્વક તેમને વિરોધ કરે છે. સમયસર આવી પહોચેલો મને હર અને ગતિશીલ સમાજસુધારાવાદી શાન્તિદાસ કે.ટના હુકમથી આ અઘટિત સરકાર થતા રોકવામાં સફળ થાય છે.
જ્ઞાતિ મહાજન યુવાન વિધવામાં મનહર સાથેનાં પુનલગ્નને અનુમોદન આપે છે; પરન્તુ સુન્દરદાસ અને દુઃશીલા -પાવા અનાચાર (!) ને સહી શકતાં નથી. વાસ્તવમાં, આવાં લગ્નથી સુન્દરદાસની દ્રથલાલસા સંતોષાવાની નથી અને દુ:શીલા પતે વધવા હાઇ ને જે લડનસુખ પામી શકી નથી તે લાવવવતીને પ્રાપ્ત થાય તેથી ઈષ્ય પામે છે. આમ દ્રષદધુ દુઃશીલા ભાઈને ઉશ્કેરીને તેના દ્વારા લાવવતીને વિષપાન કરવાની ફરજ પાડે છે, જે તે વિષપાન નહીં કરે તો તેના પ્રેમી મનેહરની વાત કરાવી નાખવાની ધમકી આપે છે ! લાવ વતી પાસેથી “પ ને પશ્ચાતાપને કારણે વેચ્છાએ વિષપાન કર્યું છે' એવું બયાન પણ લખાવી લે છે. પ્રેમને ખાતર લાવણ્યવતી પ્રાણ પણ કરે છે. મને હર અપરાધીઓને સજા કરાવવામાં સફળ થાય છે, પરંતુ ચિતામાં ભસ્મીભૂત થઈ રહેલા પિયતમાના મૃતદેહને જોતાં વિરહવ્યથાથી આધાત પામીને તે જ અગ્નિમાં કુદી પડી આત્મહત્યા કરે છે! આ આદર્શ પ્રેમીઓના અગ્નિસંસ્કાર સાથે જ વિષમ પરિણય જેવાં સામાજિક અનિષ્ટોના અગ્નિસંસ્કાર કરવાને નિશ્ચય શાન્તિદાસ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જાહેર થાય છે. એ રીતે આ રૂપક દ્વારા લેખકે સમાજને આપવા ધારેલા સંદેશની તારસ્વરે ઉષણ થાય છે:
न कश्चिद गृह्णीयात्कथमपि हि शल्कं परिणये । न वा कश्चित्कुर्याज्जरठजनलग्नं मतिभवम् ॥२
નાટક પૂર્વેના નિવેદનમાં લેખક નિર્દેશ કર્યો છે તે પ્રમાણે આ નાટક, જેને લેખક પિતે 'નાટક' કહે છે તે નાટ્યશાસ્ત્રના નિયમને અનુસરતું નથી. લેખક તેમાં સાભિપ્રાય દુઃખાન્ત પ્રય છે. પરંતુ તેનું બાહ્ય રૂપ સંસકૃત નાટક જેવું જ છે. નાન્ડીકમાં નાટયકારે ગણેશવંદના કરી છે, પ્રસ્તાવનામાં સૂત્રધાર-નટીને સંવાદ છે. તેમાં નાટકકારના નામનો ઉલ્લેખ
૨ એજન, અંક ૫, પ્લાક ૩૬.
३ विषमपरिणयमित्येतन्नाटकं संस्कृतनाट्यशास्त्रनियमादीननुसत्य न योजितम् ।... એજન, નિવેમ્-9. ૨,
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીનાં પુ
થાય છે, પ્રથમ અંકની મુખ્ય ઘટના-મૃદ્ઘ લગ્નનું એમાં સૂચન પણ થયું છે. સંસ્કૃત નાટકની જેમ એમાં પાંચ અ`કો છે; દરેક અંકનું નામાભિધાન તેમાં નિરૂપિત મુખ્ય ઘટનાને અનુલક્ષીને થયેલું છે, પ્રવેશક જેવા અપક્ષેપકોના પ્રયાગ થયો છે, ખીજા અ'કમાં નાયિકાના આક્રોશ વડે નાયકને પ્રવેશ કરાવ્યા છે અને તેને કાર્યાન્વત થતા દર્શાવ્યા છે, નાટકની શૈલી ગદ્ય-પદ્ય મિશ્રિત છે પદ્યોમાં વિવિધ સ્થાના, ઘટનાઆ, પાત્રોની ઊર્મિઆ, પ્રકૃતિનાં વર્ષો ના શખરણી, મન્દાફ્રાન્તા, વસંતલિકા, અનુષ્ટુપ શુદ્ધ થયેલાં છે. છન્દો, અલંકારાના સમુચિત વિનિયોગ થયો છે. નાટકને અંતે ભરતવાય જેવાં પદ્યો ઉચ્ચારાય છે. જો કે ભરતવાય શીર્ષક હેઠળ એ રજૂ થયું નથી. છતાં, સંપૂર્ણપણે આ સ ંસ્કૃત નાટક જ છે એમ કહેવું યે મુશ્કેલ છે. અવસ્થા-સૌધિ વગેરે અહીં બતાવવાનું મુશ્કેલ છે. નાટક દુ:ખાન્ત છે, શેકર્સાપયરનાં નાટકોની જેમ એક અંકમાં અનેક દૃશ્યો રજુ થયા છે. ( અંક-૪ ) પાત્રોની ખૂબ લાંખી સ્વર્ગનાક્તિએ, ર્ગમચ પર શારીરિક ખેંચાખેંચ, બાથ બાથી, નાયિકાનું મૃત્યુ, ચિતાજ્જ્વલન, નાયકની આત્મહત્યા દર્શાવાયાં છે. પર પરાગત સ ંસ્કૃત રૂપકોમાં જે વાતાવરણુ હાય છે તેવું અહીં નથી, નાટકના વિષય સાવ જુદા છે, કથાનક પણ કવિકલ્પિત છે. આ બધાં લક્ષગે સંસ્કૃત નાટકના પરંપરાગત સ્વરૂપ
સાથે સુસ ંગત નથી.
વસ્તુસ’કલના એટલી સુસ`બદ્ધ રીતે થયેલી નથી કે જેથી પ્રત્યેક પ્રસંગ ઘટના નિવા લાગે, છતાં દરેક ઓંકમાં પ્રત્યક્ષ, સ્થૂળ રીતે રજુ થતા પ્રસંગેા વચ્ચે એક દરે કારણ-કાર્યાં સબંધ જળવાતા લાગે છે ખરા. ખાસ કરીને ચેાથા અંકમાં રજૂ થતાં ચારેય દશ્યો વસ્તુવિકાસના નિરૂપણુ માટે અનિવાર્ય નથી. પ્રથમ અંકમાં દર્શાવેલા વિષમપરિણ્યનું પરિણામ વૈધવ્યુ અને તજજન્ય સૌંસ્કારામાં છે. એ સ`સ્કારામાં સર્જાયેલા અવરોધને પરિણામે વિરોધી પરિબળા દ્વારા નાયિકાની હત્યા આવી પડે છે અને એ કરુણ મૃત્યુ નાયકની આત્મહત્યામાં કારણભૂત નીવડે છે, પણું આ મુખ્ય ઘટનાઓની વચ્ચે આવતાં સંવાદે, દશ્ય અને તેમાં દેખાતી સવાદોની વાચાળતા લેખક ટાળી શકયા હૈાત. પ્રત્યેક ઘટના—નાની કે માટી, હત્ત્વની કે ખિનમહત્ત્વની–તેને મંચ પર જ રજૂ કરવાનું પ્રલાભન વસ્તુસકલનાની ચુસ્તતામાં અવરોધક બન્યું છે. કલાત્મક, સૂયક નાટયપ્રયુક્તિએ અહી સદંતર અભાવ છે. પ્રવેશક કે વિષ્ણુ ભક જેવાં લઘુદશ્યોના ઉત્તમ વિનિયોગ થઈ શક્યા હાત જે થયે નથી. તેને લીધે નાટકની સાહિત્યકૃતિલેખે ગુણવત્તા ોખમાય છે. નાટકમાં રજૂ થતા સંધ કેવળ ઉપલી સપાટી પરના રહી જાય છે. શાબ્દિક ટપાટપી શારીરિક બાથબાથી દર્શાવીને નાટકમાં સંધ સિદ્ધ કરી શકાય નહીં. પાત્રોના ઊમિ સધને સુક્ષ્મસ્તરે આલેખવાની તક નાટ્યકાર ગુમાવે છે. ખાસ કરીને લાવણ્યવતી અને સુન્દરદાસના પાત્રોમાં આવા મનેાસ"ધ આલેખી શકાયા ğાત. કેટલીક સૂક્ષ્મ અસંગતિએ તાર્કિક દષ્ટિએ પ્રસંગગૂંથણીમાં રહી ગઇ છે. દા. ત. લાવણ્યવતીના મૃત્યુ પછી તેને અગ્નિસ’સ્કાર ધાય તે પહેલાં જ દુષ્ટપાત્રોને સજા થઇ હોવાના ઉલ્લેખ થઈ જાય છે. કેશવપન કે કંકણુભંગ જેવા સંસ્કારા સામે કાર્ટ મનાઈહુકમ આપી શકે ? એવા પ્રશ્ન પણ્ ઊઠે છે ! અંતિમ અંકમાં મનેાહરની આત્મહત્યાનો પ્રસંગ પ્રીતિકારક નથી લાગતા. પૂર્વટિત ઘટનાએનું એ સ્વાભાવિક પરિગ્રામ હોય એવું વાચક-પ્રેક્ષકને લાગતું નથી.
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહેશ ફર લાલશંકર પંડ્યા
કૃત રૂપકક્ષેત્રે પ્રદાન
વસ્તુવિકાસ અને પાત્રાલેખનને માટે મહત્ત્વનું માધ્યમ બની રહું તેવા સાદા આ નાટકમાં અત્યન્ત બાલકા, વાચાળ બની ગયા છે. કલહ હૈય કે વિરોધપ્રદર્શન, રાષ હોય કે પ્રેમ, ધમકી હેય - સમાવટ, વધ્યું ન હોય કે ઊર્મિની અભિવ્યક્તિ, બધું જ અહીં ખૂબ વિસ્તારથી રજૂ થાય તેને લીધે સંવાદ ભાવવાહી કે કા સાધક નીવડી શકતા નથી. શબ્દો એની સૂચક્તા-ધજક્તા ગુમાવે છે. ઊર્મિ આનુ આલેખન છીછરું લાગે છે. લાવણ્યવતીના મૃત્યુ પૂર્વેના ઉદ્ગારા અને દુઃશીલાના મનેાભાવે સૂચવતી એની સ્વગતેતિ આમાં એકમાત્ર અપવાદરૂપ છે. મનોહરની સ્મશાનભૂમિમાંની દીર્ઘ સ્વગતોક્તિ એની વિરહવ્યથા ભાવકમાં સંક્રાન્ત કરવાને બદલે મેલેડ્રામેટિક–વેવલાવેડા જેવી લાગે છે. સાહિત્યકૃતિમાં અપેક્ષિત કલાત્મક વ્યજિકતાનો અભાવ સર્વત્ર ખટકે છે.
For Private and Personal Use Only
૨૫:
નાયક મનોહર ઊમેં શીલ,
પાત્રાલેખનમાં કાઇ ધપાત્ર વિશેષ પ્રગટતા નથી, વાદી, રૂઢિભંજક, સુધારાવાદી, નૈતકબળ ધરાવતા પ્રેમી યુવક છે. દઢતાથી વળગી રહે છે, પડકારાને ઝીલે છે, નિયાત્મક પળામાં સ્વરથતા જાળવી શકે છે, પણ આ જ મગહર વિરહવ્યથાને વશ થઇને આત્મહત્યા કરી ખેસે છે ત્યારે એના પાત્રની પ્રતીતિકારકતા જોખમાતી લાગે છે. અનિષ્ટો રૂઢિએ સામે અવાજ ઉઠાવનારા યુવકનું આવું’નિરાશાવાદી, આત્મધતી વલણું એના પૂર્વનિńપત પાત્રવ્યક્તિત્વ સાથે અસંગત લાગે છે, પારણામે નાટકના અંત અગાનક આવી પડેલા દુઃખાન્ત બની જાય છે પ્રિયતમાના લિદાનને સાર્થક કરવા માટેની એની કોઈક વિધાયક દિશા તરફની પ્રવૃત્તિ વધુ પ્રીતિકારક બની હાત. નાયિકા લાવણ્યવતી મધુર સ્નેહવામાં રાચતી કન્યા છે પરન્તુ સંસ્કૃત નાટકાની નાયિકાએ જેવી પરવશ, લાચાર,
સ્વા પરાયણ પરિસ્થિતિને વંશ થઈ જનારી યુવતી નથી. પિતાની ધનલાલસા અને સમાજની રૂઢિચુસ્તાના એ ભાગ બને છે ખરી પરન્તુ શક્ય હોય ત્યાં સુધી અનિષ્ટ પાંસ્થિતિઓના હિંમતપૂર્વક સામના કરી છે, પ્રગલ્ભતાથી પોતાના પ્રેમને જાહેરમાં સ્વીકાર કરે છે, અન્યાય, અત્યાચાર અને કુર્રાઢને ભોગ બનવા પહેલા પૂરેપૂરી તાકાતથી તેના પ્રતિકાર કરે છે. પ્રેમ અને પ્રિયતમના પ્રાણને માટે પોતાના પ્રાણુનું છેવટે બલિદાન આપે છે, તેમાં યે એક પ્રકારનું ગૌરવ છે, નળતા નથી. આ નાટકનાં બધાં પાત્રોમાં એનું પાત્ર સૌથી આકર્ષક બન્યું છે. એની જેમ જ દુ:શીલાના પાત્રમાં સહેજ ઊર્મિસંકુલતા નાટયકાર સિદ્ધ કરી શકયા છે. નિર્દયતા, કુટિલતા અને ખલતા વૈધન્યજન્ય અસતેષ અને ઈર્ષ્યામાંથી જન્મેલાં છે એવું સૂચન અત્યન્ત કુશળતાપૂર્વક નાટયકાર કરે છે, જે સ્ત્રીને પતિસુખ પ્રાપ્ત ન થયું હોય અને યુવાન વયે વિધવા થઇ ડાય તેને માટે અન્ય વિધવા યુવતીનું સંભવિત પ્રય-લગ્નસુખ અર્થે ખતે એ સહજ ઈર્ષ્યાના મનાવૈજ્ઞાનિક સત્યમાંથા દુઃશીલાના પાત્રની પ્રતીતિકારકતા નાટ્યકાર સિદ્ધ કરી શક્યા છે. સુન્દરદાસના પાત્રમાં ઊમિસ નું નિરૂપણુ કરવા માટેની શકયતા રહેલી છે. પુત્રી પ્રત્યેનું તેનું વાત્સલ્ય, સમાજને ડર અને દ્રવ્યલાલુપ સ્વભાવ-આ ત્રણેય ભાવે વચ્ચે એના ચિત્રમાં તુમુલ સંઘર્ષ થતા દર્શાવી શકાય તેમ છે, પણ એ શકયતાને યોગ્ય રીતે નિર્વાહ થયા
એની
નથી.
આ સિવાય મજરીના સ્નેહસિક્ત ભગિનીભાવ અને સામાન્ય એની કુતૂહલવૃતિને નાટોપકારક વિનિયોગ લેખક સાધી શકયા છે. જે સમાજની સમસ્યાનું આલેખન નાટયકાર
ધરા પોતાની માન્યતાઓને તે
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
નાના ભાડનભરી
કરવા ધારે છે તે જ સમાજનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો મોટેભાગે તે બીબાંઢાળ સ્વરૂપે અહીં આલેખાયાં છે
નાયક-નાયિકા વચને દઢમલ, ઉદાન પ્રેમ એક દશ્યમાં અહીં આલેખાય છે, એની આદશ વિભાવને ભવભૂતિ-નાનાલાલ જેવા પુરોગામીઓના અનુકરણરૂપે રજૂ થઈ છે, પણ અહીં તે પ્રેમ રૂઢભંગ માટેના એક સાધનરૂપે નિરૂપ ગુ પામ્યો છે. નાયક અને નાયકાના મૃત્યુના કાર ગુરૂપે એ પ્રેમ ની તીવ્ર ના નાટકને ઉપકારક નીવડે છે. એ પ્રેમને લીધે જ બંને ! અર્પણ કરે છે અને જાણે મૃત્યુ દ્વારા સમાજને દિશા સૂચન કરે છે ! એ વા ઉત્કટ, ઊંડા પ્રેમને કરુગુ અંત કુરૂઢિ બને કારણે સર્જાયે છે તેથી એ કુરૂઢિનાં બંધનમાંથી મુક્ત થવું જ રહ્યું એ સદેશે નાટક માંથી ફાલત થાય છે, પરંતુ તે સ્પષ્ટપણે કહેવત છેવાથી નાટક પ્રચારલક્ષી સાહિત્ય બને છે.
ટ્રેજડી-કરુણનિકાનું સાહિત્યસ્વરૂપ સિદ્ધ થવાની શકયતા આ નાટકના વિષયવસ્તુમાં રહેલી છે પણ વિષમરિયમ્ ને ટ્રેજડી કહી શકાય તેમ નથી. વિધિને ઉલેખ અહીં વારંવાર થાય છે. પણ ગ્રીક ટ્રેજડીમાં વિધિ જે રીતે નાયકને જીવનમાં કરુણતા સર્જનારું નિમિત્ત બને તેવા અર્થમાં વિધિ મનહરના મૃત્યુનું કારણ નથી. એક આશ્વાસક પરિબળરૂપે-ફિલસૂફી તરીક-વિધિને ઉલ્લેખ થાય છે. નાયકની પોતાની કોઈ નબળાઈને કારણે પણ તેનું મૃત્યુ થતું નથી. એરિસ્ટોટલના કહેવા મુજબ ભાવકપક્ષે કરુણુ અને ભયની લાગણીઓનું વિરેચનCatharsis કરાવવા માં નાટક સફળ થતું નથી શેકસપિરિયન ટ્રેજેડીમાં બને છે તે પ્રમાણે નાયકનું તેના જીવનમાં ઉદ્દભવેલી પરિસ્થિતિ ઉપર અને સંજોગો ઉપર નિયંત્રણ ન રહેતાં તેનું પતન થાય એવું પણ અહીં બનતું નથી. અહીં લાવણ્યવતીના મૃત્યુ પછી ઉભવેલા સંજોગો મનહરના નિયંત્રણની બહાર છે એવું ન કહી શકાય. વાસ્તવમાં તે પ્રિયતમાના મૃત્યુને બદલો સામાજિક પરિવર્તન આણીને લઈ શકાય એવી સંભવિતતા એની સામે પડેલી છે. તેથી આ નાટકને શેકસપિરિયન ટ્રેજેડીની કક્ષામાં પણ મૂકી શકાય તેમ નથી.
જે , શેક્સપિયરનાં નાટકોને પ્રભાવ આ નાટકમાં દેખાય છે ખરા. પાંચ અંકો એક અંકમાં એકથી વધુ દ, ભાવાભિવ્યકિત માટે લાંબી ઉકિતઓ, શૈલી અને પાત્રાલેખનમાં નાટયકાર એ નાટકાની અસર ઝીલે છે. સુંદરદાસ લેડી મેકબેથની જેમ વિષપ્રયોગનું કૃર કમ કરવા માટે અનિષ્ટ શક્તિ પાસેથી વિચારશન્યતા, કઠોરતા વગેરેની યાચના કરે છે. દુઃશીલા એ જ પાત્રની જેમ સુંદરદાસને પિતાના મનેભાનું સંવરણ કરવાની સલાહ આપે છે. આ બંને પાત્રોના શબ્દો અને “મેકબેથ' નાટકમાં આવતા સંવાદ વચ્ચે ઘણું સા ખ્ય છે અને છતા સમગ્ર નાટક મિજાજ અને વાતાવરણ શેકસપિરિયન ટ્રેજેડીનાં નથી.
ઓગણીસમી સદીના અંત ભાગમાં પ્રકાશિત થયેલા શ્રી રણછોડભાઈ ઉદયરામને “લલિતાદુઃખદર્શક' સાથે આ નાટકની તુલના થઈ શકે તેમ છે. નાની વયમાં કન્યાને પરણાવી દેવાની પ્રથાનાં અનિષ્ટકારી પરિણામો દર્શાવીને સમાજમાં સુધારણા પ્રેરવાના ઉદ્દેશથી તે રચાયેલું. લગભગ એ શી વર્ષો પહેલાં સ્વ. ગોવિન્દ બલાળ દેવળે રચેલાં ‘શારદા ” નામના
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મજેશકર લાલશંકરે પડયા : સંસ્કૃત ઉપક્ષે પ્રદાન
૨૫
મરાઠી નાટકનું વિષયવસ્તુ પણ વિ. ૫. સાથે ઘણું સામ્ય ધરાવે છે, જો કે એ નાટકનું વરૂપ સંગીતનાટક જેવું છે અને તે સુખાન છે.
સંક્ષેપમાં, આ નાટકનું સ્વરૂપ જૂની ગુજરાતી રંગભૂમિ પર ભજવાતાં નાટકો જેવું છે. એમાં સંસ્કૃત નાટક અને શેકસપિયરના નાટકનાં લક્ષણોનું વિશિષ્ટ પ્રકારનું મિશ્રણ છે. જે કે સંસ્કૃત ભાષા ઉપરનું લેખકનું પ્રભુત્વ અહીં અવશ્ય નોંધવું પડે. કેટલાંક સુંદર શબ્દાંચ અને ઊર્મિસભર પદ્યો અહી મળે છે. પૂર્વ અને પશ્ચિમના મહાન સર્જકોની કૃતિઓના તલપશી અભ્યાસથી લેખકની કલમ કેળવાયેલી છે એની પ્રતીતિ આ નાટક કરાવે છે.
શ્રી ગજેન્દ્રશંકરે રચેલાં આઠ જેટલાં બીજાં પ્રહસનેમાં વૃદ્ધિમામ નામનું પાંચ અંકોનું હાસ્યપ્રધાન નાટક સહેજ વિગતે વિચારવા જેવું છે. લાંચરુશવતને પ્રમાણમાં અર્વાચીન વિષય એમાં નિરૂ પણ પામ્યો છે. વલભીપુરના રાજા જયદેવસિંહને માનીત અધિકારી કિરદાસ પિતાના બુદ્ધિ પ્રભાવથી રાજ્યના રુશવતખોર અધિકારીઓ અને કાળા બજારિયા વેપારીઓને પકડી પાડે છે. આને માટે એણે યોજેલી રમૂજપ્રદ યુત નાટકનું કેન્દ્ર છે. નાટકને સસ્પેન્સ છેવટ સુધી જળવાઈ રહે છે. પણ એમાં આલેખાયેલી પરિસ્થિતિ અને હાસ્ય Farcical સ્થૂળ પ્રહસનમાં બંધ બેસે તેવી વધારે છે. પ્રવદ્ધિમત્તા શીર્ષક ધરાવતા એકાંકીમાં સંતદાસ નામના સદ્દગૃહસ્થના મુખ શિરોમણિ પુત્રની મૂર્ખતાને કારણે ઉદભવતે ગોટાળા આલેખાયો છે. આ એકાંકીને હેતુ માત્ર સ્થળ હાસ્ય પ્રેરવાને લાગે છે. શીર્ષકમાં રહેલો કટાક્ષ આકર્ષક છે. સુમનશ્ચિમ્ નામના એકાંકીમાં વતર્યા અગમતા અતિથિઓને ટાળવા માટે પ્રયોજાતી યુક્તિઓનું હાસ્યજનક નિરૂપણ છે. એને ઉદ્દેશ પણ વર્તમાનયુગમાં ગૃહસ્થમાં દેખાતે આતિશ્યભાવનાને અભાવ વ્યંગપૂ રીતે આલેખવાનો લાગે છે. તેવોત્તમ: આધુનિક મનુષ્યની ધનઘેલછાને વર્ણવતો રમપ્રદ સંવાદ માત્ર છે. એમાં અથર્વવેદને બીજા બધા વેદ કરતાં ચડિયાતા વેદ તરીક પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. એનું સ્વરૂપ કોઈક પ્રકારના પ્રચાર માટે લખાયેલા રેડિયરૂપક જેવું છે. નાટકમાં અપેક્ષિત કાર્યની (અનીતિ ) એકાત્મકતાને અહીં અભાવ છે. નિયમનનું શીર્ષક
* સભાનું સુંદર ચિત્ર:
गतप्रायः सूयों गगनतलकण्ठाद्तपदः मखेनास्क्तेनामलकमलिनी चुम्बितुमनाः । अहो काश्मीराक्त जलधिमवगाहय प्रमुदितः
fક નાનોત્સવ તથતિનો નમુવામ | (અંક ૪, શ્લોક ૩) અથવા પ્રણયની સુકુમાર ઊર્મિનું આલેખન
बीजस्कन्धफलं विनाऽपि रसजं स्वादामतं लभ्यते यस्मिन् विस्मृतदु:खस्वभावनिखिलं संतुष्टमेतज्जगत् । संतापो हिमशैलशीतलतया नेतं न यः शक्यते વારાફ્ટ જજ તરસાકસી જીવેર જાતિવમ || ( અંક ૪, પાક ૧૦)
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીના ભાવનગરી
સૂચવે છે તે પ્રમાણે રેશનિંગ, કાળાબજાર અને ભેળસેળનાં દૂષ્ણાને નિરૂપતુ એકાકી પ્રહસન છે. એમાં ભ્રષ્ટાચારી પતા અને સત્ય આચરવાની પ્રાંતજ્ઞા લેનારા આદર્શવાદી પુત્ર વચ્ચેને સંધ છે. આ પ્રધુમન નથી કદાચ લાંચરુશવતવરોધી સપ્તાહની ઉજવણી પ્રસંગે ભજવવ! માટે લખાયેલું નાટક છે. એ રીતે એને પ્રાસંગિક સ`વાદ કહી શકાય. એના પ્રચારલક્ષી ંતુ સંવાદમાં સિદ્ધ થાય છે ખરા. દ્ર્યમ્, :શ્રેયાન્ અને સ્યયોષ; સસ્કૃત ભાષામાં રચાયેલા સંવાદ છે. ઝુ એ ત્રણે સવાદો દ્વારા લેખક શું સિદ્ધ કરવા માગે છે તે સ્પષ્ટ થતું નથી. પાત્રો પ્રવેશે છે અને જતાં રહું છૅ. કશું કાર્ય થતુ' નથી અને સંવાદ પણ એકસૂત્રાત્મકતા વિનાના છે.
ઍવોત્તમ : સવાયનાં પ્રહસને દર્શકોને માટે હાસ્ય નિષ્પન્ન કરવાના હેતુથી લખાયાં છે. અતશયોક્તિપૂર્ણ, બીબાંઢાળ પાત્રો એતે માટે રજુ કરવામાં આવે છે. આ પાત્રોને અશક્ય લાગે એવી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે. શબ્દરમતે, શારીરિક ધમાચકડીનો છૂટથી ઉપયોગ થાય આ નિમ્ન કક્ષાના પ્રહસા (Low comedies) ભાગ્યે જ કશે બુદ્ધિગમ્ય પ્રભાવ સર્જી શકે છે. એમાં લેખકની શૈલી ગુજરાતી-અંગ્રેજી શબ્દો, જાણીતાં સંસ્કૃત પદોનાં પ્રતિકા (Parodies) અગ્રેજી-ગુજરાતીના {શથિલ અનુવાદો વગેરેનું વિચિત્ર પ્રકારનું મિશ્રણ અતી જાય છે. તેથી વિષમળિયમ સાથે એની સરખામણી કરતાં શૈલીને સ્પષ્ટ ભેદ નજરે પડે છે.
પર ંતુ શ્રી પદ્માની આ કૃતિએ નોંધપાત્ર છે કારણુ કે સ`સ્કૃત ભાષામાં રહેલી શક્યતાની એ પ્રતીતિ કરાવે છે. અર્વાચીન સમાજજીવનના સંદર્ભોમા પ્રાસંગિક વિષયવસ્તુને લઈને સૌંસ્કૃત ભાષામાં નાટયરચના થઈ શકે એમ આ નાટકો પરથી સ્પષ્ટ થાય છે. સમકાલીન સમસ્યાએ લઇને આ નાટકો એમણે રચ્યા . વ્યાકરણની યુક્તિ-પ્રયુક્તિઓ, ચીલાચાલુ વિષયો, ક્લિષ્ટ કલ્પનાઓ, પરપરાગત વાતાવરણને બાજુએ રાખીને એમણે સંસ્કૃત ભાષાને સામાન્ય સમાજજીવનની નજીક આણી છે. સાહિત્યકૃતિા તરીકે આ નાટકોનું મૂલ્ય ભલે આધુ હાય પણ વીસમી સદીના સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ લખતી વખતે એામાં આવ્યું, વિષયવસ્તુની દિષ્ટએ તા, એ ભાષાની પ્રયોગાત્મક કૃતિ તરીકે એની અવશ્ય તેધ લેવી પડશે.
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાસને નામે ચડેલી કૃતિ-યાલમ્
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયપ્રવેશ
:
ગોંડલવાસી શ્રી જીવરામ કાલિદાસ એક મહાપડિત અને અનેકશાસ્ત્રવિદ હતા. તેમની કેવળ એ જ કૃતિઓની વિચારણા કરીએ તે ‘ મેલવ્રુત ' અને ‘ ભગવદ્ગીતા 'નાં સમ્પાદને અને આ બે કૃતિઓની બ્લોકસ ખ્યા. બાબત તેમનાં મત્તવ્યો જાણીનાં અને હિંમતભર્યા છે. તેમણે r¢ યુનલમ '' નામે સપ્નાંક નાટક પ્રગટ કરીને તેનું નૂતન પ્રદાન સંસ્કૃત જ્ઞાનંગરાને કર્યું, સાથે સાથે આ નોટક ત્રિવેન્દ્રમમાંથી ટી. ગરુપતિશાસ્ત્રીને મળેલાં અને તેમણે ભાસને નામે પ્રગટ કરેલાં તેર નામ પૈકીનું એક નથી. છતાં એ નાટક ભાગનું એટલે કે કાલિદાસના પુરોગામી નાટકકાર ભાસનું રચેલું છે એવા પોતાના મત આપીને પ્રગટ કર્યું. કેવળ નાટક તરીકે પ્રગટ કર્યું ત્યાં સુધી તે ખરાખર, પરંતુ તે ખાસનું રÃલુ છે એવો મત તેમણે વ્યક્ત કર્યો, તે પ્રતિપાદન સાહસભર્યું છે. અને તેમના મા સાહસને બિરદાવનારા અને મા નાટક ભાસનું રચેલું નથી, નક્રેઇ શકે, એવું કહેનારા વિદ્રાનાએ આ પ્રશ્નની સારી એવી ચર્ચા કરી છે. આ મતના પરીક્ષમાં તરતાં પહેલાં તેમના પોતાના મતને ખાપરૢ સમજી લઈએ એ ચાગ્ય થશે. માંડલની પ્રકાશનસ સ્થા “રસશાળા ઔષધામ, ગોંડલ, કાઠિયાવાડ "માંથી તેમણે આ કૃતિ વિ, સ’, ૧૯૯૭ માં પ્રગટ કરી.” તેના “સક્ષિપ્ત પ્રાવક્તવ્યૂ'માં તેમણે આ નાટકની ઉપલબ્ધિ અને તે ભાસનું હાવા બાબતનુ મંતવ્ય રજૂ કર્યું છે, જે આ પ્રમાણે છે; ભાસના નામે મહામના પંડિત ટી. ગણપતિશાસ્ત્રીએ પ્રગટ કરેલાં નાટકો બાબત જે અનેક મતા સ્થાપિત થયા છે તેના ઉલ્લેખ કરતાં શ્રી જીવરાજ કાલિદાસ કહે છે કે વયં તુ તાનિ સન્તિ, રત ન
મેં માસપુતાનીતિ પ્રકૃતાનુયોગી સચ્છતિ પ્રતીમ : '' અર્થાત,
X
રમેશ બૈટાદ
અમારા પોતાના વિભાગ એવા છે કે આ નાટકો ભાસનાં રચેલાં છે કે નહીં તે ખરેખર વ્યય ચર્ચા છે, (તેમાં ઊતરવાથી કોઈ લાભ નથી. હું ”
*
આના અનુસંધાને “ ભાસનાટકચક્ર “ બ્રાસનાટકચક્ર ” બાબત પ્રવર્તમાન મુખ્ય સતાનો ઉલ્લેખ કરીને આગળ કહે છે ~• આ વિચારણા ઊંડી, કિલછુ અને ચર્ચા કરીએ તા વિસ્તાર માગી લે
કે
‘સ્વાધ્યાય ’, પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસ’તપ‘ચમી. અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અક, નવેમ્બર ૧૯૯૬--ગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૫૭-૨૬૪,
*
૧૦૭ સર્વોદચનગર-૩, રન્ના પાર્ક પાછળ, અમદાવાદ ૬૧,
આ નાટકના કર્તા વિશે સ‘શાધકે કોઈ સ્પષ્ટ
For Private and Personal Use Only
મત પ્રગટ ન કર્યાં હોવાથી નાટકના પ્રકાશનના
થય ને અનુસરીને આ લેખને ક્રમ નિશ્ચિત કર્યા છે.
૧
આકૃતિ શ્રી જયરામ કાલિદાસે વિ. સં. ૧૯૯૭માં એટલે ઈ. સ. ૧૯૪૧માં પ્રગટ કરી ૨. પ્રાયમાં માં પૂ. ૧,
સ્વા ૩૩
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
રમેશ બેટાઈ
તેવી છે. ” આ પછી તેઓ ઉમેરે છે કે –“ નાનાનેTTમરાલાસંસ્કૃતwથાત્ faઝચમા हस्तलिखित ग्रन्थभाण्डागारे द्वे पुस्तके एकस्यैव ग्रन्थस्य अस्मदृष्टिगोचरीभूते आस्ताम् , तयोरुभयोर्भाषाया अतिप्राचीनसंस्कृतत्वात् , वस्तुकल्पनाया: श्रेष्ठत्वात , रसभावालकारनाट्यानां मनोहरतमत्वात् , बाणादिवणितानेकसामान्यभासनाटकसंवादित्वात् च भासकृतमस्माभिः ર૪ મીતે.” ' અર્થાત , “ અનેકવિધ વિભિન્ન આગમોની શાખાઓમાં રચાયેલા સંસ્કૃત ગ્રંથે હસ્તલિખિત સ્વરૂપે ધરાવતા અમારા ગ્રંથભંડારમાં અમને એક જ ગ્રંથની બે હસ્તપ્રતો નજરે પડેલી હતી. આ બંનેય પ્રતાની ભાષા અતિપ્રાચીન સંસ્કૃત છે, તેના વસ્તુની કલ્પના કોષ્ઠ છે, તેનાં રસ, ભાવ, અલંકાર અને નાટયાંગો અંત મનોહર છે તે કારણે અને વળી બાણ વગેરેએ વર્ણવેલાં અનેક ભાસનાં નાટકો સાથે તેમનું સામ્ય છે–આ કારણોસર અમારી દૃઢ માન્યતા બંધાઇ છે કે આ નાટક ભાસનું રચેલું છે.”
આ નાટક છે “ યજ્ઞનાટક” અથવા “યાફલનાટક '. આ નાટક તેમની નજરે કેવળ પરમેશ્વરની કૃપાથી ચડવું, તેનાથી તેમનું ચિત્ત અત્યન્ત પ્રસન્ન થયું, તેથી વિદ્વાનોના દર્શનાર્થે આજે પ્રગટ કર્યું છે. શાસ્ત્રીજીના આ હિંમતભર્યા વિધાનમાં, પોતે આ નાટકને ભાસનું રચેલું શા માટે માને છે તે બાબત તેમણે આટલી દલીલ કરી છે –
( 1 ) તેમને મળેલી બંને હસ્તપ્રતોની ભાષા અતિપ્રાચીન છે. (ii ) તેનું કથાવસ્તુ સર્વશ્રેષ્ઠ છે. ( i ) રસ, ભાવ, અલંકારો અને નાટયાંગોનું તેમાં અત્યન્ત મનહર નિરૂપણ છે.
(iv) બાણ વગેરેએ જેની પ્રશસ્તિ કરી છે તે ભાસનાં અનેક સામાન્ય નાટકો સાથે આ નાટક સંવાદી છે.
પિતાના આ મતને દઢ કરવા માટે તેમણે આ પછી કેટલીક આડકતરી દલીલ આપી છે. શાસ્ત્રીજીના મત પર વિદ્વાનોએ ઠીક ઠીક લખ્યું છે. પરન્તુ એ બધાની વિગતોમાં ઊતરવાને બદલે આપણે અહી કૃતિને પરિચય મેળવીએ અને તેનું મૂલ્યાંકન કરીએ એ જ વિશેષ યોગ્ય ગણાશે-આમ કરીએ ત્યારે “યજ્ઞફલમ”ની ગુણવત્તા બાબત શાસ્ત્રીજીએ જે આભપ્રાય આપ્યા છે, તેનું પરીક્ષણ પણ આપોઆપ થઈ જશે. આપણા માટે તે એ હકીકત ખાસ ખાસ મહત્વની છે કે ગેડક્તના પિતાના એટલે કે ગુજરાતના એક ગ્રંથભંડારમાંથી મળેલી હસ્તપ્રતોને
૩ પ્રાવજતથ્ય માં , ૨.
૪ જુઓ : તજ વાર યજ્ઞનાટક વેતિ પરમેશ્વરકૃપા કરમાઈમરવાવતિ प्रसीदच्चेतसो वयं विदुषां दर्शनायाद्य प्रकाशयामः ।
આના પરથી એ ફલિત થાય છે કે એક હસ્તપ્રતમાં આ નાટક યજ્ઞના વં તરીકે જાણીતુ છે, બીજીમાં યજ્ઞ& તરીકે-આ બંને નામે તેમને માન્ય છે. જો કે તેઓ સમગ્ર નાટકમાં તેને ચાર્જ તરીકે નિદેશે છે.
૫ પૃ. 5 પરમાવજતચં માં
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસને નામે ચડેલી કૃતિ–વકલમ આધારે અને સર્વ પ્રથમ ગુજરાતમાંથી જ આ કૃતિનું પ્રકાશન થયું છે. તેથી આ નાટક એ સંસ્કૃત જ્ઞાનગરાને ગુજરાતનું પ્રદાન છે. હા, અહીં શ્રી શાસ્ત્રીજી એ ઉલલેખ કર્યો છે કે તેમને હસ્તપ્રતગ્રંથભંડાર તેમને વારાણસી અને અન્ય સ્થળોએથી મળેલી પ્રતથી સમૃદ્ધ થયો છે. પરંતુ તેમણે ઉપયોગમાં લીધેલી પ્રસ્તુત બે હસ્તપ્રતે તેમના ભંડારની હતી કે બહારથી ઉમેરાયેલી તેની સ્પષ્ટતા તેમણે કરી નથી.
આ નાટકનાં બે પ્રવેમાં મળતાં બે નામોને નિર્દેશ આ પણે કર્યો. પ્રતાનો લેખનકાળ ત્યાં અનુક્રમે વિ. સં. ૧૭૨૭ અને ૧૮ ૫૯ છે. આથી ખાસ વિશેષ પ્રકાશ તેમણે પાંડવો નથી.
આ કતિ સાત અંકની છે, છતાં ષષ્ઠાંક પછી સાતમા અંકને અને ઉલેખ આવે છે કે “ ઇતિ નિર્વહણાંક ષષ્ઠ:” અને ષષ્ઠાંક તે છે જ, તેથી આ કૃતિ ખરેખર સાત અંકની છે એ બાબત સંપાદકે માન્ય રાખી છે. સાત અંકોને કથાસંક્ષેપ
આ કૃતિના છ અંકો વત્તા પકડ નિર્વહણાંક અથવા સપ્તમાંકની કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે.' પ્રથમાં
પુત્રોની પ્રાપ્તિથી પ્રસન્ન, વૃદ્ધ અને છતાં યુવાન અને તેજવી રાજા દશરથ પોતાની પ્રજાને સર્વ રીતે પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ છે. તેની ત્રણેય રાણી અને સમાન આદરભાવ સાથે એકી વખતે, એક વખતે મળવાનું નકકી કરે છે. ત્યાં કૈકેયીની દાસી મંથરા કૈકેયીને વિશેષ આદર મળવાના નથી, તેથી તે નારાજ છે. આમ સંધર્ષનું એક બીજ રોપાય છે.
દ્વિતીયાંક
પ્રથમાંકના અનુસંધાનમાં રાજા દશરથ તેમની ત્રણ રાણીઓ સાથે વાતચીત કરે છે અને ત્યારે જ તેમના મનની મૂંઝવણ વ્યક્ત કરે છે. તેમની મૂંઝવણ એ છે કે તેમણે ત્રીજી રાણીની સાથે વિવાહ કર્યા ત્યારે તેને વચન આપ્યું હતું કે તેમના પછી તેમના રાજ્યના ઉત્તરાધિકારી કેકેયને પુત્ર બનશે. બીજી બાજુ સ ગુણે જોતાં તેમને જ્યેષ્ઠ પુત્ર રામ જ સર્વ કોલ્ડ અને તેમના રાજા તરીકે ઉત્તરાધિકારી થવા યોગ્ય જણાય છે. કોશલ્યાની તમન્ના છે કે તેને પુત્ર રામ રાજ બને. સુમિત્રા સુચન કરે છે કે રાજ્યના બે ભાગ કરી એક એક રામ અને ભરતને સોંપવામાં આવે. સાથે તે ઉમેરે છે કે તેના બે પુત્રો-લક્ષમણ અને શત્રુન બેઉ રાજાના રક્ષણહાર બનશે. રાજા વચનબદ્ધ હોવા છતાં કેકેયી સૂચન કરે છે કે દશરથરાજા તેમને જે શ્રેષ્ઠ લાગે તેને જ ઉત્તરાધિકારી તરીંક નક્કી કરે. સાથે તે પિતાના મનની મનોકામનાને પણ વાચા આપી દે છે. રાજને
( ૯ પ્રથમ અંકમાં પોતે વિવાહ સમયે કૈકેયીને આપેલા વચન અને રામની સર્વગુણસંપન્નતા જતાં તે જ રાજ્યના ઉત્તરાધિકારી થવા સોથી વધુ પાત્ર છે એવી પ્રતીતિ, આ બેની બાબતમાં દશરથ રાજાની મૂંઝવણ અને દ્વિધા અહીં કલાત્મક રીતે પ્રગટ કરી છે,
૭ અહીં નોંધપાત્ર એ છે કે કોલ્યા અને સુમિત્રાની સાથે, જેને રાજાએ વચન આપ્યું છે તે કકેયીનું પણ આભિજાત્ય પ્રથમ અને દ્વિતીય અંકમાં લેખકે સરસ રીતે પ્રગટ કર્યું છે.
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
દશ બેટાઈ
રાજ્ય માટે રામ જ સર્વશ્રેષ્ઠ જણાય છે, તેમને અતિપ્રિય છે. છતાં પાન વચનબદ્ધ છે એ બાબતે તેઓ ભારે મુંઝવે શું અનુભવે છે. આ જ સમય દરમ્યાન રાવણ પ્રવેશ કરે છે. તેને પોતાના ભાવિની ચિન્તા છે તેથી તે રામનું બૂરું કરવા તત્પર છે, રાજા કાને બનાવવા તે બાબત વસિષ્ઠની સલાહ માગે છે. આખુંય વાતાવરણ અતિ ગંભીર છે. તેની વચ્ચે વિદૂષકની મેહકપ્રિયતાના ઉલેખો હળવાશનું વાતાવરણ ઊભું કરે છે. તૃતીયાંક
આરંભે વિષ્ક ભકમાં બે ગધની વાતચીતમાં પ્રશ્ન બંનેને થાય છે કે રાવણ ત્યાં ને ત્યાં શા મારે ફરી રહ્યો છે. તેમને શંકા જાય છે તેથી તે કશુંક અનિષ્ટ ન આચરે તે માટે રાજાને નિવેદન કરવા તેઓ સંક૯પ કરે છે. ત્યાર પછી ઉલેખ થાય છે કે રાવણને જોઈને અને તે અદશ્ય થઈ કપટ ન કરે તે માટે અદશ્ય થયેલા તેને વિશ્વામિત્ર પણ નિહાળી રહ્યા છે. તેમને ચકકસ શંકા છે કે રાવણની યોજના કશુંક નષ્ટ કરવાની હશે જ. આ જ સમયે ચારેય રાજકુમારે પ્રવેશે છે; ચારેય પોતાની શસ્ત્રવિદ્યા પ્રગટ કરે છે. વસિષ્ઠ પણ આવે છે અને બંને
ઋષિએ રામના અનન્ય, સર્વાતિશાયી વ્યક્તિત્વનું મુગ્ધકર વર્ણન કરે છે. આ બધું અદશ્ય રૂપે રાવણ નિહાળી રહ્યો છે. રામ તેને જોઈ જાય અને તેના પર કદાચ પણ કુપિત થાય તે પોતે ત્યાં જ રહેવા તૈયાર નથી. અને વિશ્વામિત્ર પણ તેને રાવણના ભયને પ્રથમવાર કહે છે, અને તે જાય ત્યાં લગી તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
ત્યાં જ એક નવું દશ્ય ઉમેરાય છે. ભેળી કેકયાની દાસી મંથરા પ્રવેશે છે. તે તેના ધાર અભિમાન અને ધમંડ સાથે પિતાને સંક૯૫ વ્યક્ત કરે છે કે કોઈ પણ ભોગે તે રાણી કૈકેયીની સહાય કરવાની છે. તે સહાય કરે તેને અર્થ એ જ થાય છે કે રામ રાજ્યથી વંચિત થાય અને ભરત રાજ બને. તે એવું માને છે કે તેની હાર એટલે કેયાની હાર. બે દિવસ પછી વિશ્વામિત્ર અયોધ્યા આવી રહ્યું છે તે માહિતી સાથે અંક પૂરો થાય છે. આ અંકમાં આ રીતે રામની સામે ઊભાં થનારાં ભાવિ સંકટોને નિર્દેશ આપવામાં આવ્યો છે અને લોકસંખ્યા મોટી છે તેથી આ અંક પ્રમાણમાં ઘણે લાબો છે. ચતુર્થીક
પ્રવેશકની ચાર દૌલિકોની વાતચીત સાથે ચતુર્થી કનો આરંભ થાય છે. તેમની કંઈક હળવી વાતચીત દ્વારા ગંભીર બાબતે રજૂ થાય છે. વિશ્વામિત્ર અયોધ્યામાં પધાર્યા છે, ચાર
૮ વિદુષકની મોદકપ્રિયતાને ઉલેખ ફરી ફરી થાય છે તેને લીધે તજજનિત હાસ્ય ઝાંખું પડે જ છે એ બાબતમાં બે મત નથી. અને હાસ્ય જમાવવાની અન્ય કોઈ યુક્તિ નાટકકાર પાસે નથી. તે પણ હકીકત છે.
૯ નાટકના શરૂઆતના છ અંકે ને આરંભે પ્રવેશક અને વિકૅભક જાય છે. અહીં સંસ્કૃત નાટકમાં દશ્ય અલગ નથી તે બાબતની ખામી પૂરાઈ જાય છે. અહીં તમામનો આરંભ વિષ્કભકપ્રવેશકના પ્રગથી આ નાટકનું કથાવસ્તુને સ્વાભાવિક રીતે વિકાસ પામે છે તે ઉપરાન્ત દક્ય–વૈવિધ્ય પણ નમે છે.
મારા રામામને પાબી
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસને નામ પહેલી કૃતિ-વફામ વૈતાલિકો પણ તેમનાં દર્શન કરવા પ્રસ્થાન કરે છે. આ સાથે વિશ્વામિત્ર રંગભૂમિ પર પ્રવેશ કરે છે. તેઓ તેમના યજ્ઞની રક્ષાને મણે રાજ પાસે રામની માગણી કરવા આવ્યા છે, પરન્તુ તેમને મુખ્ય ઉદ્દેશ છે સુપાત્ર તરીકે પેતાની શસ્ત્રવિદ્યાનાં શ્રેષ્ઠ રહસ્ય અને શસ્ત્રો રાજાને આપવાને, ચાર કુમારના શિક્ષણું બાબત વસિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે સંવાદ થાય છે. વિદ્યાદાન વસિર્ટ કર્યું છે તેથી તેઓ વિશ્વામિત્રને ચાર કુમારની પરીક્ષા લેવાની વિનંતી કરે છે. સૂક્ષ્મ નિરીક્ષણ સાથે રામની પ્રખર શસ્ત્રવિદ્યામાં હજી કંઈક ખૂટે છે. એવો મત આપતા ઋષિ વિશ્વામિત્ર પિતાના રામને આપવાનાં શસ્ત્ર અને શસ્ત્રવિદ્યાની આગાહી કરી દે છે. તે પછી ઋષિ વિશ્વામિત્ર દશરથરાજ સમક્ષ રામને સાથે લઈ જવાની માગણી રજુ કરે છે. ૧૦ દશરથ રામને મોકલવા રાજી નથી તેથી વિશ્વામિત્ર અને દશરથ વચ્ચેનો સંવાદ રસપ્રદ બને છે. મુંઝાયેલા દશરથરાજ વસિષ્ઠની સલાહ લે છે અને તેમની અનુમતિ મેળવી રામ તથા લક્ષમણને વિશ્વામિત્રની સાથે વનમાં મેકલે છે. પંચમાક
આરંભે મિશ્રવિધ્વંભકમાં ત્ર શિષ્ય પ્રવેશે છે. જાણવા મળે છે કે વિશ્વામિત્રને ક્રોધે ભરાઈને શાપ આપતા કરવા માટે રાત્રે રાક્ષસોને મોક૯યા છે. તેને ઉદેશ એ છે કે વિશ્વામિત્ર કે પાવિષ્ટ થઈ રાક્ષસોને શાપ આપે તે તેમના બ્રહ્મર્ષિને નાશ થાય. પરંતુ યજ્ઞમાં થતાં વિદનેને નારા ક્ષત્રિયોને હાથે થાય, તેમને ક્રોધે ભરાઈને શાપ ન આપવો પડે તે માટે તે તેઓ રામને અને તમને લઈ આવ્યા છે, યો નિર્વેિદન પૂરા થાય અને પોતે પોતાનાં દવ્યાસ્ત્રીનું રામને પ્રદાન કરે છે તેમને સંક૯૫ છે, રાક્ષસે અને રાક્ષસી તાટકાને વધ રામ અને લમણુ કરે છે. તેમને વિશ્વામિત્રે દિવ્ય શસ્ત્રોનું પ્રદાન કરી દીધું છે. પૂરી પ્રસન્નતા સાથે આના અનુસંધાને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ સાથે પ્રવેશ કરે છે. અહીં કવિ નાટકકાર મટી જ રે ચેડા સમય માટે વનની વનમી બને શેભાના નિરૂપણ દ્વારા પોતાનામાં રહેલા કવન મુક્તવિકારને અવસર આપે છે. વનની શોભા, પવિત્રતા અને અકુટિલતા ઉપરાંત વનવાસીઓનાં નિર્મળ, પવિત્ર, સરળ જીવનનું વર્ણન ત્રણેય પાત્રોના વાર્તાલાપ દ્વારા કવિ નિરૂપે છે અને તે નગરજનોના જીવનની સાથે સરખાવતાં અન્ન ભિન્ન છે તે બતાવે છે. ઋષિ વિશ્વામિત્ર, રામ અને લક્ષમણુના વનવર્ણન, વનવાસી-વન–વન દ્વારા જાણે એક અત્યન્ત મનેરમ નિરૂપણ કરીને કવિ ધાયું વાતાવરણ ખડું કરી દે છે.૧૧ અને આ ચેતનામય વનની પાછળ રામ-લક્ષમણું અને વિશ્વામિત્ર જનકપુરીમાં, મધુરામાં પ્રવેશ કરે છે. પઠાંક
વડાંકના આરંભે ત્રણ સૈનિકો પ્રવેશે છે અને તેમના સંવાદ દ્વારા ઘટનાક્રમ નાટક કાર આગળ વધારે છે. શિવધનુષ્ય ઉપાડીને તેની પણછ ચડાવી શકનારને પોતાની કન્યા સતા પરણાવવાને જનકને દઢ સંકલ્પ છે. આની ભૂમિકામાં જ રામ એકાન્તમાં સીતાને જુએ છે અને તેના અપૂર્વ સૌંદર્યથી પ્રસન્નમુગ્ધ થઈ તેને પોતાના હૃદયમાં સ્થાપી દે છે. આ જ રીતે
( ૧૦ વિશ્વામિત્ર આ નાટકમાં સવિશેષ સ્વસ્થ, સંયમી, શાણું પાત્ર તરીકે ૨જૂ થાય છે તેની નોધ લેવી ઘટે.
૧૧ આ કાયમય નિરૂપણ એ પણ આ નાટકનું એક વિલક્ષણ જમા પારકું છે,
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ir
રમેશ એદ્રાઈ
સીતા તેની બે સખી સાધના વાદમાં પોતાની અસ્વસ્થતા, ચિન્તા પ્રગટ કરે છે. તેણે પણ પ્રથમ દઈને જ રામને પોતાના હધ્યમાં સ્થાપી લીધા છે. તેની અને રામની પ્રોન્મત્તના આાપશુને કાલિદાસના ' શાકુન્તલ'ના તૃતીયાંકનું મચ્છુ કરે છે. રામ અને સીતા એ કેવ પ્રથમ દર્શીતે જ, પરસ્પરના પરિચય વિના જ હૃદયમાં સ્થાન આપી દીધું છે. રામ તે સ્થળે એકાકી પ્રવેશ કરે છે, બંનેને પરસ્પરની ઓળખાણુ થાય છે. બને આશ્વસ્ત થાય છે. સીતાની સખી મધુરિકા અને પન્દ્રકલા રામને જનકરાજાની પ્રતિમાના ખ્યાલ આપે છે. ત્યાં જ જનકરાજા આવે છે. રામ ચાલ્યા જાય છે. જનકરાજા આવે છે. સતાને ધીરજ આપે છે અને ગી આશા. ન્યુક્ત કરે છે કે તેમનો સંકલ્પ કળાય. બનો. સોનાના વિવાહ ગોળ પાત્ર સાથે થશે અને પિતા તરીકેની તેમની જવાબદારી પૂર્ણ થશે. પુરા વિશ્વાસ સાથે દૂત માકલીને જનકરાજાએ દશરથરાજાને સપ્ટેમ્બ આવવાનું આમત્રણ આપી દીધું છે.
સપ્તમાંક-નિ હણાંક
આ એક દાયરા, તેમના પુત્રો, જરૂક અને તેમના પિરવાર,ભગવાન સિધ્દ, શતાન`દ અને મત્રો, પરિજનો સાથે ઉપડે છે. રામે ધનુષ ઉપાડી તાડી નાખીને પોતાનુ પરાક્રમ સિદ્ધ કર્યું છે. રામ અને તેમના ત્રણ ભ્રાતાએના વિવાહ સીતા અને તેની બહેનો સાથે નક્કી થયા છે. આવા પ્રસન્નતાર્યા વાતાવરણમાં ક્રોધેભર્યા પરશુરામ પ્રવેશે છે. કામના પરાક્રમની વાત જાણે છે. રામ જેટલા પ્રયડખળ છે તેટલા જ વિનમ્ર અને સંસ્કારસમ્પન્ન છે. તે જાણી ખુશ થાય છે. પાપી ક્ષત્રિયને મારવાનું કામ આજ સુધી તેમણે કર્યું હતું તે આ દશરથપુત્ર કરી રાકરો તેની પ્રતીતિ તેમને થાય છે. પરશુરામ રામને એાળખી જાય છે. રામ એ તા. સ્વયં વિષ્ણુના અવતાર છે, વિરૢ જ છે તેમ જગુાવી પોતાનું ધનુષ્ય રામને સપે છે. ધમ, સત્ય અને નીતિના પાલક મને આ રીતે પોતાના કર્તવ્યના વારસદાર બનાવી પામ તકે માર્ગ વિત કરી મોક્ષની સાધનાનો પોતાના સકલ્પ જાહેર કરે છે. વિશ્વામિત્ર જનક તથા દશરથને શુભાશિષો આપે છે તે સાથે નાટક પૂરું થાય છે. આ નાટકનું નામ ‘ થઇલમ્ ' કઈ રીતે સાર્થ ક થયું તેની વિચારણા સાથે પડદો પડે છે.
કૃતિની આલોચના---
‘યજ્ઞલ”ના કથાવસ્તુપરિચય આપણે મેળવ્યા હવે તેની આલયના તેમ જ રસાસ્વાદ તરફ વીએ. અદ્યપર્વ ને પરંપરાગત રીતે વિદ્વાના કેંરે લક્ષણોની મીમાંસા કરે છે તે રીતે ોઈએ તો— આ નાટકના વસ્તુના સાત અંકોમાં જે વિસ્તાર થયેા છે તેમાં ક્રમબદ્ધતા, સાતત્ય, અને સ્વભાવિક્તા જળવામાં છે. દશરથે પોતાના ઉત્તરાધિકારી કોને બનાવવા એ પ્રશ્ન સાથે નાટકના આર ંભ થાય છે અને તે પૂરું થાય છે રામ અને તેના ત્રણેય ભ્રાતાઆના જનકપુરીમાં વિવાહ સાથે શાક ‘યજ્ઞલ ' છે. તે આ યજ્ઞનું ફળ ાનું ? તું ? દેખીતી રીતે યજ્ઞ વિશ્વામિત્ર કરે છે, રામ તેનું રાક્ષસેાથી રક્ષણુ કરે છે, યજ્ઞ સફળ થાયછે. તેથી યજ્ઞનું ફળ વિશ્વામિત્રનું એમ કહી શકાય. બીજી બાજુ આ યજ્ઞનું રક્ષણૅ કરીતે, પ્રસન્નચિત્ત વિશ્વામિત્ર પાસેથી રામ વિલક્ષણ શસ્ત્રવિદ્યા અને જ઼ભકાઓ પામે છે તેથી ફળ એનું ગણાય. આ યજ્ઞની પાછળ રામ અને ભ્રાતાએ જનકના દબાવેથી પત્ની પામે છે તે પશુ એવું જ યજ્ઞકુળ ગયુાય. મા યજ્ઞ પાછળ રામ અને
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩
ભાસને નામે ચડેલી કૃતિ-ન્યજ્ઞકામ બ્રાનાએ ધર્મ, સત્ય, નીતિ અને ન્યાયના આદર્શ ક્ષત્રિય સંરક્ષકો બને છે અને તેમના હાથમાં જગતના લોકો સલામત છે, એવા સલામત કે પરશુરામ જેવા મહાનુભાવ પૂરા વિશ્વાસ સાથે પિતાનું ધનુષ્ય રામને આપીને તનિષ્ઠ થવાનું પસંદ કરે છે. આમ, યજ્ઞના ફળના અનેક લોકો ભાગી બને છે. જનકરાજાના સંકલ્પને વિજ્ઞ ગણીએ તો તેમને પોતાને, દશરથને, રામને, સૌને તેનું ફળ ભેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. આમ, નાટકનું શીર્ષક અનેક દૃષ્ટિએ સાર્થક બની રહે છે.
વળી આ નાટકને કેન્દ્રીય ભાવ રામના વીર તથા તે પછી શુંગારના નિરૂપણને છે. રામની વીરતા વિશ્વામિત્રના આદેશથી પ્રેરાઈ છે, પરંતુ રામને સીતા માટેને સ્નેહ, પ્રથમ દૃષ્ટિએ હૃદયના ઊંડાણમાંથી જાગેલે પ્રભાવ સ્વયંભૂ છે.૧૨ વિશ્વામિત્રે મનથી રામને સીતા સાથે પરવવાને સંકલ્પ કરી લીધું છે, છતાં રામર્હદયને પ્રીતિભાવ સ્વયંભૂ છે. આવું જ તેમના પ્રતિ હદયથી ખેંચાતાં સીતાનું પણ છે જ, “શાકુન્તલ'ના પ્રથમ, દ્વિતીય અને તૃતીયાંકને સમાંતર વાતાવરણ કવિ ઊભું કરે છે, પરંતુ રામ અને સીતાના ગૌરવને નાટકકાર જરા પણ ઝાંખું પડવા દેતા નથી. આ રીતે જોઈએ તે વીર અને શૃંગાર આ નાટકના કેન્દ્રવતી રસે છે અને તેને વિકાસ સમુચિત રીતે થાય છે. ઉપર બતાવ્યું તેમ “યજ્ઞફળ'ને અર્થે અનેક થાય છે, તે પ્રેક્ષક-સામાજિકો રમના વીર અને શૃંગારથી અને સીતાને શુંગારથી પ્રસન્નતાનો અનુભવ
આ નાટકની પાત્રસૃષ્ટિ ધણી મોટી છે અને છતાં પ્રત્યેક પાત્રના નિરૂપણની અહી નાટકકારે સમુચિત કાળજી લીધી છે. ઉપરાન્ત વિશ્વામિત્ર, વસિષ્ઠ, પરશુરામ, મંથરા રાણુઓમાં પણ ખાસ કે કયીનાં ચરિત્રચિરાણુની નાટકકાર પૂરી કાળજી લે છે. સાથે આ પાત્રોને પ્રવેશ, તેમની પ્રવૃત્તિ અને તેમની વિદાય પણ સેદેશ બની રહે તે લેખકે જોયું છે. નાટકકાર વિશાળ પાત્રજગત ઊભુ કરે ત્યારે કોઈક પાત્રને અન્યાય થવાને પણ ભય રહે છે પરંતુ પાત્રોને કલાકાર રમાડે છે અને પાત્રોને વ્યવહાર કવિની સર્જનશક્તિનું ઘોતન કરનાર બની રહે છે.
આ ઉપરાન્ત નાટકકારે પ્રવેશક અને વિઠંભકને જે ઉપયોગ કર્યો છે તેનાથી કથાસૂત્ર સ્વભાવિક રીતે જ ઉત્ક્રાન્ત થાય છે. આ નાટકમાં નાટકકારનું નાટ્યકલાપ્રભુત્વ એકદમ દેખાઈ આવે છે. નાટચકલાના ઉપગમાં તે સ્વસ્થ, આત્મવિશ્વાસુ કલાકાર તરીકે પિતાને સિદ્ધ કરે છે.
આ નાટકમાં પ્રકૃતિનિરૂપણ પણ ધ્યાન ખેંચે છે. લોકોની સંખ્યા અહીં ધણી મોટી છે૧૩ અને કેટલીક વાર એવું પણ લાગે છે કે શ્લોકોના પ્રયોગના નાટયપરંપરાએ માન્ય
૧૨ સીતા પ્રત્યેના રામના પ્રણયનું જ્યાં નિરૂપણ થાય છે ત્યાં “ શાકુન્તલ'ના તૃતીયાંકના નિરૂપણનું સ્મરણ કરાવે છે. આ છતાં રામની પ્રતિભાનું ગૌરવ જરા પણ ઝાંખું ન પડે તેની નાટકકારે પૂરી કાળજી લીધી છે.
૧૩ શ્લોકેની કુલ સંખ્યા ૨૯૧ છે, તે અંવાર આ પ્રમાણે ૨૯ (પ્રથમાં ક ); ૪૪ ( દ્વિતીયાંક); ૫૪ (તૃતીયાંક ) ૪૮ ( ચતુર્થી ક); ૫૨ (પંચમાંક ); ૪૨ (ષષ્ઠક); ૨૨ (સપ્તમાંક).
ઉપરાંત નાટકકારે મોટા ભાગે પ્રસિદ્ધ લગભગ તમામ ઇન પ્રવેગ કરીને વૈવિધ્ય જાળવ્યું છે. હા, સંવાદે એ છા અને પડ્યો વધારે એવી સ્થિતિને કારણે નાટકમાં ઇદના પગની ઔચિત્યનાબતે માન્ય સિદ્ધાન્તો ઓછા જળવાયા છે.
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એશ બેટાઈ
કરેલાં વિલક્ષણ તો તેમાં નથી સચવાતાં; ઘણી વખત સંવાદને ગદ્યને સ્થાને પદ્યપ્રયોગ થયે છે એમ પણ લાગે. છતાં આ પ્રયોગ માં સુલક કે કૃત્રિમ પદ્યો ધણાં ઓછાં છે. સંભવ છે કે અહીં પણ કાલિદાસના “શાકુન્તલ ને પ્રભાવ હોય. સંસ્કૃત નાટકમાં હાસ્ય એક નબળું તત્ત્વ છે. માત્ર વિદૂષકની ભેજનપ્રિયતાને ઉપયોગ હાસ્ય જમાવવા માટે સામાન્યત: નાટકકારે કરે છે. પરન્તુ ફરી એકની એક રીતે આ વાત આવે ત્યારે તે હાસ્યરસ નથી રહેતો. આ નાટકમાં આ એક નેધપાત્ર ખામી છે, મર્યાદા છે. નાટકના સંવાદ સહજ જણાય છે, તેનાથી વસ્તુવિકાસ સરસ રીતે, કલાત્મક રી1 થાય એવા પ્રભાવેત્પાદક આ સંવાદે છે. અને કયું પાત્ર સંસ્કૃતમાં બેલે અને કયું પ્રાકૃતમાં તે બાબતની પરંપરા જાળવી રાખવા છતાં નાટકકારે જરૂરિયાત જણાઈ તે મુજબ તે મrfથ એ રંગસૂચન સાથે ધણાં, ધણી કક્ષાનાં પાત્રોને સંસ્કૃતમાં વાર્તાલાપ કરતાં બતાવ્યાં છે. સમગ્રપણે વસ્તુ, તેનું સંકલન, નાટયકલા, સંવાદકલા-તમામ બાબતે માં નાટકકાર પિતાની સર્જક તરીકની મૌલિકતા જાળવી રાખે છે. કથાવસ્તુ, પાત્રો, નાટયકલા, દશ્યસજન વગેરેમાં કલાકાર તરીકે નાટકકાર ઠીક ઠીક સ્વતંત્ર જણાય છે. સંસ્કૃતનાં કાલિદાસ અને ભવભૂતિને બાદ કરતાં, આ કૃતિને રચયિતા તેની વિલક્ષણ રીતે નવી ભાત પાડે છે.
કૃતિને સાસ્વાદ
“શાકુન્તલ”ના આરંભે નટીના અતિમધુર ગાનથી સૂત્રધાર દૂર દૂર ખેંચાઈ ગયો; તેને, મમટના શબ્દોમાં “ વિચલિતદ્યાન્તર આનન્દ” એવી એકાગ્રતા પ્રાપ્ત થઈ. જે સંગીતના રસ અને માધુર્યને લાગુ પડે છે, તે જ નાટયકલાના રસને લાગુ પડે છે. આ દૃષ્ટિથી વિચારીએ તો આપણે સ્વીકારી લઈએ કે નાટક સમગ્રપણે સારી એવી જમાવટ કરી શકહ્યું છે. સામાજિક આ નાટકને રંગભૂમિ પર ભજવાતું જોઈને ક્યાંય કંટાળો નહીં અનુભવે, સમગ્રપણે તેની એકાગ્રતા અકબંધ રહેશે, જળવાઈ રહેશે. જો કે આપણે એ પણ કહેવું ઘટે કે કાલિદાસ અને ભવભૂતિની સફળતા આ નાટકના રચયિતાને પ્રાપ્ત થવાનો સંભવ ઓછો છે. છતાં સમગ્રપણે સામાજિકની રસવૃત્તિને જાળવી રાખતા આ નાટકમાં કયાંય પણ કંટાળો આવે, નાટકકાર નાટયકલા અને કાવ્યકલાની સિદ્ધિમાં અત્યન્ત નિમ્ન કક્ષા એ ઉતરી ગયે છે એવો અનુભવ ખાસ થતો નથી.
ગુજરાતમાં સચવાઈ રહેલી હસ્તપ્રતોની મદદથી આ નાટક ઉપલબ્ધ થયું છે, અન્યત્ર નહીં તે જોતાં, આ નાટક કાલિદાસના પુરોગામી ભાસનું રચેલું છે એવો સંપાદકને દાવો ન
સ્વીકારીએ તે પણ અનામી નાટકકારની આ નાટયકતિ ગુજરાતની છે, ગુજરાતની સમ્પત્તિરૂપ છે એટલે તે આપણે જરૂર સ્વીકારીએ.
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનકશંકર મનુશંકર દવેનાં સંસ્કૃત નાટકે:
એક પરિચય
જતીન પંડ્યા*
પ્રાસ્તાવિક :
અર્વાચીન સમયમાં પણ સંસ્કૃત સાહિત્યમાં સર્જન પ્રવૃત્તિ ચાલી રહી છે અને સંસ્કૃત સામયિકો તેને પ્રસિદ્ધ કરી રહ્યાં છે એ આનંદ અને સંતોષની વાત છે. ભારતીય વિદ્યાભવન, કે. એમ. મશી મા*, મુંબઈ-૪૦૦ ૦૦૭ ના સંસ્કૃત શૈમાસિક “સંવિ'માં સ્વ. શ્રી જનકશંકર મનુશંકર દવે રચિત ત્રણ નાટકો પ્રસિદ્ધ થયાં છે. અહીં તે નાટકોને પરિચય આપવા ધાર્યો છે. પરંતુ પહેલાં નાટકકારના જીવન વિશે ની માહિતીની નોંધ લેવી ઉચિત રહેશે.
જીવન અને સમય :
આ નાટકના રચયિતા શ્રી જનકશંકર મનુશંકર દવેને જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ મહાશિવરાત્રીના દિવસે સુરતમાં થયો હતો. તેઓ તેના પિતાશ્રી મનુશંકર કૃષ્ણશંકર દવે તથા માતાશ્રી સુમનગૌરીના બીજા સંતાન હતા. તેમને બે ભાઈ અને ત્રણ બહેન હતાં. તેમણે કૃતિમાં સંબંધીઓનાં નામે ઉલ્લેખ કર્યો હોવાથી તે નામે નોંધવા પણ જરૂરી છે. તેમને મોટાભાઈનું નામ શ્રી રહિત દવે હતું. નાના ભાઈ શ્રી વિશ્વશ દવે તથા ત્રાગુ બહેને નામ પ્રજ્ઞાનવિદ્યા, ત્રિપુરા તથા ચંદ્રવિદ્યા છે. પ્રજ્ઞાનવિદ્યાની પુત્રીનું નામ જ્યોતિ છે. ત્રિપુરાના પુત્રને ઉલેખ વતીન્દ્રને નામે છે. આ યતીન્દ્ર એટલે ખરેખર તે જતીન, આ લેખને લેખક, ત્રિપુરાની બીજી પુત્રી સ્મૃતિને પણ આડકતરા ઉલેખ થયું છે. આ બધાં જ નામે એક સાથે શંકરચરિતના આરંભના શ્લોકમાં
સ્પષ્ટ રીતે જણાય છે. શ્રી જનકશંકર મનુશંકર દવે એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરતમાં મેળવ્યું. ૧૯૩૦માં વિલસન કોલેજ, મુંબઈથી તત્ત્વજ્ઞાન વિષયમાં બી. એ. (ઓનર્સ) ની ડિગ્રી મેળવી અને ૧૯૩૫માં તે જ વિષય સાથે એમ. એ. થયા. તત્ત્વજ્ઞાનના અભ્યાસી હોવાને કારણે સંસ્કૃત શાસ્ત્રો સાથે તેમને સારો એવો પરિચય રહ્યો હતો. ઘરમાં પણ સંસ્કૃતનું વાતાવરણ હતું. વ્યવસાયે શિક્ષક હોવાને કારણે અને મહદંશે ભાષાશિક્ષણ તેમને ફાળે આવ્યું હોવાને કારણે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ઉપર તેમનું પ્રભુત્વ ધારદાર બન્યું હતું. ગુજરાત
“ સ્વાધ્યાય', પુ. ૧૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-બેં ગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૬૫-૨૭૬,
સંરકત વિભાગ, શ્રી એમ આ૨. ડી. આર્ટસ અને બી ઈ ઈ. એલ. કે. કોમર્સ કોલેજ, ચીખલી, જિ લિસા - ૯ ૬ ૫ ૨૧ સ્વા૦ ફ૪
For Private and Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬s
જતીન ૫'ડચા
વિદ્યાપીઠની હિન્દી પરીક્ષાઓ સાથે ઘણું લાંબા સમય સુધી સક્રિય રીતે સંકળાયેલા રહ્યા હતા. સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજકારણ અને ધર્મ તેમને અત્યંત રસના વિષય હતા. તેમના ભરયુવાનીકાળમાં ભારતની આઝાદીની ચળવળ પૂર જોશમાં ચાલતી હતી. તેમણે ૧૯૩૦, ૧૯૩૨ અને ૧૯૪૨ના આંદોલનમાં સક્રિય ભાગ લીધે અને ચાર વાર ધરપકડ વહોરીબે વાર સાદી અટકાયત અને બે વાર વરસ–વરસ માટેની સખત કેદની સજા ભોગવી. ૧૯૫૬ સુધી કાંગ્રેસના સક્રિય સભ્ય રહ્યા. પછી વૈચારિક મતભેદને કારણે રાજીનામું આપી રાજકારણમાંથી લગભગ નિવૃત્તિ લીધી, પરંતુ રાજકારણને રસ, રાજકીય ચિંતન અને રાષ્ટ્રભાવના પટ સુધી જીવંત રહ્યા. રાજકારણ સાથે તેમને જીવંત સંબંધ પ્રસ્તુત નાટકમાં પ્રતિબિબિત થયેલ દેખાય છે. ૧૯૬૬-૬ના અરસામાં વ્યવસાયમાંથી પણ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સુરતમાં સ્થાયી થયા અને ત્યારબાદ તેમનું સર્જનકાર્ય થયું. એટલે જીવનનો સંપૂર્ણ અનુભવ તેમની કૃતિઓમાં અભિવ્યક્ત થયેલું જણાય છે. તેમના પ્રસિદ્ધ થયેલાં સંસ્કૃત નાટકો ૧. શંવરિત ૨. pળે સન્નઈવનનમ્ ૩. માળીરના એ ત્રણ નાટકોનું સામાન્ય અવલોકન કરતાં પણ કર્તાના જીવનદર્શનને પરિચય થાય છે. ૨૪ માર્ચ ૧૯૯૦ ના રોજ તેમનું નવસારી મુકામે અવસાન થયું.
૨. રાંવરિતમ્ .
પ્રકાશન :
* સંવિ’ના ઓગસ્ટ-નવેમ્બર ૧૯૭૪થી ઓગસ્ટ ૧૯૭૬ સુધીના અંકોમાં ક્રમશ: આ નાટક પ્રસિદ્ધ થયું છે. કુલ ૬૩ જેટલાં પૃષ્ઠોમાં તે પથરાયેલું છે. પાછલા અંકમાં તેનું શીર્ષક સવિનયમ્ આપેલું છે. બંને શીર્ષકે ઉચિત છે.
નાટકનું સામાન્ય માળખું :
ફાંકારિત૬ ૭ અંકનું નાટક છે. ચોથા અંકમાં ચાર અને બીજ, પાંચમા તથા છઠ્ઠા અંકમાં બે-બે પ્રવેશે છે. તે સિવાયના અંકમાં જુદા પ્રવેશો નથી. તેમાં ૪૯ જેટલા લોકો છે. મોટાભાગના કર્તાના પિતાના રચિત છે, પરંતુ લગભગ ત્રીજા ભાગ જેટલા વિવિધ ગ્રંશેમાંથી અવતરણો સ્વરૂપે લેવાયેલા છે. મુખ્યત્વે ભગવદ્ગીતા, શંકરાચાર્યના સ્તોત્રો અને સુભાષિતોમાંથી તે લેવાયેલાં છે. અવતરણે પોતપોતાને સ્થાને અત્યંત સુયોગ્યતા પૂર્વક નિરૂપાયેલાં છે.
નાટકની કથા :
પ્રથમ અંક નદીથી શરૂ થાય છે. અને પછી મહાન આચાર્ય શંકરના જન્મસ્થાન કાલડી ગામમાં સંધ્યા સમયની આરતીથી મુખ્ય દશ્ય શરૂ થાય છે. તે સમય કાપાલિકાના અનાચાર અને અત્યાચારનો સમય હતે. શંકરના પિતા શિવગુરુના એક મિત્ર વિદ્યાનાથની,
For Private and Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનકશંકર મનુશંકર દવેનાં સંસ્કૃત નાટકો એક પરિચય
પુત્રોનું કોઈ કાપાલિક અપહરણ કરી જતો હતો ત્યારે વિદ્યાનાથની મદદની બૂમો સાંભળીને શિવગુરુ કાપલિકને પકડવા પાછળ દોડ્યા, પરંતુ શિવગુરુને ઘાયલ કરીને કાપાલિક નાસી છૂટ્યોસંધ્યા સમયની આરતીમાંથી પાછા ફરતા ગ્રામવાસીઓ શિવગુરુને ઊંચકી લાવ્યા. ગ્રામવાસીઓ કપાલિકાના ઉત્પાતેથી ચંતિત બન્યા. તેમણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા વિચાર્યું. ત્યાં પ્રથમ અંક સમાપ્ત થાય છે.
બીજો અંક શંકરના જન્મનું નિરૂપણ કરે છે. હરિહર અને નટરાજના પરસ્પર પરિહાસ આરંભાયેલા આ અંકમાં પ્રથમ પ્રવેશમાં શિવગુરુને નિવાસે જતી શારદાબાએ તેમને તથા વિદ્યાનાથને શિવગુરુને ત્યાં પુત્રજન્મના સમાચાર આપ્યા અને સી શિવગરને ત્યાં જવા નીકળ્યા. બીજા પ્રવેશમાં શિવગુરુને અભિનંદન આપવા આવેલા વિદ્યાનાથે બાળકના ભવિષ્યને વાંચવાને પ્રયત્ન કર્યો. અહીં પણ હરિહર અને નટરાજના વાચાળ પરિહાસે તે સમયના મિથ્યા વિવાદના ઉદાહર સમા છે.
ત્રીજ અંકમાં બાળક શકરને માનસ ઉપર જે રીતે ધીમેધીમે તત્ત્વજ્ઞાન છવાતુ જાય છે. તેનું સુંદર નિરૂપણ છે. હરિહરના પુત્ર ચંચૂડ અને કાપાલિક મંદિરેથી શિવગુરુએ બચાવેલી વૈજયન્તીની પ્રણયલીલા ચિંતનશીલ સ્વભાવના શંકરની નજરે પડી. ડૉજયન્તી પતિગૃહેથી. આવી હતી અને ચંદ્રચૂડ સાથેના પિતાના પૂર્વ પ્રમુથને પંપાળતી હતી. ચંદ્રચૂડે પણ પિતાના પિતાની ઉપેક્ષા કરવાને નિશ્ચય કર્યો. ત્યાં વળી શંકરની બાલસખી તેને ઘર ઘર રમવા આજીજી કરતી આવી. શંકરે તેને ૫ ગુ ટાળી. ત્યાં તે વૃદ્ધ હરિહર પિતાના જીવતાં પિતાની સંપત્તિ
છતા પુત્ર ચંદ્રચૂડ વિષેનું પોતાનું દુઃખ રડતો આવ્યો. બુદ્ધે જોયેલાં દોએ જેમ તેના ઉપર વિરોષ અસર કરી હતી તેમ બાલ શંકરે જોયેલાં આ દો તેના ચિત્તને પ્રેરે છે. તે સંન્યાસ ગ્રહણ કરવા ઇચ્છે છે, પરંતુ પોતાની વૃદ્ધિ અને વિધવા માતાની અનુજ્ઞા શી રીતે પ્રાપ્ત કરવા તે વિષે ચિંતિત છે. તે દરમ્યાન માતા તેને શોધતી આવે છે. ત્યારે માતાને મનાવવા મકરગ્રહને ત્રાગડે ચી માતાના અગ્નિસંસ્કાર માટેનું વચન આપીને શંકરે માતાની સંમતિ લીધી. અહીં ત્રીજો અંક પૂરા થાય છે.
ચોથા અંકના પ્રથમ પ્રવેશમાં ગોવિંદાચાર્ય પાસે શંકરે પેતાને વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો. બીજા પ્રવેશ માં વારાણસી પહોંચીને કાપાલિકસંપ્રદાયના નરમેઘયજ્ઞને રોકવા શંકરે પ્રતિજ્ઞા કરી અને બાદરાયણ મુનિ સાથે રાજાની સંમતિ પ્રાપ્ત કરવા રાજકુલ તરફ ચાલી નીકળ્યા. ત્રીજા પ્રવેશમાં શંકર કાશીરાજ સાથે યજ્ઞભૂમિ તરફ ઉપડ્યા. ચેથા પ્રવેશમાં શંકર અને કાપાલિકના શિષ્ય ક્રકચ વચ્ચેને ધર્મ વિવાદ થયે અને ક્રકચ હારવાની તૈયારીમાં હતો ત્યાં મહાકાપાલિક ક્રોધ સાથે આવી ચડયો. શંકરે તેને ચંદ્રચૂડ તરીકે ઓળખી કાઢ્યા અને વૈજયંતીના ઉલેખથી તેને ભડકાવી માર્યો. જયન્તીએ પણ સતીપુત્ર શંકરને ઓળખી કાઢ્યો. ફરીથી ધર્મ વિવાદ આરંભાયે. હારેલા ચંદ્રચૂડ અને વૈજયન્તીએ શંકરનું શિષ્યત્વ સ્વીકાર્યું અને વેર લેવાના પ્રયોજન સાથે ક્રિકય ત્યાંથી પલાયન થઈ ગયે. એ પ્રમાણે એથે અંક પૂરો થયો.
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જતીન પ" cજા
પાંચમા અંકના પ્રથમ પ્રવેશમાં મડમિશ્રના ઘરને શોધતા શંકર માહિષ્મતી નગરીમાં આવી પહયા. બીજા પ્રવેશમાં શંકરે મંડનમશ્રને પોતાના વાકચાતુર્યથી પ્રભાવિત કરીને મંડનમશ્રની પત્ની સરસ્વતીનું આતિથ્ય સ્વીકાર્યું.
દિવસ સુધી ચાલેલા મંડનમશ્ર-શંકરને સુપ્રસિદ્ધ વાદવિવાદને અંતભાગ છઠ્ઠા અંકમાં નિરૂપાયો છે. સતત ૫૦ દિવસ સુધી વિવાદ ચાલ્યું. છઠ્ઠા અંકના પ્રથમ પ્રવેશમાં ચિંતાગ્રસ્ત સરસ્વતી વિવાદના વિષે વિચારમગ્ન દશામાં ફરતાં હતાં ત્યાં ચેટીએ આવીને મંડનમિકો હાર
સ્વીકારી લીધી તેના સમાચાર આપ્યા. લોકો ગુસ્સામાં શંકરનો વધ કરવાની રજા માગવા લાગ્યા. સરસ્વતીએ તેમને ૨૫ટકાવીને વાદમંડપમાં પ્રવેશ કર્યો ત્યાંથી બીજે પ્રવેશ શરૂ થાય છે. સરસ્વતીએ પિતે વિવાદ શરૂ કર્યો, અને કામસૂત્રની ચર્ચા આરંભી. શંકરે પરકાયાપ્રવેશ માટે ૬ માસને સમય માગી લીધા.
સાતમા અંકમાં શ કર પુનઃ પ્રત્યક્ષ થયા અને વિવાદ પૂર્ણ કર્યો. કવરોધી ક્રક) વગેરે પણ ત્યાં આવી પહોંચ્યા. અને સરસ્વતીના વચનથી આચાર્ય પદવી પ્રાપ્ત કરી શંકરાચાર્ય તત્ત્વજ્ઞાન અને વ્યવહારને સંતુલિત કરતે ઉપદેશ આપ્યો. સરસ્વતી સહિત ચારેય આચાર્યોએ શંકરની સ્તુતિ કરી ત્યાં નાટક સમાપ્ત થાય છે. વિક્રમ સંવત ૨૦૨૦ના વૈશાખ સુદ પાંચમને દિવસે આ નાટક કર્તાએ સમાપ્ત કર્યું' એવી પુપિકા કર્તાએ અંતે આપી છે.
નાટકનું વસ્તુ :
હારવરિતમ્ નાટકની કથા શંકરાચાર્યના દાર્શનિક સિદ્ધાંતોના વિજયની કથા છે. પરંતુ નાટકનું વસ્તુ શાંકરસિદ્ધાંતની પાછળ રહેલી મને વૈજ્ઞાનિક ભૂમિકાનું નિરૂપણ કરવાનું અને તરવજ્ઞાન અને વ્યવહારનું સંતુલન કરવાનું છે. શંકરાચાર્યના સમયમાં ધર્મને નામે જે દુરાચાર ફેલાયેલો હતો તેના ચિત્રથી નાટકને આરંભ થાય છે. વિદ્યાસંપન્ન વર્ગ પણ શબ્દચાતુર્યથી ભરેલા નિરર્થક પરિહાસ અને વિવાદમાં આત્મગૌરવ સમજતા હતા તે હરિહર અને નટરાજના પાત્રોથી વ્યક્ત થયું છે. શિવગુરુ જેવા ભેડા ગયાગાંઠ્યા ધર્મના આ પતનથી ચિતિત હતા. શંકરે બાલ્યાવસ્થા માં જ સંસારના છે આટાપાટા જોયા તેનાથી તેનું ચિંતનશીલ મન સંન્યાસ તરફ ઢળ્યું. આ સમગ્ર વિભાગ શાંકરદાંતની મને વૈજ્ઞાનિક ભૂમિકાનું વિશ્લેષણ કરનાર છે. સર્વત્ર અભેદ હોવાથી સર્વ પ્રત્યે આત્મવત્ વર્તવું એ વ્યવહાર છે, પરાજિત પ્રત્યે શંકરાચાર્યની કઠોરતા પણ લોકસંપ્રહાર્થ જ છે એમ નાટકકાર નિરૂપ છે, પરંતુ વિરોધી પ્રત્યે
સ્નેહભાવ અને આત્મભાવથી સમનવય દષ્ટિ સહ વિરોધ કરવો એવા સરસ્વતીના સૂચનને પણુ શંકરાચાર્ય સ્વીકારે છે. વિચ્છિન્ન સમાજની પુનઃપ્રતિષ્ઠા માટે ચાર મઠની સ્થાપના કરવામાં આવી. એ પ્રમાણે તત્વજ્ઞાનનું પણ અંતિમ ધ્યેય જનહિત અને વ્યવહાર છે એમ નાટક કારે નિરૂપ્યું છે. આ રીતે શાંકર વેદાંત વિષેના અભિગમને નિરૂપવાનું વિષયવસ્તુ નાટકકારને અભિપ્રેત હોય એમ જણાય છે.
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મી જનશ કર મનુશંકર દવેનાં સંસ્કૃત નાટકો : એક પરિચય
નાટકની પાત્રસૃષ્ટિ
૨. पूर्ण सप्तर्षिमंडलम् :
www.kobatirth.org
પ્રકાશન:
નાટકના મહત્ત્વના પુરુષપાત્રોમાં શંકરાચાર્ય ઉપરાંત શિવગુરુ, વિદ્યાનાથ, હારહર નટરાજ, ચંદ્રચૂડ મહાકાપાલિક, કાશીરાજ,ક્રકચ અને મ`ડાંમશ્રની સમાવેશ થાય છે. તે ઉપરાંત શંકરગુરુ ગાવિંદાચાર્ય અને બાદરાયણ મુનિ નાની પણ મહત્ત્વની ભૂમિકા ભવે છે. પુરાહિત, દૂત, ઉદ્દધાષક, શિવગુરુના શિષ્ય, કાલડીના ગ્રામવાસીએ. વારાણસીના પૌરજો, માહિષ્મતીના નગરજનો અને વિવાદમ`ડપના સભાજને વગેરે અત્યંત ગૌણ પાત્રો છે. છતાં તેમની ભૂમિકામાં યોગ્ય છે. સ્ત્રીપાત્રોમાં સતી, સરસ્વતી અને વંયતીનાં પાત્રોનું વિશેષ મહત્ત્વ છે. ઉપરાંત શંકરની સખી, શંકર જન્મપ્રસંગે ગીત ગાતી નારીએ, પ્રતિહારી, ચૂંટી વગેરે ગૌણ્
પાત્રો છે.
C
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ક
સવિત્ 'ના ઓગસ્ટ ૧૯૭૯થી ઓગસ્ટ ૧૯૮૦ સુધીના કૉમાં ક્રમશ: નાટક પ્રસિદ્ધ થયું છે. કુલ ૩૪ જેટલાં પૃષ્ઠોમા તે પથરાયેલું છે.
For Private and Personal Use Only
નાકનુ સામાન્ય માળખુ :
મુને સપ્તવિમંદનમ્ નાટક એક જ કનું લાંખું નાટક છે. અથવા તા, એમ કહેવું વધુ ઉચિત રહેશે કે કર્તાએ નાટકને અડ્ડામાં વિભાજિત કર્યું નથી પરંતુ નાટકોને વિવિધ દૃશ્યમાં વિભક્ત કર્યું છે. અપવાદ સિવાય ત વિભાગોને અંક જેવું મેટું નામ આપવું શકય નથી અર્વાચીન નાટકામાં આવતા પ્રવેશ જેવા આ વિભાગો છે. તેને માટે પ્રવેશ અથવા દસ્ય એવું નામ જ સ્વીકારવું યોગ્ય રહેશે. આવા નાના મેટા સાત પ્રવેશેમાં નાટકનું કથાવસ્તુ ગૂંથાયેલું છે. નાટકમાં કુલ ૨૩ શ્લોકો છે. કેટલાક ખડિત છંદમાં તા કેટલાક અધુરા છંદમાં ાડાયેલા છે, પર ંતુ તે પણ સાભિપ્રાય હોવાનું જણાય છે.
નાટકની કથા :
વાંસથી પરાજય પામીને વિશ્વામિત્ર બ્રહ્મર્ષિપદની પ્રાપ્તિ માટે ઉમ્ર તપશ્ચર્યા કરે છે ત્યાંથી કથાના આરંભ છે. પરંતુ રખેને વિશ્વામિત્ર ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લે એ બીકે ઈન્દ્ર વિશ્વામિત્રના તપેાભંગ કરાવવા માટે મેનકાને આજ્ઞા આપીને તપોવનમાં મેકલે છે. દરમ્યાનમાં વિશ્વકલ્યાણની ભાવનાથી ભગવાન વિષ્ણુએ પાઠવેલા સંદેશા આપવા દેવર્ષિ નારદ વિશ્વામિત્ર પાસે આવે છે અને બ્રહ્મષિપદની પ્રાપ્તિ માટેની આવશ્યકતા પ્રત્યે અગુલિનિર્દેશ કરે છે. એ જ પ્રમાણે વસષ્ઠને પણ સદેશા પહોંચાડવાનું કાર્ય નારદને શીરે છે તદુપરાંત મેનકા માટે પણ તેની પાસે સંદેશા છે. આ સન્દેશા વિશ્વામિત્રની કાર્ય સિદ્ધિમાં સહાયભૂત સાબિત થનારા સંદેશાઓ છે. ૫૫ર સત બનેલા એ મુખ્ય વિરાધીચ્યાનાં સવિશેષ વિશ્વામિત્રનાં મનાવલાને
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીને પડયાં `
પરિશુદ્ધ કરવાનું કાર્ય આ સદેશદધિ દરમ્યાન થતું રહે છે. ખીજી તરફ મેનકા ઉપર દસ્ક્યુરાજ હુમલે કરીને તેનું અપહરણ કરવાના પ્રયત્ન કરે છે, એટલે વિશ્વામિત્ર તેને દસ્યુરાજથી બચવવાને પોતાના ધર્મ સમજીને મેનકાને બયાવી લે છે. મેનકાના વિશુદ્ધ ભાવે! જાણીને તેને સહધ ચારિણી તરીકે સ્વીકારે છે, પરિણામે સામાન્યજનામાં હાંસીપાત્ર ડરે છે. આથી પોતે વ. સષ્ઠની ચાલમાં જ ફસાયા છે એમ માનીને આખરી ફેસલે લાવવાની ઇચ્છાથી વિસને વધ કરવાના સંકલ્પ કરી તેના આશ્રામમાં પ્રવેશે છે, પરંતુ અરુંધતી અને સષ્ઠની વાતામાંથી વિરાના પોતાના પ્રત્યેના નિળ ભાવ જાણીને પશ્ચાત્તાપ અનુભવે છે. તામસી અને રાજસી પ્રકૃતિનાં લક્ષણા એગળી જવાથી અને બ્રહ્મષિ પદને માટે આવશ્યક સગુણા પ્રાપ્ત થવાથી વિશ્વામિત્ર બ્રહ્મ પદ પ્રાપ્ત કરે છે. દેશ અને વસિષ્ઠ પશુ તેને અનુમેદન આપે છે, સ્વયં ભગવાન નારાયણ, નારદ, ઇન્દ્ર અને પાંચ બ્રહ્મષિ એ બ્રહ્મષિ વાસના આશ્રમમાં . આવીને વિશ્વામિત્રને બ્રહ્મષિ પદથી નવાજે છે અને આમ સપ્તર્ષિ મડળમાં સાત ઋષિઓ થઇ જતાં સપ્તર્ષિ મંડળ પૂર્ણ બને છે.
નાકનું વસ્તુ
ઋગ્વેદના કાળથી વિશ્ન-વિશ્વામિત્રના સતી કથા સાહિત્યમાં ચાલતી આવેલી છે. રામાયણ, મહાભારત અને પુરાણમાં પણ તેનું વિવિધ સ્તરે નિરૂપણુ થયેલું છે, વસિ′--વિશ્વામિત્રતા સોંને વિવેચકોએ વિવિધ દૃષ્ટિબિંદુએથી અવલેાકયો છે. પૂર્ણ મિિષમંત્તમ્ નાટકમાં પણ આ જ સંધની કથા છે, પરંતુ કવિએ આખી કથાને બદલે વિશ્વામિત્ર-મેનકા પ્રસ’ગને અનુલક્ષીને જ કથા ગ્રંથી છે. તે ષિએ વચ્ચે થયેલા સક્ષના અન્ય સગામાંથી કેટલાક કયારેક થથા-અવકારા માત્ર ઉલ્લેખ જ થયો છે અને મેનકાપ્રસગ વિધાયિને બાંયપદની પ્રાપ્તિ થાય તે પહેલાંના અતિમ પ્રસંગ કલ્પીને નાટકની રચના થયેલી, તે એટલી હદ સુધી કે શકુંતલાના જન્મની ઘટના પણ હજી બાકી રહી છે. આ તો માત્ર કથાનું માળખું જ છે. કથાનું વસ્તુ તે બ્રહ્મત્વનાં લક્ષણા, બ્રહ્મત્વપ્રાપ્તિને માર્ગ અને બ્રહ્મત્વ માટેની ચેઝ્યતા વિશેનુ છે. આ નાટકમાં વસિષ્ડ–વિશ્વામિત્રને સંધ વણુ સંધ નથી, તેમ રાજકીય કે વિચારસરણીના સંઘ' પણ નથી, પરંતુ તે યેાગ્યાયોગ્યતાના સ છે. મૂળ કથામાં રહેલી બ્રહ્મત્વની તાત્ત્વિકતાને નાટચરૂપ આપવાને આ સહેતુક અને સફળ પ્રયાસ છે અને તેથી આ નાટકને એક વિશેષ પરિમાણુ પ્રાપ્ત થયું છે.
નાટકની પાત્રસૃષ્ટિ:
નાટકનાં પુરુષપાત્રામાં વિશ્વામિત્ર, વસિષ્ટ અને દેવર્ષિ નારદ મહત્વની ભૂમિકા ભજવે છે, ઈન્દ્ર અને નારાયણુ નાટકના અંત ભાગમાં રગભૂમિ ઉપર આવે છે, પરતુ સૂચિત પાત્રો તરીકે આખા નાટકમાં છવાયેલાં રહે છે. દસ્યુરાજની ભૂમિકા નાની છતાં નાટકને મરોડ આપવામાં મહત્ત્વની છે. ગૌણુ પત્રોમાં મેનકાની રક્ષાથે નિયુક્ત બે દેવપુરુષા, વસિષ્ઠ આશ્રમ નજીકના ખે ત્રણ બટુકો છે. સ્ત્રીપાત્રોમાં મુખ્ય ભૂમિકા મેનકાની છે. તેા સહાયક ભૂમિકામાં અરુંધતીપણુ નોંધપાત્ર છે. તે સિવાય અપ્સરાએના સમૂહની ભૂમિકા ધણી ઘેાડી છે.
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનકકર મનુ શક૨ દ૨નાં ૨સ્કૃત નાટકો: એક પરિચય
३. महावीरनिर्वाणम् :
પ્રકાશન:
ગઢવી નિજમ્ નાટક “સંવિર”ના ઓગસ્ટ-નવેમ્બર ૧૯૮૬ થી ઓગસ્ટ-મે ૧૯૯૧ સુધીના અંકોમાં પ્રસિદ્ધ થયું છે. આમ આ નાટકનું પ્રકાશન નાટયકારના જીવનકાળ દરમ્યાન શરૂ થયું હતું, પરંતુ તેની સમાપિત નાટયકારના અવસાન પછી થઈ હતી. લગભગ ૪ પૃષ્ઠમાં આ નાટક વિસ્તરેલું છે. તે ઉપરાંત વચમાં પાંચ હસ્તલિખિત પાનાંઓ છે. તે છાપવાનાં રહી ગયાં જણાય છે. આ પાનાં ખંડ ૧૦ અને ૧૨ની વચ્ચે ૧૧ ક્રમાંક આપીને કર્તાના હસ્તે લખાયેલાં મે ૧૯૮૮ના અંક પછી અને ફેબ્રુઆરી ૧૯૮૯ ના અંક પહેલાં વરએ કર્તાએ પોતે ગોઠવેલાં મળેલાં છે.
નાટકનું માળખું :
મઠ્ઠાવીરનામુ ૧૮ ખંડોમાં વિભક્ત નાટક છે. નાટયકારે તેનું અંકોમાં વિભાજન કર્યું નથી. આથી આ ખંડને પ્રવેશ કે દો તરીકે ઓળખાવી શકાય. ખડે જરૂરિયાત પ્રમાણે નાના મોટા છે. કેટલાક ખંડો સંસ્કૃત નાટકોના પ્રવેશકો-વિષ્કકો વગેરે જેવા છે. જે કે નાટ્યશાસ્ત્રની આ પરિભાષા તેવાં દશ્યોને દર વખતે બંધબેસતી થાય જ એવું નથી. કહેવાનો હેતુ એ છે કે તે માત્ર પ્રસંગને જોડતી કડી જેવા છે. તેમાં ૨૬ જેટલા લોકો છે, પરંતુ કેટલીકવાર પદ્યરચના ગદ્યકારે છપાયેલી હોય તેવું જણાય છે. લોકો બધા જ કર્તાના જણાતા નથી. કર્તાનાં અન્ય નાટકોની જેમ અહીં પણ જાણીતા ગ્રંથમાંથી અવર દેખાય છે.
નાટકની કથા :
મદારીજીનામુ જેન તીર્થકર ભગવાન મહાવીરના જીવનચરિત્રને નિરૂપતું નાટક છે. નાટકના મંગલ સ્તવનમાં જ જેન અને વૈદિક દર્શનના સમન્વયનો પ્રયાસ જણાય છે. ત્યાર પછી મુખ્યદક્ષને આરંભ થાય છે. પ્રથમ ખંડમાં કાલસર્પગ્રહણ અને મારણને પ્રસંગ નિરૂપા છે. બાળકને નિર્ભય કરવા માટે વર્ધમાને આ કાર્ય કર્યું હતું એ ખુલાસો વર્ધમાને કર્યો. તેમ છતાં આ પસંગથી હિંસા-અહિંસાની મીમાંસાને આરંભ થાય છે. તે સાથે જ બે રાજકુમારમાંથી ભવિષ્યના રાજ વિષેના રાજકારણીય પ્રવાહે પણ આ ખંડમાંથી જ છતા થવા માંડે છે. ગોશાલે સર્ષવધને લીધે વર્ધમાનને દંડ થાય તે માટે ઉત્સુક્તા બતાવવા માંડી એ આ પ્રવાહને પષ્ટ કરે છે. વર્ધમાને પ્રાયશ્ચિત માટે વૃદોની આજ્ઞા સ્વીકારવાની તયારી બતાવી.
બીજા ખંડમાં મહારાજ સિદ્ધાર્થ અને રાજ્યોતિષી ફરીથી કાલસર્ષવધને અનુલક્ષીને વિચારણા કરતા હતા. ત્યારે વર્ધમાનના મોટા ભાઈ નંદિવર્ધને જ્યોતિષમાં પિતાની અશ્રદ્ધા વ્યક્ત કરી. વૈદિક આચાર્ય ભારદ્વાજ અને મહામણ વચ્ચે પણ પ્રસ્તુત પ્રસંગને અનુલક્ષીને હિ‘સા-અહિંસાની મીમાંસા ચાલતી રહી. પરંતુ વર્ધમાને પોતાના બે સંકલ્પ જણાવ્યા. વેદના
.યારે અને સધન પ્રાયશ્ચિત રૂપે આઠ દિવસના ઉપવાસને નિર્ધાર કર્યો. ત્યારે
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જતીન ૫'ચા
નંદવર્ધને નિલ ઉપવાસને પ્રસ્તાવ મુકશે તે પણ તેના આંતરમનને ર.પષ્ટ કરનારી બાબત છે. અહીં બીજો ખંડ પૂરી થાય છે.
ત્રીજા ખંડમાં પણ એ જ રાજકારણી ચર્ચા ચાલતી રહી કે વર્ધમાન રાજા થશે. તેમાં વર્ધમાન ક્ષત્રિયપુત્ર છે કે બ્રાહ્મણીપુત્ર તેવો વિવાદ ઉમેરાશે, પરંતુ વર્ધમાન તેનાથી અલિપ્ત અને પિતાની જ્ઞાનોપાર્જન પ્રવૃત્તિમાં જ સ્થિર હતા.
એથે ખંડ વર્ધમાન અને યશોદાની પુત્રી પ્રિયદર્શનાના જન્મને છે. પાંચમા ખંડમાં યશોદાના અવસાનથી વિરહી અને પાંચ વર્ષની પોતાની પુત્રીના ભાવિ વિષે વિચારમગ્ન વર્ધમાનની જ્ઞાન અને મુક્તિ માટેની ઉત્સુક્તા વધતી ગઈ. સાથે જ પુત્રીના જન્મથી શાંત થયેલી રાજકીય પ્રવૃત્તિ જુદી દિશામાં વળવા લાગી, પરંતુ વર્ધમાન તે ગન આચરણની દિશામાં પ્રગતિ કરવા પતંજલિ પાસે પહોંચ્યા.
છઠ્ઠા ખંડમાં પતંજલિના આશ્રમમાં પણ કુટિલ નીતિના રસિકોએ વર્ધમાન પર નજર રાખવા પ્રયાસ કર્યો. પરંતુ પતંજલિએ તેમને ત્યાંથી દૂર કર્યા અને વર્ધમાન પતંજલિ પાસે
ગામ', કરવામાં સ્થિર થયા.
સાતમા ખંડમાં વર્ધમાનના પિતા સિદ્ધાર્થનું અવસાન થતાં રાજકીય પ્રપંચ આગળ વધતો ચાલ્યો, પરંતુ ભારદ્વાજે વર્ધમાનના પત્રથી નંદિવર્ધનની શંકાઓ નિર્મૂળ કરી રાજકીય પ્રપંચ ઉપર પડદો પાડયો અને નંદિવર્ધનની વિનંતિ સ્વીકારીને વધુ માને દીક્ષા લેવાનું થોડા સભ્ય માટે મુલતવી રાખ્યું.
આઠમાં ખંડમાં વર્ધમાન તમામ સંપત્તિનું દાન કરીને દીક્ષા ગ્રહણ કરે છે. પ્રિયદર્શના અઢાર વર્ષની થઈ ગઈ છે. પિતાની દિક્ષાથી પ્રથમ દુઃખ તે થાય છે પરંતુ પ્રતિવર્ષ તેને એકવાર દર્શન આપવાનું વચન લે છે અને પછી તે પણ ઉત્સાહથી સંપત્તિદાનના કાર્યમાં સાથ આપે છે, પરંતુ પિતે કશું લેવા ઇચ્છતી નથી. ગોશાલકને આ પ્રવૃત્તિ મૂર્ખાઈભરેલી લાગે છે.
નવમા ખંડમાં દિગમ્બરત્વ સુધી પહોંચેલા વર્ધમાનની પાસે સાધુવેશે ગોશાલક આવે છે. વર્ધમાનનું સ્વરૂપ જોઈ તેની સાથે વાદે ચડે છે. વર્ધમાન ગોશાલકને ઓળખી લે છે, પરંતુ ગાશાલકને વર્ધમાનને પરિચય થતાં વાર લાગે છે. ઓળખાણ પડ્યા બાદ વર્ધમાન પાસે તેની સિદ્ધ પિતાને પ્રાપ્ત થાય એ લોભે તેના શિષ્ય રૂપે રહેવા તૈયાર થાય છે. વર્ધમાન તેને સ્વીકારે તો કરતા નથી પરંતુ તેના મનોભાવને સમજ્યા છતાં ના પણ કહેતા નથી.
દસમા ખંડમાં દિગંબર વર્ધમાનને પીટતા રક્ષાપુરુષ અને ગ્રામવાસીઓને બચાવવામાં ગોશાલક પોતે પણ બંધનમાં પડે છે. પરંતુ સાર્થવાહના મહાજને આપેલી ઓળખથી બને મુક્ત થાય છે. ચંડકૌશિક નામના રાક્ષસને વનમાં જઈને મહાવીર હિંસાત્યાગ માટે સંમત કરે છે અને ગ્રામવાસીઓ સાથે તેનું સમાધાન કરાવે છે.
For Private and Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનકશકર મrશકર દવેનાં સંસ્કૃત નાટકો : એક પરિચય
૨૭
અગિયારમે ખંડ છપાયેલો નથી, પરંતુ તે લેખકના પિતાના હાથે લખેલાં હસ્તલિખિત પાનાંઓ છે. આ વિભાગ છાપવાનો રહી ગયેલું જણાય છે. તેમાં વર્ધમાનના સહવાસથી છેડી ધણી સિદ્ધિ મેળવી આજીવક સંધને અધિષ્ઠાતા બનેલે ગોશાલક વર્ધમાનને ધમકીઓ પાઠવે છે. દરમ્યાનમાં સમાધિમન વર્ધમાનને ગાય સોંપી ગામમાં ગયેલા ગાવાળો પાછા આવી ગાય ન જોતાં વર્ધમાનના કાનમાં ખીલે ખસે છે. દેવપુરુષ આવીને તેને સ્વસ્થ કરે છે અને જણાવે છે કે આ તેની અંતિમ પરીક્ષા હતી, હવે બેડા જ સમયમાં તે દેહબંધનથી મુકત થઈ છાપૂર્વક વિહરશે.
બારમાં ખંડમાં નારદે આપેલા વર્ધમાન વિષેના સમાચારથી દેવો પ્રસન્નતા અનુભવે છે, પરંતુ સંગમ નામને દેવ વર્ધમાનની પરીક્ષા કરવા ઇન્દ્રની અનુમતિ માગે છે, જે એને મળે છે. ઈન્ટ વર્ધમાનને આ સમાચારથી જ મહાવીરની પદવીની નવાજેશ કરી
તેરમા ખંડમાં સંગમની સહાયતાથી ગોશાલક વર્ધમાનને પરાભવ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેને સફળતા મળતી નથી. તે દરમ્યાન મહાવીરે પોતાના શિષ્યોને શાંતિ જાળવવા જણાવેલું હતું છતાં સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર ગુસ્નેહને લીધે મૌન તોડે છે જેને પરિણામે બને ગોશાલકના ક્રોધથી નાશ પામે છે.
ચૌદમા ખંડમાં મહાવીર પિતાના શિષ્ય ગૌતમને સુનક્ષત્રની માતાને સાંત્વન આપવા મોકલે છે.
પંદરમાં ખંડમાં મહાવીરના અંતિમ વર્ષાવાસને અંતે તેની પુત્રો પ્રિયદર્શન અને જમાઈ જમાલી તેના દર્શને આવે છે. આ ખંડને અંતે પતંજલિના અવસાનના સમાચાર આવે છે અને સાથે જ મહાવીરને મૌન તેડવાને સંદેશ પણ આવે છે.
સોળમા ખંડમાં મહાવીર પાવાપુરીના તળાવને તટે ઉપદેશ આપવાના છે એ સાંભળીને લોકો ત્યાં જવા માંડે છે.
સત્તરમા ખંડમાં મહાવીરને ઉપદેશ શરૂ થાય છે. લોકોની ઉત્સુકતા વિવિધ સિદ્ધિપ્રાગે વિષે ઉત્કટ છે. તેજલેશ્યાના પ્રયોગથી સંતપ્ત મહાવીર દેહોત્સર્ગને પ્રયોગ સાત દિવસ પછી કરવાની જાહેરાત કરે છે. અને તેર વર્ષની બાલિકા સાથે તેની માતા પાસે ભિક્ષા આપવાની તેની અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવા ચાલી નીકળે છે.
અઢારમા ખંડમાં સાત દિવસ સુધી ચાલેલા ઉપદેશ પ્રવચનની સમાપ્તિમાં જૈનધર્મને મુખ્ય દર્શનનો સાર મહાવીર આપે છે અને પછી દેહોત્સર્ગથી પોતાના દેહનો ત્યાગ કરી નિર્વાણ પ્રાપ્ત કરે છે. અહીં મારીffr૬ નાટક સમાપ્ત થાય છે.
નાટકનું વસ્તુ
મદારીfજનની કથા ભલે મહાવીરના જીવનને નિરૂપતી કથા છે પરંતુ તેના વસ્ત રૂપે આર્યાવર્તન સમગ્ર દર્શન રહેલું છે. વેદિક અને જૈનદર્શનને ધનિષ્ઠ સંબંધ કર્તાએ નિરૂપે છે. વા૦ ૨૫
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२७४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જતીન પડયા
તિતિક્ષા, નિભ યતા અને ભારતીય દર્શનામાં રહેલી
અહિંસાધ'ની ઉત્કૃષ્ટતા અને યોગનું મહત્ત્વ કર્તાએ સ્થાપ્યું છે. આત્મનિભૅ રતા વિના મહાસિદ્ધિ શકય નથી એ નાટકનું દૃષ્ટિબિંદુ છે. સમાન ભૂમિકાને પણુ કર્તાએ સ્પષ્ટ કરી છે. એ રીતે માત્ર જૈનદર્શન નહિ પરંતુ ભારતીય દર્શનના મૂળભૂત આત્મા જ સમગ્ર નાટકનું વિષયવસ્તુ છે,
નાટકની પાત્રસૃષ્ટિ ઃ
મટ્ટાવીનિર્જળમૂ નાટકની પાત્રસૃષ્ટિ મેાટી છે. મુખ્ય પુરુષપાત્રોમાં વર્ધમાન મહાવીર, નંદિવર્ધન અને ગેશાલ અથવા ગાશાલક છે. સ્ત્રીપાત્રોમાં વમાનની પત્ની યોદા માત્ર સૂચિત પાત્ર છે. અન્ય મહત્ત્વનાં સ્ત્રીપાત્રોમાં વમાનની પુત્રી પ્રિયદર્શના સિવાય અન્ય કોઈ નથી. ચેટીનું પાત્ર અને તેર વર્ષીય બાલિકાનું પાત્ર અત્યંત ગૌણુ છે.
અન્ય પુરુષપાત્રોમાં વમાનના પિતા સિદ્ધાર્થ, વૈદિક આચાય ભારદ્રાજ, જૈન મુનિ મહાશ્રમણુ, વર્ધમાનના શિષ્ય આનંદ, ગૌતમ, સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર તથા વધુ માનના જમાઈ જમાલને મહત્ત્વ આપવા જેવું છે. પતંજલિની ભૂમિકા નાની છતાં મહત્ત્વની છે. તે ઉપરાંત રાજજ્યંતિષી, વમાનના અન્ય મિત્રોમાં કૌશિક, નેમિનાથ વગેરેને ગૌણ પાત્રોમાં ગણી શકાય. જ્યારે ચંડકૌશિક, દેવપુરુષ, રાજા હસ્તિપાલ અને રાન્ત બિંબિસારની ભૂમિકા આમ તેા નાની જ છે. છતાં છેક ગૌણુ નથી. અત્યંત ગૌણુ ભૂમિકામાં રક્ષાપુરુષો, રક્ષાધિકારી, ગ્રામજતા, પુરો, સભાસદો, ઇન્દ્ર, નારદ, દેવ સંગમ વગેરે નાંધપાત્ર છે,
સામાન્ય અવલેાકન :
ત્રણે કૃતિના આો પરિચય મેળવ્યા પછી થાડુ' સમીક્ષાત્મક અવલાકન આવશ્યક છે. પ્રત્યેક કૃતિની વિગતવાર સમીક્ષા વિસ્તારભયે છેાડી દેવી પડે છે. માત્ર ટૂંકમાં જ આ અવલાકન આપવાને અહી પ્રયાસ છે.
નાટકના પદ્યખંડો :
ત્રણે કૃતિએ મળીને લગભગ ૯૮ જેટલાં સ`સ્કૃત ગ્રંથેમાંથી કેટલાંક સીધેસીધાં લીધેલાં છે. યા ના તેત્રો વગેરેમાંથી કેટલીક સીધી રચનાઓ તે કયારેક મૌલિક પતિએ જોડાયેલી છે. આવાં અવતરણાને મૌલિક ઠસાવવાના પ્રયત્ન કયાંય નથી. કર્તાએ ખુલ્લે મને ઔચિત્યપૂર્ણ રીતે આવાં પદ્યોને સ્વીકારી લીધેલાં જણાય છે. તેમ છતાં પણ આવાં અવતરણા કુલ પદ્યોના ત્રીજા ભાગથી પણ ઓછાં છે. નાટકમાં મેટાં ભાગનાં પો કર્તાના પેાતાના મૌલિક છે.
ઈ:
પૂર કે અધુરાં પદ્યો મળે છે. એમાં અન્ય કાલિદાસ, ભતૃ હિર, ભગવદ્ગીતા, શકરાચારેક અશેા અથવા તે તે અંશે સાથે
For Private and Personal Use Only
મૌલિક પદ્યરચનામાં અનુષ્ટુપ, વસંતતિલકા, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, માલિની, માત્રાસમક, શાર્દૂલવિક્રીડિત, શિખરિણી વગેરે છંદોના ઉપયોગ થયેલા જણાય છે, સંરચરિતમમાં
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનકર કર મનુશંકર વેનાં સંસ્કૃત નાટકો: એક પરિચય
હાલરડા પ્રકારની રચના ખાસ નોંધપાત્ર છે. કેટલીકવાર રચનાઓ ખંડિત ઇદમાં તો કેટલીકવાર અધુરા છંદમાં છોડી દેવાયેલી છે, પરંતુ તે સાભપ્રાય હોવાનું જણાય છે. અલંકાર ;
સાદમૂલક અલંકારનો પ્રયોગ ઘણે આકર્ષક છે. ઉપમા અને ઉàક્ષાના પ્રયોગો નોંધપાત્ર છે. અન્ય ક્તિ, કલેષ અને વિરોધ અલંકારના પ્રાગે પણ પ્રશંસાને પાત્ર છે. અલંક રોની ભરમાળને બદલે જરૂર પ્રમાણેના તેના વિનિયોગને લીધે ગણે કૃતિઓ આસ્વાદ્ય બની છે. શંકરાચાર્યની શૈલીએ વિચારને સ્પષ્ટ કરવા માટે દષ્ટાંત આપવાની કર્તાની વિશિષ્ટતા પણ નોંધનીય છે.
ભાષા :
કર્તાની ભાષા સરળ, પ્રવાહી અને સંપૂર્ણતયા પ્રભાવશાળી છે, સંસ્કૃત ભાષાની લઢણુ, વાક્યરચના તથા વિચારપ્રવાહ અને ભાવવાહિતા સાથે મેળ ખાય તે પદક્રમ એ સમગ્રનું સમુચિત સંયોજન સંસ્કૃત શૈલીને પૂરેપૂરું અનુરૂ૫ છે. કર્તાને સંસ્કૃત ભાષા સાથે એટલે ગાઢ પરિચય પ્રતીત થાય છે કે કહેવામાં ન આવે તો આ અર્વાચીન રચના છે એ ખ્યાલ ભાષાપ્રયોગ ઉપરથી ભાગ્યે જ આવી શકે. ક્યાંક ભાષામાં અપાણિનીય પ્રયોગો જોવા મળે છે. સંભવતઃ તે વાર્ધકની વિસ્મૃતિ, કયારેક થેડી અસાવધતા તે ક્યારેક ઉતાવળનું પરિણામ હોય તેમ જ ગાય છે. કયારેક તો કાઈ અભિયાન માટે પાસે કૌંસમાં વૈકલ્પિક શબ્દપ્રયોગ પણ દેખાય છે. એ ઉપરથી એવું સ્પષ્ટ અનુમાન થઈ શકે કે કૃતિને અંતિમ સ્પર્શ આપવાનું કોઈક વાર રહી. ગયું છે પ્રભાવક પરિબળે :
2 નાટકોમાં કર્તાની ભાષા, શૈલી, ચિંતન અને સમગ્ર માવજત ઉપર પ્રભાવ પાડતાં પરિબળ બહુ સ્પષ્ટ રીતે નજરે પડે છે. ભાષાની બાબતમાં કાલિદાસ અને ભતૃહરિની અસર વ્યાપક પ્રમાણુ માં છે. કેટલીક વાર કાલિદાસુના સીધે સીધા વાક્યમંડ લેવાયેલા છે. વિશ્વામિત્રમેનકા પ્રસંગમાં અવારનવાર શિવ-પાર્વતીનાં પ્રસંગોના ઉલલેખ થયેલા છે. રઘુવંશમુની અસર પણ સ્પષ્ટ છે. ભવભૂતિના ઉત્તરરામચરિતમ્ અને ભતૃહરિના શતકોને પ્રભાવ પણ ભાષા-શૈલી અને વિચારના સંદર્ભમાં જોવા મળે છે. ભગવદ્ગીતા તે ત્રણે નાટકોનું સંચાલક બળ હોય તેમ જણાય છે. ગીતાના વિચારો ઠેકઠેકાણે અને કયારેક તે તેવા જ શબ્દોમાં રજૂ થયેલા છે. શાંકરદાંતને પ્રભાવ માત્ર શંકરાચાર્યના નાટકમાં જ નહીં પરંતુ ત્રણે નાટકમાં જોવા મળે છે. શંકરાચાર્યની ગદ્યશૈલી, તેમના સ્તોત્રો, ચિંતન અને તર્ક પદ્ધતિને પણ ત્રણે નાટકોમાં પ્રભાવ વર્તાય છે. સંસ્કૃત વ્યાકરણ સાથે કર્તાને સધન પરિચય છે. નારદની પ્રવૃત્તિ અને યાચનાના સંદર્ભમાં આમને પદ-પરૌપદની ક્રિયા વિષેના વિનોદમાં પણ તાવિક દષ્ટિ જ વિશેષ મહત્ત્વની બની રહે છે. નાની હળવી રમૂજથી પણ ઊંડું તત્ત્વચિંતન પ્રગટ થયું છે.
કર્તાના રાજકારણ સાથેના પરિચયને પણ ઘણે મોટે પ્રભાવ નાટકની માવજત અને ચિંતન ઉપર પડ્યો છે. ત્રણે નાટકોમાં રાજકીય પ્રવૃત્તિને ઉપપ્રવાહ પણ વહેતો દેખાય જ છે.
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જતીન પડયા
રાજકીય આટાપાટાના ખેલેનું નિરૂપણુ ત્રણ નાટકોમાં ક્રમશઃ વધતું જતું જણાય છે. રાજકારણુ ઉપર પડેલા ગાંધી વિચારસરણીને પ્રભાવ પણ દેખાય છે.
પાત્રોના વનનું માનસશાસ્ત્રીય વિશ્લેષણુ પણ ત્રણૅય નાટકોમાં સભાનતાપૂર્વક થયેલું છે. નિષ્ફળતાને આરે ઊમેલા મેનકા, ક્રકય, ગેાશાલક, હાથ આવતાં આવતાં દર વખતે સરી જતા બ્રહ્મર્ષિપદના ઉત્કટ અભિલાષી વિશ્વામિત્ર, નિત્ય શાંત અને શુદ્ધ વસિષ્ટ અને અરુંધતી, સદા ખુશમજાજના દેવર્ષિ નારદ, સૌના વિચાર, વાણી અને વનમાં માનસશાસ્ત્રીય દષ્ટિબિંદુ દેખાય છે. શકર અને વર્ધમાનનાં ઘડાતાં જતાં દાર્શનિક મન્તવ્યેા, વિશ્વામિત્રના વર્તનનું વસિષ્ઠે કરેલું વિશ્લેષણુ, વિશ્વામિત્રના પ્રયે!જન અને મર્યાદાને સમજવામાં ઇન્દ્રે કરેલી ભૂલનું વિશ્લેષણ, મેનકાએ આપેલા નીવિ–મેક્ષતા ખુલાસા, ખુદ વિશ્વામિત્રે પરિવર્તનના તથ્યામાં કરેલું પોતાના મનના પ્રવાહાનું આંતરદર્શન, આ બધાં જ નિરૂપણામાં કર્તાને માનસશાસ્ત્ર સાથેના ગાઢ નાતા દષ્ટિગાચર થાય છે.
પરંતુ બધાં જ નાટકો ઉપર એક સાથે છવાઇ જતા પ્રભાવ તા તત્ત્વજ્ઞાનના જ છે. કોઇ પશુ સિદ્ધિ પુરુષાની અપેક્ષા રાખે જ છે. પરાવલ ખિતાથી આવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એ માટે પેાતાના સ્વપુરુષાર્થ અને આત્મનિર્ભરતા અનિવાર્ય શરત છે. સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કંઈ પણ કરવું અનુચિત નથી. કરુજ્જુા, ક્ષમાભાવ અને તિતિક્ષા મહાપદ માટેના અનિવાય ગુણા છે. અહંકાર અને ક્રોધના ત્યાગ વિના આવી સિદ્ધિ મળતી નથી, સત્ય અને સ` ઉપરા વિશ્વાસ બ્રહ્મર્ષિતી વિશષ્ટતા છે. સવજ્ઞાતા આચાર્યની વિશિષ્ટતા છે નિર્ભિક્તા મહાવીરની વિશિષ્ટતા છે. ત્રણેમાં રાગ દ્વેષથી પર થવું જરૂરી છે. આચાર્ય ત્વ, બ્રહ્મર્ષિત્વ કે મહાવીરત્વત્રણેનુ' ધ્યેય સ જનકલ્યાણનું જ છે. વિશ્વકલ્યાણની ભાવના જ તે ત્રણે માટે સર્વાપરી છે. સ જગતનું મૂળ એક જ છે. સમગ્ર ભારતીય દર્શનને સમન્વય આ ત્રણ નાટકોમાં થયેલા છે. તે એટલે સુધી કે જૈન અને વૈદિક દર્શીનને પણુ કર્તાએ અત્યંત નજીક મૂકી દીધાં છે. ત્રણે નાટકોમાં કવિનું તત્ત્વચિંતન અને સમાજદર્શોન વ્યવહાર અને તાત્ત્વિક ભૂમિકા ઉપર સમરસ નીતે વિહરે છે એ આ નાટકોની વિશિષ્ટતા છે. ભારતીય દર્શીનનું વર્તમાનયુગને અનુરૂપ સમુચિત અધટન આ ત્રણે નાટકોમાં રહેલું મહત્વનુ` સમાન તત્ત્વ છે.
સમાપનઃ
આમ સમગ્ર દષ્ટિએ જોતાં અર્વાચીન સસ્કૃત સાહિત્યમાં કર્તાનાં આ ત્રણે નાટકો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહદંશે આ નાટકોની તખ્તાલાયકી પપ્પુ ઊંચી કક્ષાની છે. જો કે મન્નાગરનિળિમાં કેટલીક સમસ્યાઓને ઉકેલ દિગ્દશ કે કુશળતાપૂર્વક કરવા પડે તેમ છે એ સ્વીકારવુ રહ્યું, પરંતુ બાકીનાં એ નાટકો તેા ભજવણીની દષ્ટિએ કોઈપણ અર્વાચીન કૃતિને સમકક્ષ સા છે. સ`સ્કૃત સાહિત્યમાં પશુ તેના જોટા જડવા મુશ્કેલ છે. ગુજરાતના આ કવિનું સ`સ્કૃત રૂપક!ના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન છે એમાં લેશમાત્ર શંકા નથી. તત્ત્વચિંતનને વિષય લઇ તે રચેલા એક જ કૉનાં આવાં રસમય ત્ર! ત્રશું ઉત્કૃષ્ટ સર્જનાને અર્વાચીન સ`સ્કૃત સાહિત્યમાં નેટા જડવા મુશ્કેલ છે.
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
છાયાશાકુન્તલમ–એક આસ્વાદ
અરવિંદ હ. જોષી*
છાયાશાકુન્તલના લેખક આચાર્ય જીવનલાલ પરીખે આ કૃતિ એમની વિદ્યાર્થીકાળમાં જ લગભગ ૧૯૩૮ની આસપાસ ૨૫ વર્ષની યુવાન વયે લખી હતી એ એક નોંધનીય વિશિષ્ટ ધટના
.2412414474446 'Viduşaka : Theory and Practice' 247 Sanskrit comic characters’ વિદ્વાનની પ્રશંસા પામી વિશેષ ધ્યાનાર્હ બન્યા છે. પરીખ રાહે ની રતાથે વાનમાં શાકુન્તલ અને ઉત્તરરામચરિતને ઉલેખ વારંવાર આવે. ખૂબ જ સ્વસ્થ, સંય- અને કંઈક ગંભીર સ્વભાવના પરીખસાહેબ સંસ્કૃત સાહિત્યના શૃંગારપ્રચુર શ્લોકો શીખવવાના આવે ત્યારે cરા શંકોચશીલ બની કંઈક ઉતાવળે પતાવી દેતા. પણું ગંભીર ભાવસમૃદ્ધ પદાવલીઓ રે ઉલેખે આવે ત્યારે તેઓ તમય થઈ જતા, એમની અભિવ્યક્તિ-કલા ત્યારે ખીલી ઊઠતી અને અમને chaste, chiselled and elegant (શુદ્ધ, સુરેખ અને સફાઈદાર) English સાંભળવાનું મળતું. મેં એ નોંધ્યું હતું કે જ્યારે-જયારે ભવભૂતિના ઉત્તરરામચરિતનો નિર્દેશ થતો ત્યારે પરીખસાહેબને આ ગંભીર કૃતિ વિશેને અભિનિવેશપૂર્ણ પક્ષપાત અછતો રહેતો ન હતો. અને એટલે જ કદાચ એમના સર્જકચિત્તને શાકુન્તલ અને ઉત્તરરામચરિત વરચે એક વિશિષ્ટ ભાવસેતુ રચવાને પ્રબળ ઉમેવ પ્રકટયો હશે; જેનું પરિણામ આ ‘છાયાશાકુન્તલમ્' છે. “ છાયાશાકુન્તલમ્'માં ઉત્તરરામચરિતની છાયા ભાષા, સંવાદ અને પ્રસંગરચનામાં સર્વત્ર વરતાય છે. ઉત્તરરામચરિતના ત્રીજા અંકની સંરચના અને તેમાં સૂચિત પ્રયદશ નના પ્રભાવ હેઠળ જ આ નાટિકાની રચના થયેલી છે. તો એ પણ સાચું કે છાયા રૂપે અદષ્ટ રહીને નાયકના અંતરમનના પ્રવાહને અપરોક્ષ પરિચય મેળલી હદયની નિગૂઢ અવસ્થાની પ્રતીતિ કરી વિયુક્ત એવા પ્રેમીઓ વચ્ચે હૃદયસંવાદ પ્રસ્થાપિત કરવાનું કલાત્મક સંવિધાન મૂળ તે કાલિદાસના શાકુન્તલમાં છાયારૂપે રહેલ સાનુમતીના પાત્ર દ્વારા શાકુન્તલના છ અંકમાં પ્રથમ જોવા મળે છે. અને એટલે સહજ રીતે, કહે કે અનિવાર્યપણે, શાકુન્તલ અને ઉત્તરરામચરિતની કેટલીયે પદાવલીઓ, વાયભગઓની છાયા પણ આ કૃતિનો આસ્વાદ કરતાં વરતાશે. એ રીતે ૫ણું છાયાશાકુન્તલ નામાભિધાન સૂચક અને સાર્થક છે.
વિડનેએ નાહ્યું જ છે કે સીતાના હદયમાંથી પરિત્યાગલજmશલ્ય નિર્મુળ કરવાના હતુથી ઉત્તરરામચરિતના ત્રીજા અંકમાં છાયાસીતાને પ્રસંગ જે યે છે તેની પ્રેરણા ભવભૂતિએ પણ કાલીદાસના શાકુન્તલના છઠ્ઠા અંકમાંથી મેળવી છે. ડે. નાણાવટીએ નોંધ્યું
સ્વાદયાય', પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જમાષ્ટમી અંક નવેમ્બર ૧૯૯૬--ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૭૭-૨૮૬.
* ૧૦૦-૫ના સોસાયટી, નં-૨, રાંદેર રોડ, સુરત.
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અit S. જેથી
છે તેમ આ નાટિકાની પ્રસંગોજના સ્વાભાવિક રીતે જ ઉત્તરરામચરિતને છાવાઅંકની જનાને ધણી રીતે મળતી આવે છે.
હવે આપણે છાયાશાકુન્તલને કથાવસ્તુની સાથે સાથે આસ્વાદ લઈએ. પ્રારંભમાં નાટિકાના કર્તા પ્રાધ્યાપક પરીખ નાન્દી દ્વારા મહાકવિ-યુગ્મ કાલિદાસ-ભવભૂતિને ઋણ સ્વીકાર કરે છે. જુએ નાન્દી–
शब्दाश्च यै श्रुतिमनोहरचारुवर्णा अर्थाश्च येऽत्र विलसन्ति मनोज्ञभावाः । जानन्तु तान्सहृदया मयि मन्दबुद्धौ
श्रीकालिदासभवभूतिकृपाकटाक्षान् ॥ १ ॥ સાચે જ આ નાટિકામાં ઠેરઠેર શ્રતિમાને હારવણું જોવા મળે છે. શકુન્તલાના પ્રત્યાખ્યાન પછીના પ્રસંગોથી નાટિકાને પ્રારંભ થાય છે. મારીચ ઋષિના આશ્રમમાં જન્મેલો શકુન્તલાને પુત્ર ભરત પાંચ વર્ષનો થઈ ગયો છે. જેમ ઉત્તરરામચરિતમાં સીતા-પરિત્યાગ પછી રામમાતા કૌસયા આદિ અધ્યા છેડી ગયા હતા (આમ સીતાના પરિત્યાગથી રામ પોતે જ પરિત્યક્ત બની ગયા ) તેમ શકુન્તલાના પ્રત્યાખ્યાનથી વ્યથિત પિતા કર્વ અને ગૌતમી અન્ય ઋધિઓ સહિત કવાશ્રમ છોડી હિમગિરિ પર ક્યાંક ચાલ્યાં ગયાં છે. તો આ તરફ અત્રિતવનમાં રાક્ષસને હરાવી પાછો ફરતે દુષ્યત માર્ગમાં કર્વાશ્રમ આવશે જ એવું જાણીને વિરહિણી શકુન્તલાને દુષ્યતનું દર્શન કરીને પણ આશ્વાસન મળે તે માટે ઋષિ મારીચના પ્રભાવથી છાય રૂપે–એટલે કે માત્ર આશ્રમ દેવતાને દેખાય પરંતુ અન્ય માટે અ9 એવી–શકુન્તલાને લઈને સાનુમતી કાશ્રમમાં પ્રવેશે છે. શકુન્તલાને આટલે વર્ષે જોઈને આશ્રમ-દેવતા જે ઉગાર કાઢે છે તેના દ્વારા લેખક આપને શાકુન્તલના શબ્દક અને ભાવક ઉભયને સંપર્શ કરાવે છે. જુઓ. आश्रमदेवता-समवलोक्य) हा वत्से शकुन्तले चिरेण दृष्टाऽसि ।
सामं शरीरं वदनं विवर्ण दीर्पण शोकेन मनः सचिन्तम् । तथाऽपि रम्याऽसि हिमैः समीरैः
शीर्णव हेमन्त-सरोज-लक्ष्मीः ।।५।। શકુન્તલાનું કહેવાશ્રમમાં આટલા વર્ષે પુનરાગમન થતાં અન્યાની જેમ શકુન્તલાને સહચર એવા આશ્રમમૃગો પણું શકુન્તલા જતાં આશ્રમ છોડી જંગલમાં ચાલ્યા ગયા હતા, તે આજે પાછા આવ્યા, તે જોઈ, જાણું અનસૂયા આશ્ચર્ય અનુભવે છે. જુઓ
शकुन्तलायाश्चिरविप्रयोगात् त्यक्त्वाऽऽश्रमं यानि वनं श्रितानि । सारङ्गयूथानि निवृत्त्य सद्यो नृत्यन्ति संहृष्टमनांसि तानि ॥ ६ ॥
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
છાયાશાકુન્તલમ્--એક આસ્વાદ
www.kobatirth.org
આ જાણીને શકુન્તલાની મૃગા પ્રત્યેની સંવેદના કેવી હૃદયસ્પર્શી છે તે જુએ.
शकु — हा धिक् शकुन्तले ईदृशोऽयं ते दैवदुर्विपाको यन्मुगा अपि तव कारणात्पीडयन्ते । જ પુન:
कुज्जेषु मुग्धमधुपस्वनमञ्जुलष् વયંમ્સ-વાય-વલી-ત:-શીતલેજુ । यत्र प्रियासहचरस्य निमेषकल्पा ग्रीष्मे मम प्रणयिनी दिवसा व्यतीताः ॥ ७ ॥
ત્યાં તેા આ પુત્ર દુષ્યંતને સ્નિગ્ધગંભીર વાદ્ગાર આટલા વર્ષે શકુન્તલા સાંભળે છે. દુષ્કૃતને તૈય્યમાંથી ઉદ્ગાર સંભળાય છે~~
શકુન્તલા આ સાંભળી મનામન આક્રોશ કરે છે.
वृत्तस्य तस्य ननु पञ्च समा व्यतीताः कष्टं कथं स्मरसि सम्प्रति मामनाथाम् ।
આમ ખાલો તે મૂતિ થઇ જાય છે. ખાલે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
स्वप्नः किमेष मतिविभ्रम एव किं वा
माया नु वा किमुत सत्यमिदं न जाने ॥ ८ ॥
સાનુમતીના આશ્વાસનથી તે ભાનમાં આવીને
તરત જ શાકુન્તલના છઠ્ઠા અંકમાં વિદૂષક સાથેના વાર્તાલાપમાં વીંટી જોઇને દુષ્ય ત દ્વારા ખેલાયેલી ઉક્તિ સ્મરણે ચઢે છે—
સ્વપ્નો નુ માયા નુ મતિમો જુ.........ઇત્યાદિ
શકુન્તલા હવે વર્ષો પછી દુષ્યંતને જોઈને સાંભળીને ભાવમૂર્છાને અનુભવ કરે છે, સાનુમતી એને આશ્વાસન આપે છે ત્યાં કણ્વાશ્રમનું દર્શન થતાં પૂર્વ સ્મૃતિ ઝંકૃત થતાં દુષ્ટત મૂતિ થાય છે. અહીં ઉત્તરરામચરિતના છાયા અંકના પ્રસંગોની જેમ તમસાનું કામ સાનુમતી કરે છે અને જેવી સીતાની હતી તેવી અહીં શકુન્તલાની ભાવાવસ્થા છે. રામને મૂર્છામાંથી જાગૃત કરવા માટે સીતાને જેમ તમસા સૂચવે છે તેમ અહીં સાનુમતી શકુન્તલાને કહે છે——
For Private and Personal Use Only
वत्से, स्वयमेव तावत् त्वमेनं करकमलयोः कोमलेन स्पर्शेन संजीवय ।
છાયાશાકુન્તલમાં અભિજ્ઞાન શાકુન્તલ અને ઉત્તરરામચરિત ઉભયના Dictionની છાયા પણ્ પદે પદે દેખાય છે. વિદ્યાર્થી અવસ્થામાં રચેલી આ કૃતિ પરથી સમજાય છે કે લેખકે યુવાવસ્થામાં જ સંસ્કૃત સાહિત્યની મહાન કૃતિએનું આકરું પાન કરી તેનેા કુશળતાપૂર્વક
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરવિદ હ. જોષી
વિનિયોગ કર્યો છે. છાયાશકુન્તલાના સ્પર્શથી સંજીવિત દુષ્યની અનુભૂતિને લેખક આ શબ્દોમાં વ્યક્ત કરે છે—
સુad- દુત મો: fમેતા |
सुधासारश्चन्द्रात्किम मलयजन्मा नु बहुलः सरोंज: सेको वा विहित इव निष्यन्दशिशिरः । घियापाणिस्पर्शश्चिरपरिचितो वा किमु मृदुः कपोले गोहान्मां स्तिमितमपि संजीवयति यः ॥१३॥
ગયે જ્ઞાન-( આ પર્શ શકુન્તલાને જ એવી પ્રતીતિ દુષ્યન્તને થઈ જાય છે.)
स्पर्शः स एव नियतं कदलीविभङ्गगर्द्रिगौरकरपल्लवज: प्रियायाः । कण्ठे धृतो मणिसर: शिशिरो यथा मे भयो भशं पुलकयत्यखिलं शरीरम् ।। १४ ।।
આ વાંચી ઉત્તરરામચરિતમાં સીતાના સ્પર્શથી રામે જે ભાવાનુતિ કરી તે રામના આ ઉદ્ગારોની યાદ આવી જાય એ સ્વાભાવિક છે. રામ કહે છે–
स्पर्शः पुरा परिचितो नियत स एषः संजीवनश्च मनसः परिमोहनश्च । संतापजां सपदि यः परिहत्य मूर्छामानन्दनेन जडतां पुनरातनोति यः ॥
મૂછિત દુષ્યત જાગૃત થતાં શકુન્તલા દૂર સરી જાય છે અને દુષ્યન્ત કરુણ વિલાપ કરે છે ત્યારે શકુન્તલા પહેલાં તો ઉપાલંભ વચને બોલે છે--હા, માકૅપુત્ર, દશાજના તે સ્નેહાपरिदेवितानि तथा पुननिष्कारणं परित्यजतस्ते तदा न लज्जा।
હજ શકુન્તલાના હૃદયમાંથી નિષ્કારણ પ્રત્યાખ્યાન શલ્ય દૂર થયું નથી છતાં હવે તે દુષ્યતની પુનઃ સ્નેહભાજન થઈ છે તેની તેને પ્રતીતિ તે થાય છે એટલે તે કહે છે કેज्ञायतेऽधुना ते हृदयद्रवः ।
શકતલાને દબૂતના નેહની પ્રતીતિ કરાવવા માટે સાનુમતી દુષ્યતને શકુન્તલા પ્રત્યેન ઉતકટ પ્રેમ અને પ્રબળ વિરહદનાનું અદૃષ્ય રહીને દર્શન કરે અને શકુન્તલાને દુäતની પ્રણયનિષ્ઠામાં સાનુમતીના કહેવાથી પુન: શ્રદ્ધા ઉત્પન્ન થાય એવું શાકુન્તલમાં પ્રયોજવામાં આવ્યું છે, પરંતુ અહીં લેખક ઊંચિત રીતે જ એવું પ્રયોજે છે કે જેથી દુષ્યતની વિરહ-વિકલ અવસ્થાની પ્રતીતિ રાકન્તલાને પિતાને પ્રત્યક્ષ રીતે જ થાય. આ થેજના વિશેષ પ્રતીતિજનક છે. પ્રેમીનું
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છાયાશાકુન્તલમ્
એક માશાદ
ચિત્ત એટલું અધીરું અને આખું ડેાય છે કે પ્રિયપાત્રના પ્રયની પ્રત્યક્ષ પ્રતીતિ ન કર, આત્મપ્રત્યય ન થાય, ત્યાં સુધી ગ્રંથિભેદ થતા નથી. અને મન-હૃદયમાં સહેજ પણ આશંકા હાય તા એ મિલન પૂર્ણ સાયુજ્ય બનતું નથી. સરૂંવેદનપટુ પ્રેમીઓના દૈહિક મિલનમાં પણ નાનકડું વ્યવધાન હૈાય તેા ય પ્રેમીઓને કેટલું અસહનીય લાગે તેનુ` હૃદ્ય ભાવદર્શીન હનુમન્ત્રાટકમાંના સીતાના વિસ્તૃના સંદર્ભે રામના ઉદ્દગારમાં થાય છે તે યાદ આવી જાય છે જુઓ
हारो नारोपितः कण्ठे मया विश्लेषभीरुणा । અથનાડવયોર્મધ્યે. સાર-સાગર-મૂત્રરાઃ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्त्रीणामशिक्षितपटुत्वममानुषीषु संदृश्यते किमुतयः प्रतिबोधवत्यः । प्रागन्तरिक्षगमनात्स्वमपत्यजातमन्यैद्विजैः परभृताः खलु पोषयन्ति ।।
આ લેખકના અભિગમ-ઉપક્રમતે અનુમોદન આપનાર કહી શકે કે શાકુન્તલની ચેાજના પ્રમાણે સાનુમતી દ્વારા દુષ્યંતના પ્રણયભાવ આડકતરી રીતે અથવા by proxy શકુન્તલાને જાણવા મળે છે, પરંતુ પ્રણય-પ્રાપ્તિની પ્રતીતિ પ્રત્યક્ષ સહાનુભૂતિ દ્વારા જ થાય એ પ્રેમીએ આવ્યા”, અપરિહાય અને અવિકલ્પ અધિકાર છે. અનુમાન કે શબ્દપ્રમાણ તે શું, પ્રત્યક્ષ પ્રમાણુથી પણુ દુભાયેલ શંકાશીલ પ્રેમી સ ંતુષ્ટ નથી થતા, તેને તેા પ્રમાળમન્ત:
પ્રવૃત્તય જ જોઈએ, તેથી સાનુમતી દ્વારા દુષ્યંતની મનેાદશાની કથા એ કથા જ રહે છે. એમાં શકુન્તલાના પક્ષે આત્મપ્રત્યયને અભાવ છે. વિશેષ તે ત્યારે કે જયારે શકુન્તલાને માટે દુષ્યંત ભરસભામાં, અલબત્ત શાપસ'મૂઢતા અને અનભિન્નતાને કારણે હૃદર્યાવદારક કટાક્ષવાણી પ્રયોજે છે જેમ કે
૨૦૧
અહીં દુષ્યંત ‘પરભુતા' શબ્દ શકુન્તલાની જન્મકથાને ધ્યાનમાં રાખીને જ પ્રયોજે છે. ત્યારે શકુન્તલાનું હૃદય શતાવિન્દ્વ બને છે અને આર્યપુત્ર દુષ્કૃતને ‘ અનાર્ય, ગામનો ચાનુમાનેન વત્તિ । ' એમ કડ્ડી દે છે. દુષ્યંતના હૃદયમાં શકુન્તલા પોતે પુનઃ પ્રતિષ્ઠિત થઈ છે તે પ્રતીતિ સાનુમતીના દર્શન-વર્ણનથી જ નિઃસંદેહપણે સ્વીકારી લે, તેના કરતાં શકુન્તલા પોતે જ દુષ્યન્તની અવસ્થાનું પ્રત્યક્ષ દર્શીન કરી દ્રવિત અને તે વધારે પ્રતીતિજનક અને ઉચિત લાગે છે. એટલે જ છાયાશાકુન્તલના લેખક પ્રથમ પ્રણયની ભૂમિ એવા કવાશ્રમમાં હવે શકુન્તલાની સખી અનસુયા સમક્ષ દુષ્યન્તનું મનેાગત, હૃગત વ્યક્ત થાય અને શકુન્તલા તે પ્રત્યક્ષ જુએ, સાંભળે એવું યોજે છે.
For Private and Personal Use Only
ચુત દુષ્યન્તને સચેતન કરતા-આ સ્પર્શી શકુન્તલાના જ છે, તે દુષ્યંત પામી ગયા છે. પણ્ અહીં ાન આનંદ પશુ વેદના જ ઉત્પન્ન કરે છે. દુષ્યન્ત આત્મનિંદા અને પ્રશ્ચાતાપમાં સરી પડે છે. દુષ્યન્ત કહે છે- કુલ ડ્વાની મે પ્રિયતમા ।
સ્વા ૩૬
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
स्वयं गेहे लक्ष्मीरिव समुपलब्धा तव पुनविमोहादासीद्वा किमपि हृदयं तत्र विरसम् । स्वयं त्यक्ता कान्ता तव कथमिदानीं तु सुलभा विधौ कष्टं वामे विरम विरमारण्यरुदितात् ।। १७ ।।
આ કુંજ તરફ જુએ એમ અનસૂયા કહે છે—
એટલામાં અનસૂયાના પ્રવેશ થાય છે અને તે દુષ્યંતને કુટિર પાવન કરવાનું કહે છે એટલે દુષ્યંત પામી જાય છે કે વચનમંમ્બ્રિટોડમી યાત્ર"જ્ઞામવિવ્યન્તિ પછી તે ઉત્તરરામ/રતના છાયા અંકમાં જે કાય વાસતી કરે છે તે કઠેર કાર્ય અહીં અનસૂયાને ભાગે આવે છે. દુષ્ય તના ચિત્તને સંકોરવા ને કારવા એક હૃદયગમ પ્રસંગ લેખક અનસૂયાના મુખમાં મુકે છે. શાકુન્તલમાં નિર્દિષ્ટ પ્રસંગને લેખક અહીં સરસ શાર્દૂલવિક્રીડિતમાં છંદોબદ્ધ કરે છે.
अस्मिन्नेव शकुन्तलासहचरः कुञ्जे त्वमासीस्तदा दीर्घापाङ्गमृगेण तेऽपरिचयात्पीतं न हस्ताज्जलम् । तस्मिन्नेव जले पुनः स्वकरयोः सख्या गृहीते स्वयं पानाय प्रणयः कृतः कमलिनीपत्रस्थिते सत्वरम् ॥ २० ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરવિદ હ. શૈષી
અહીં હૃદયના તારને ઝંકૃત કરી દેતા દીર્ઘાપાંગ શૃંગ સાથે... પ્રસગ અનસૂયા છેડે છે ત્યારે છાયારૂપે રહેલી શકુન્તલા મનેમન ખાલે છે—આર્યપુત્ર, તા ત્યમિત્યં પ્રસિતોઽસિ । સર્વ: સાઘેશ્
विश्वसिति । द्वावप्यत्रारण्यकाविति ।
શાકુન્તલમાં પાંચમા અંકમાં રાજા આના ઉત્તરમાં કહે છે—વમાિિમશમાર્યનિવૃતિનીનામનુતમયવાદ્મમિરાવ્યો. ત્રિચિનઃ । ત્યારે અહીં અનસૂયા સમક્ષ રાજા કબૂલ કરે છે -- ' स्मारितोऽप्यस्य तदा शकुन्तलया न स्मृतवानहं मन्दबुद्धिः ।
For Private and Personal Use Only
ડૉ. રાજેન્દ્ર નાણાવટી એમની પ્રસ્તાવનામાં ઉચિત રીતે જ નોંધે છે કે શાકુન્તલના પ્રસંગાનું આમ છાયા–સીતા-પ્રસંગના ઢાળામાં કરાયેલુ સંસ્મરણાત્મક આલેખન આ નાટિકાનું ઉત્કૃષ્ટ કલાશિખર છે. પછી અનસૂયા આશ્રમની વૃક્ષવાટિકામાં રાજાને લઈ જાય છે જ્યાં નેત્રને નિર્વાણુ આપનારુ· શકુન્તલાનું પ્રથમ દર્શીન થયું હતું. આ બધું જોઈ ને દુષ્યંત રડે છે ત્યારે શકુન્તલા મનેામન અનસૂયાને ઠપકો આપે છે કે તું આ પુત્રને શું કામ દુઃખી કરે છે? દુષ્યંતની આ દશાથી શકુન્તલા પણુ રડે છે. કૅરિયાદ કરવી બાજુએ રહી જાય અને આરપીના દુઃખે ફરિયાદી દુઃખી થાય એવી હૃદયસંવાદિતાના દર્શન અહીં થાય છે. શાપથી અજાણુ એવી અનસૂયા વિકલ થઈ પૂછી બેસે છે.થમિયમનાર્યમાવરિત વેવેન । રાજા શું કહે ? અનુવાદકની વાણીમાં જવાબ સાંભળીએ
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાયાશાકુન્તલમ-એક આસ્વાદ
હતું શું, ના જ, મન મહીં કશે મેહ પ્રબળ હત જાગે ત્યારે પરિચય પ્રિયાને ભૂલવતા, સત્તા તેથી તે કી હદયે દીન વદને ઊભેલી વ્હાલીને, વિધિ અકળ કે, મેં ગણી નહીં.
(૩૧)
જ્યારે અનસૂયા સખીના દુઃખે કઠોર બનીને કહે છે, દેવ, સુવાળsfસ . તો સામે શકુન્તલાને પ્રતિભાવ છે–ત્વમેવ તાવ સંવૃત્તા સ્પષ્ટ જ છે કે અહીં વાસંતી-રામ અને છાવાસીતાના વાર્તાલાપોના ઢાળામાં જ સંવાદે ગોઠવાયા છે. અનુતાપના અગ્નિથી પ્રજવલિત દુષ્યતના મુખમાં આત્મભટ્સના ઉદ્દગાર લેખકે મૂકે છે તે ખરેખર મર્મસ્પર્શ છે. જએहा शकुन्तले क्वासि । अथवा
स्वथं पादक्षुण्णा शिशिरमणिमुक्तावलिरिव स्वयं प्रक्षिप्तेव ज्वलदनलमध्ये कमलिनी । अनास्वाद्योत्सृष्टा स्वयमिव सुधा पङ्कनिकरे मयैव त्यक्ता त्वं कथमसि सुलभ्या प्रियतमे ।। ३४ ।।
છે. નાણાવટીએ કરેલો અનુવાદ કોઈ એ
“ સ્વંય શીળી મોતી તણી સર પગે મેં જ કચરી દીધી ફેંકી જાતે કમલિની ધધૂખ્યા અનલમાં, હશેટી મેં પંકે દીધું અમૃત માયા વિણુ સ્વયમ ત્યજી જાતે જેને, સુલભ ક્યમ હૈ તું પ્રિયતમે ” ! (૩૪)
અહીં જ કે અનુવાદ શિખરિણી છંદમાં લઘુગુરની છૂટ લીધી છે, પરંતુ પદ્યાનુવાદ ભાવાનુરૂપ, સુંદર છે.
- પછી શાપનું વૃત્તાંત જાણુના એકમાત્ર વ્યક્તિ પ્રિયંવદાને પ્રવેશ થાય છે. રાજા શક્રાવતારના માછી દ્વારા મળેલી વીંટીના દર્શનથી દુષ્યતને શકુન્તલાનું સ્મરણ થયું તેમ પ્રિયંવદા જણાવે છે. આમ પ્રિયંવદા દુર્વાસાના શાપની- નાટિકાની યોજના પ્રમાણે એકમાત્ર સાક્ષી હતી. સ્વાભાવિક રીતે જ અનસૂયાને (અને આપણને પણ છે પ્રશ્ન થાય કે આ વાત તેણે અનસૂયાને કેમ ન કહી ? પ્રિયંવદાને જવાબ છે, “જ્ઞોનિવર્સરાવૈતવારિતમા’ અનસૂયાને દુ:ખ ન થાય એટલા માટે જ આ વાત ગુપ્ત રાખી. મને લાગે છે કે અનસૂયાને-અને આપણને પણ આટલા ખુલાસાથી સંતોષ ન થાય. શકુન્તલાના પ્રણય અને વિભ્રંભકથાના પ્રિયંવદા-અનસૂયા ઉભય સાક્ષી છે, વળી પ્રિયંવદા કરતાં ય અનસૂયા કંઈક વિશેષ ગંભીર અને પ્રગલભ છે, તો એને કેમ ન કહ્યું ? ગમે તેમ પણ લેખકે આવું કંઈક તો જવું પડે એમ તે હતું જ.
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
અરવિદ હ. જોષી
બીજો પણ એક મુદ્દો છે 'ક મૂળ શાકુન્તલમાં દુર્વાસાને શાપનાં વચને જે પ્રિયંવદાએ સાંભળ્યાં અને કહ્યાં હતાં તેની પદાવલીઓમાં આ લેખકે ફેરફાર કર્યો છે, તે ન કર્યો હોત તે તે વધારે ઉચિત લાગત. દુર્વાસા દ્વારા બેલાયેલી શાપવાણી એવી ગંભીર ઘટના છે, કે જે શબ્દશઃ ૧૪ નિરૂપવામાં આવે તેમાં વિશેષ ચિત્ય છે. દુષ્યન અને ( છાયા ) શકુન્તલા ઉભયને હવે આ શાપવૃત્તાન્તની જાણ થાય છે અને હૃદય પર અપરાધભાવનો ભાર દૂર થાય છે. હવે દુષ્યન્ત વ્યાકુળ બને અધીર થઈને બેલી ઊઠે છે––Trafધતુ મુદ્રિતનમ્ : ઉન્નત્રયોrrafa: I कष्टम् ।
प्रियाशून्यस्य जगत: पञ्चमः परिवत्सरः । अद्यापि धार्यते जीवो दुष्यन्त प्रणयः क्व ते ॥
તરત યાદ આવી જાય રામના ઉદ્ગાર (ઉ. ૨. અંક ૩).
देव्या शून्यस्य जगतो द्वादशः परिवत्सरः । प्रणष्टमिव नामापि न च रामो न जीवति ॥ ३३ ॥
અહીં ફરી યાદ કરવું ઘટે કે ઉત્તરરામરતની છાયામાં રચાયેલ છ માશા કુલ એક પચ્ચીસેક વર્ષના યુવાન વિદ્યાથીનું સર્જન છે. એ વિચાર દુઃખી કરે છે કે સંસ્કૃત ભાષા પર આવું સહજ પ્રભુત્વ અને આવી સર્જક પ્રતિભા ધરાવનાર વિદ્વાન પાસેથી બીજી ઘણી ઉત્કૃષ્ટ કૃતિઓ આપણને મળી શકી હોત. નિયતિરય વેનીયરી |
તે અહીં શાપવૃત્તાન્ત સાંભળીને સાનુમતી પણ કહે છે, “fધ ઘ વ વિતરિતમ્ | શકુન્તલા પણ કહે છે.
ममैव दुर्भाग्यविपाकजन्मा
तब स्मृतेः शापकृतोऽवरोधः ।
દાખ્યા હવે એ દારુણ વિગને અવધિ કયારે એ વિચારે ભાંગી પડે છે અને ફરી પતિ થાય છે, અનસુયા-પ્રિયંવદા અને અદષ્ટ સાનુમતી સ ચિંતિત બને છે. ફરી સાનુમતીના સુચનથી શકુન્તલાના સ્પર્શથી દુષ્યન્તમાં ચેતન પાછું આવે છે. અહીં ફરી પ્રકૃષ્ટ પ્રણયના
પર્શને સંજીવક પ્રભાવનું દર્શન થાય છે, ઉત્તરરામચરિતના રામના ઉદ્ગારે આ કલેકમાં પ્રધ્વનિત થાય છે. જુઓ
स्पर्शः स एव पुनरप्यमृतांशुकल्प: शीतो मृणालमृदुतन्तुनिभः प्रियायाः । संजीवयंश्च सहसा मयि चेतना य आनन्दजां तु जडतां पुनरातनोति ॥ ४९ ॥
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છાયાશાકુંતલમ્
એક માલાદ
દુષ્યન્ત હવે પોતાના દુઃખથી વ્યથિત થયેલી શકુન્તલાની સખીઓને કહ્યું છે કે તમને સળાને મેં દુઃખ જ આપ્યું. મારે તમને શા માટે રડાવવા જોઇએ ? એમ કહી રજા માગે છે. શકુન્તલા વિદાય લેતા આ પુત્રને ક્ષવાર તા જોઈ લઉં એમ કહી જાણે કે છેલ્લુ દન કરે છે. અને હવે નાટિકાના અંતે અનસૂયા અને સાનુમતી ‘સસિદ્ધ તપસ્વી કુલાંત કણ્વના આશિષે પ્રિયતમજનના સયેાગ સાધશે ' એવુ' ભરતવાકય ઉચ્ચરે છે.
નિશાન ચૂક મા
(Not failure,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં દુષ્યંત-શકુન્તલાનું મિલન એક રીતે કહી એ તા અદષ્ટ શરીરના સ્પર્શથી સધાય છે. અને ઉભયના હૃદયસ્પર્શમાં, કહે કે અતીન્દ્રિય સ્પર્શીમાં પરિણમે છે.પ્રયતી એવી ભૂમિકાના દર્શીન અહી થાય છે. જેમાં સ્પર્શ દૈહિક સ્થળ ભૂમિકાથી ઉપર ઊઠે છે. દેહનાં કરાની પાર જાય છે ત્યારે તે સ્પર્શી ચેતનાના એવા સ્તરે હોય છે કે એ મિલન કે સંયોગ અસ્પર્શી યાગની કોટિનુ હોય છે, ઉત્તરરામચરતમાં આવા અસ્પર્શ~યેગની કોટના મિલનસાયુજ્યના અનુભવ આપણુને થાય છે. આ ભૂમિકાએ પહોંચતા પાત્રોના નાયક-નાયિકાના ભૌતિક આવરણો ખરી પડે છે. એટલે જ તેા મહાકવિ ભવભૂતિ કહે છે હ્રાસેનવરાયત परिणते यत् स्नेहसारे स्थितम् । '
આ લેખકનો પણ દુષ્યન્ત રાન્તકાને એ ભૂમિકાએ લઈ જવાનો ઉપક્રમ છે. શાકુન્તલ કલાષ્ટિએ અત્યુત્તમ છે. એમાં કોઇ શંકા નથી, પર ંતુ ઉત્તરરામચરિતમાં ભવભૂત્તિનુ` લક્ષ્ય પ્રણયની ઉચ્ચત્તમ કે ગહનતમ અનુભૂતિને અક્ષરદેહ આપવાનુ છે. શકુન્તલા અને દુષ્કૃત કરતા સીતા અને રામના વ્યક્તિત્વ અને આંતરસત્ત્વમાં મૂળભૂત રીતે વિશેષ ઉદાત્તતા છે જે ભવભૂતિને પ્રણયાનુભૂતિ અને પ્રણવદર્શનના ઊંચા નિશાનને પહોંચવામાં સહાયભૂત થાય છે અને છાયાશાકુન્તલના આ લેખક જીવગુલાલ પરીખે દુષ્યંત શકુન્તલાને એ કોટિએ લઈ જવાનું દુષ્કર લવ તાકવ્યુ છે. એમાં તેએ ઠીકઠીક સફળ થયા છે એમ કહેવું જોઇએ. આ કૃતિ દ્વારા યુવાન લેખકના ચા નિશાનને તાકવાની અભીપ્સા અને ઉપક્રમ દાદ માગી લે એવા છે, તેથી બળવત્તરાય ઠાકોરની એક પંક્તિનું સ્મરણ થાય છે-
નહીં જ મારૂં નીચું નિશાન
but law ambition is a crime)
*
For Private and Personal Use Only
ઉત્તરરામચરિતમાં શબ્દબ્રહ્મવિદ્ કવિએ સબળ વાણીમાં ી-પુરુષના વિયોગમિલનની અવસ્થાનું નિરૂપણ કરતાં શારીર~સ્પની અનિયનીય ચૈતસિક ભૂમિકાનું વૈવિધ્યપૂર્ણ આલેખન કર્યું છે. ભૌતિક લાગતા સ્પર્શની વિશિષ્ટ અર્થચ્છાયા ઈંગિત કરતાં સ્પર્શ ના વિવ અને લીલાનું દર્શન કરાવી સ્પર્શનુભૂતિને અ ંતે તે દેહ-મનના અન્નમય, પ્રાણમય, મનેામય અને વિજ્ઞાનમય જેવા કાષામાં અંતઃસ્ફૂત, છતાં એથી યે ૫૨ એવી તુરીયાતીત, આનદમય અને સ્વાનુભૂૌક-ગમ્ય એવી કાટિએ લઇ જવાને! મહાકવિ ભવભૂતિના ઉપક્રમ છે. ઉત્તરરામચરિતને સ્પર્શપનિષદ કહી શકાય. નશ્વરદેહના માધ્યમથી રામાંય દ્વારા પ્રવેશીને અંતરના ગહનતમને એકી સાથે પરિપતિ અને સ્તિમિત કરી દે એવું વ્યાપક અને સ્પર્શનું ગહન પરિમાણુ હાઈ
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- અરવિંદ છે, જેથી
શકે એનું દર્શન ઉત્તરરામચરિતમાં છે. ઉત્તરરામચરતની કલા અને દર્શન પ્રત્યે વિશિષ્ટ અભિનિવેશવાળા આ લેખક દૃયંત શકુન્તલાને એ પરમેચ કોટિએ લઈ જવા પ્રેરાય એ સહજ છે. એથી સુચિત થાય છે કે ભારતીય દર્શનને અભીષ્ટ એવા સાયુજ્ય અને અદતની પરાકોટની રસાત્મક અનુભૂતિ કરાવતા ઉત્તરરામચરિત જેવા ગ્રંથના નાયક-નાયિકાની ભૂમિકાએ કાલિદાસના નાયક-નાયિકાને લઈ જવાનું લક્ષય આ લેખકનું હોય એવું સમજાય છે. ખરેખર તે વિશ્વ સમસ્તના સૌ મહાન કલાકાર-સર્જકો આ ઢાઈ અક્ષર-પ્રેમ-જે ખરેખર તે બ્રહ્મની જેમ જ “ બાવન અક્ષર બારો' છે, તેવા અનિર્વચનીય તત્ત્વને જ વાણી દ્વારા અભિવ્યંજિત કરવા મથે છે, અને એની ઊંચાઈ અને ઊંડાણને તાગ પામવા મથે છે. અંતે કહીશું કે આ લેખકે પણ મહાન પૂર્વસૂરિઓની છાયામાં જ આ છાયાશાકુન્તલની રચના કરી, પ્રશસ્ય પ્રદાન કર્યું છે.
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજાલાલનાં બાળનાટકો
રમણલાલ પાક
લગભગ સાડાપાંચથી છ દાયકા સુધીને સુદીર્ઘ કવનકાળ ધરાવનાર પૂજાલાલ રણછેાડદાસ દલવાડી ૧૯૨૬ થી ૧૯૮૫ સુધી શ્રીઅરવિંદઆશ્રમ પાંડિચેરીમાં રહ્યા હાવાથી ગુજરાતની સામાન્ય પ્રજા અને વિદ્વત્ઝામાં પણ તેએ અલ્પજાણીતા છે. તેઓના જન્મ ૧૭ જૂન ૧૯૦૧માં પંચમહાલ જિલ્લાના ગેધરા નગરમાં અને સ્વર્ગ વાસ ૧૭ ડીસેમ્બર ૧૯૮૫ના રાજ શ્રીઅરવિંદઆશ્રમ પાંડિચેરીમાં થયો હતેા. તેમના પૌતુક ધા માટીની ઈંટ બનાવવાને હતા પરંતુ પૂનલાલ નાનપણુથી જ ભણવામાં હેાશિયાર હતા, તેથી ધંધામાં ન જોડતાં તેમને ભણવા દેવામાં આવ્યા. યુવાવસ્થામાં વ્યાયામ શિક્ષકની નેાકરી સ્વીકારી અને સનિષ્ઠાના બળે વ્યાયામને વરેલા ગુજરાતના નામાંકિત વ્યાયામવીરેશમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. કાં વ્યાયામ શિક્ષક અને કત્યાં સંસ્કૃત સાહિત્યકાર ! તેએ ગુજરાતની માધ્યમિક શાળાઓમાં વ્યાયામશિક્ષક હતા—ભાષાસાહિત્યના નહિ. પૂનલાલે બાળકો અને કિશોરો માટે ઘણાં ઊર્મિ કાવ્યો-ભાવગીતે લખ્યાં છે. તેથી તેએ માત્ર બાળકવિ હતા એવું નથી. તેમણે ગંભીર કહી શકાય એવા નાનાં મેટાં સેનેટા, શ્લોકા પણું વિપુલ પરિમાણુમાં લખ્યાં છે. તેમણે મેઘદૂત અને ઈશાવાસ્યાપનિષદના સુંદર અનુવાદ કર્યા છે. શ્રી અરવિંદનાં નાટકો ઉપરાંત મહાકાવ્ય સાવિત્રીને સુંદર અને સપૂર્ણ અનુવાદ કર્યા છે, તેએ શ્રી માતાજી પ્રત્યે વિશેષ ભક્તિભાવ રાખતા હોવાથી માતાજીએ તેમને ' માયપેાએટ ' કથા છે.
આધુનિક ભારતના અન્ય કોઇ સંસ્કૃતના સાહિત્યકારે પૂજલાલ જેટલાં સ ંસ્કૃત બાળકાવ્ય, નાટકો અને આલાપમાલા સંવાદે નહિ લખ્યાં હોય.સૌંસ્કૃતના અન્ય નાટકકારની તુલનામાં પૂજાલાલની કેટલીક વિશિષ્ટતાએ છે. તેમના સ ંસ્કૃત લખાણેામાં બે સ્થિત્યંતર જોવા મળે છે. પ્રથમ છે પ્રશિષ્ટપણું અને પછી છે ઋજુતા, માટે ભાગે નાટકકારી સરળતાથી કઠીનતા તરફ જતા હૈાય છે. જ્યારે પૂજાલાલમાં આમ નથી. ૧૯૬૮માં માતાજીએ ‘ સરળ સંસ્કૃત ' માટે અને ૧૯૭૧માં સંસ્કૃતને રાષ્ટ્રભાષા થવાના સંદેશ આપ્યા ત્યારથી પૂજલાલે ભાષા-શૈલીમાં ઋજુતા-સરળતાના વિશેષ ખ્યાલ રાખ્યા છે. ( ૨ ) કોઈ સ્કૂલમાં સંસ્કૃતના વિધિવત અભ્યાસ નથી કર્યા, સ્વાધ્યાયથી જ સૌંસ્કૃતભાષા આત્મસાત કરીને સાહિત્યનું લેખનકાર્ય શરૂ કર્યું. ( ૩ ) તેમણે પાંડિચેરીના શ્રી અરવિંદઆશ્રમનાં બાળકો માટે નાટકો લખ્યાં છે. આ બાળક આપણા ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણુતાં ખાળકોની માર્કે સાધારણું પરિવારાનાં અને સામાન્ય સ્તરનાં નહિ પરંતુ શ્રી અરવિંદઆશ્રમમાં ‘સ્વાધ્યાય ’, પુસ્તક ૩૪, અક ૧-૪, દીપેાત્સવી, વસંતપ ંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અ'ક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૨૭, પૃ. ૨૮૭-૨૯૬.
બ્રાહ્મણ ફળિયું', તરસાલી, મઢાદરા-૩૯૦૦૦૯,
For Private and Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
રમણલાલ પાઠક
પૂ. શ્રી અરવિંદ અને પૂ. માતાજીની મંજૂરીથી આવીને સાધના કરનારા સાધકનાં એવાં બાળકે છે જેમને તેજસ્વી કહી શકાય. આ બાળકે કોઈ પ્રાંત-પ્રદેશની ભાષા વિશેષમાં ભણનારાં નહિ પરંતુ વિશ્વના ખૂણે ખૂણેથી આવેલા સાધકોનાં અને બધાં એક સાથે અંગ્રેજી માધ્યમથી ભણતાં તરવરતાં બાળકે છે. માટે બાળનાટકો એટલે સામાન્ય સ્તરનાં બાળકો માટે સામાન્ય કશ્ય અને ભાષા શૈલીમાં લખાયેલાં સાધારણ નાટકે નથી પરંતુ સ્તરીય છે. (૪) આશ્રમની શાળામાં સંસ્કૃત શિક્ષકની વ્યવસ્થા જયાં સુધી નહોતી થઈ ત્યાં સુધી પૂજાલાલ પોતે બાળકને નાટકોમાં રસ લેતાં કરતા અને જે તે બાળકને તેના અભિનયની ટ્રેનિંગ પણ તેઓ આપતા. આમ પૂજાલાલે વાનનારિવાનિમાં સંકલિત બાય : દરેક નાટકના અભિનયની ટ્રેનિંગ જાતે આપીને નાટકોની
અભિનયક્ષમતા ચકાસેલી છે. (૫) નાટક દ્વારા સંસ્કૃતભાષાશિક્ષણનું પ્રયોજન હોવાથી પૂજાલાલનાં નાટની ભાષા અને શૈલી પ્રશિષ્ટ હેવા છતાં બાળભોગ્ય અને સરલ છે. લઘુ લઘુ વાકયોમાં સંવાદ-કથને પકથન દ્વારા નાનાં બાળકોને વ્યાવહારિક સંસ્કૃતમાં સરળ કે અને કેટલાક શબ્દને ભાવબોધ કરાવવાને ખ્યાલ રાખવામાં આવ્યું છે. (૬) આ બાળનાટકને લેખકે ભૂમિકામાં સમગ્રતયા “ લઘુ નાટકોકહ્યા છે–પહેલા નાટકને નિર્દેશ “લઘુ નાટિકા' અને છેલાને સ્પષ્ટ નિર્દેશ ” લઘુ નાટક' સંજ્ઞાથી કરવામાં આવ્યો છે, પરંતુ સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નિરૂપત નાટિકા અને નાટકનાં શાસ્ત્રીય લક્ષણેની કસોટી પર ખરી ઉતરે એવી આ રચનાઓ નથી. (૭) આબાલવૃદ્ધને રૂચે એવાં નાટકો છે માત્ર બાળભેળે જ નહિ. (૮) નાટકમાં વસ્તુ બાલચિત, કલ્પનાશીલતા, ચિંતનની હળવાશ અને ગેયતા ભરી છે અને પર ચત તથા મનોરંજક છે. (૯) દરેક નાટકના અભિનય અંગેની જરૂરી એવી સઘળી નાની મોટી સૂચનાઓ જેવી કે સ્થાન, સમય, પ્રસંગાદિ યથાસ્થાન વેષભૂષાદિ આપેલી છે. (૧૦) દરેક નાટકને પ્રારંભ થતાં પૂર્વે પાત્રનિર્દેશ કરવામાં આવ્યું છે. (૧૧) નાટકોની શૈલી સરળ હોવા છતાં કવિ પિતે અલંકારના પ્રેમી દેવાથી મોટા ભાગે પ્રાસાનુપ્રાસ, તુકાંત વગેરેથી અલંકૃત છે છતાં ભાષા સહુજ બોધનીય છે કેટલીક જગ્યાએ પર્યાયવાચી શબ્દોને ઉપગ કરીને વસ્તુ -વિચારને વધુ સરળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. (૧૨) કોઈ કોઈ જગ્યાએ કથનપથન પદ્યાત્મક છે અને કથાવસ્તુમાં વ્યક્તિગત અને સામૂહિક ગીતને પણ વ્યવહાર કરવામાં આવ્યું હોવાથી નાટકોમાં ગેયતાના તાવને સહજ વિનિગ થયેલ અનુભવાય છે.
પૂજાલાલનાં નાટકોનાં પાત્રો હવે તે ઉંમરમાં ઘણાં મોટા થઈ ગયાં છે, જુદા વ્યવસાયમાં લાગેલાં છે પરંતુ તેમાંના કેટલાંકને ફેબ્રુઆરી ૧૯૯૭ના છેલ્લા સપ્તાહમાં વ્યક્તિગત સંપર્ક સાધીને જે તે નાટકમાં તેમણે લીધેલા પાત્ર અને તેના વક્તવ્ય વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ થ ગુ જ પ્રેમભાવથી પિતાને જે રોલ હતો તે યાદ કરીને જણાવ્યું કે તેઓ ઉત્કટનાથી અને ભૂલચૂક કર્યા વગર પિતાને પાટ અદા કરતાં. પૂવનલાલના કહેવાથી પાત્રો ધર પ્રેકટીસ કરીને પ આવતાં. આ પ્રકારના મારા વ્યક્તિગત સંપર્કમાં આવેલાં પાત્રોમાં ચેતના આર્ય અને સંસ્કૃત શિક્ષકોમાં શેખર દા વિશેષ ઉલ્લેખનીય છે. આ બંને પાસેથી જાણવા મળ્યું કે મનની શાળામાં શરૂઆતનાં વર્ષોમાં પૂજાલાલ એક બહુ જ સફળ અને આદર્શ સંરકૃત શિક્ષક અને નાટકકાર તરીકે જાણીતા થઈ ગયા હતા. અત્યારે તે આશ્રમની શાળામાં સર્વશ્રી રેખર દા
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂજાલાલનાં બાળનાટકો
૨
જે
ઉન્નાએન દેસાઈ, ડૉ. નરેન્દ્ર તથા કુ. ડો. ચિન્મયી મહેશ્વરી વગેરે સ`સ્કૃતના શિક્ષકો છે નાટકો પણ લખે છે. અભિનયમાં મા બધા શિક્ષકો બાળકોને પોત પોતાના પાત્રને એવી રીતે તૈયાર કરાવે છે કે જેથી તેમને! આત્મવિશ્વાસ વધે છે અને વકતવ્ય સરળતાથી કટસ્થ થઈ જાય છે.
નાટકોના સક્ષિપ્ત પરિચય :
(૧) પરમશઃ- લઘુ નાટિકા છે. તેની રચના ૬-૫-૭૨ના રાજ થયેલી છે. તે પ્રતીકાત્મક છે. કારણુ કે તેમાં હુંસને દિવ્યતા, સૌંદર્ય, શાંતિ વગેરેના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યે છે માત્ર સામાન્ય પક્ષી તરીકે નહિ.નાટિકામાં કુલ ૨૧ પાત્રો, પાંચ દશ્યા અને ત્રણુ સમૂહગીત છે. પ્રકૃતિસૌંદર્યનું કાવ્યાત્મક નિરૂપણુ કરવામાં આવ્યું છે. હંસ પક્ષી જ નાટિકાનું એક એવું મુખ્ય અને કેન્દ્ર પાત્ર છે જેના પ્રત્યે આશ્ચ, અહેાભાવ અને આનંદ વ્યક્ત કરવામાં આવ્યાં છે. પ્રારભ સ્વાગતમથી અને સમાપન સમૂહગીતથી થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) જ્ઞાનંવવિજ્ઞાર :- આ મેટું નાટક છે. તેને રચનાકાળ પરમહંસના સમય કરતાં દેશવર્ષો પછીતે ૬-૬-૮૨ છે. જો કે આ ગાળામાં અન્ય નાટકો લખાયાં છે. પરંતુ અત્રે જે ક્રમથી સંકલન કરવામાં આવ્યુ છે તે રીતે જોતાં આ ખીા ક્રમનુ' છે. તેમાં ૧૮ પાત્રો અને ૧૪ દૃશ્ય છે. સાતમું અને તેરમું દૃશ્ય ધણુાં મેટાં છે. ત્રણુ સમૂહગીતા છે. નાટકને પ્રારંભ પવિત્ર નામના એક પાત્ર દ્વારા વૈદિક મંત્રથી થાય છે. નાટકના વસ્તુમાં સરોવર પ્રદેશના પ્રસન્નદાયક સ્વૈરવિહારનું નિરૂપશુ ડૅાવાથી તેને ' આનંદવિહાર 'નું અભિધાન અપાયુ છે.
(૩) ત્રમતપૂનમ્ :-આ નાટકની રચના તા. ૧૧-૭-૬૮ના રાજ થયેલી છે. જેમ કે શીકથી વ્યજિત થાય છે તેમ નાટકમાં પર્યટને જતાં બાળકોએ નિરખેલા સુંદર પ્રભાતનું આનંદ– ઉલ્લાસ અને કોલાહલભર્યું. વન છે. આમાં ૧૮ પાત્રો છે પરંતુ દૃશ્યો માત્ર ત્રણ જ છે જેમાનું છેલ્લુ લાંખું છે. એ સમૂહગીતા છે—જેમાંનું એક બીન દૃશ્યમાં છે. નાટકનુ સમાપન શ્રી અરવિંદ ગાયત્રી : ક તેન સવિતુર્વર વું જ્યોતિઃ વસ્ય પીમહિ । યંત્ર: સત્યેન વીયેત । થી
થાય છે.
૪ શ્રીમાતુવર્શનમ્ -નાનાં નાનાં પાંચ પ્રભા નામની એક બાલિકાના જન્મદિવસ નિમિત્તે અપણું કરીને પૂ. માતાજીનાં દર્શન કરવાને. ૯ પાત્રા અને એક સમૂહગીત છે જેનાથી વસ્તુ સમાપ્ત થાય છે.
સ્મારણ
દશ્યોમાં સુગ્રથિત આ નાટકના વિષય છે બાળમિત્રા દ્વારા સમાધિ ઉપર સેવંતી પુષ્પો નાટકની રચના તારીખ ૨૪-૫-૬૭ છે. તેમાં
૫. મનુળાવુરમ્ : --~રચનાતિથિના નિર્દેશ વગરના આ નાટકનું વસ્તુ હાસ્ય અને મનાર જનભર્યું છે, મિલિન્દ નામના એક બાલમિત્રને ત્યાં સર્વે મિત્રો નાસ્તા અને પ્રમેાદ કરવા જાય છે. કેટલાક મિત્રો ખાટલા ઉપર અને કેટલાક મિત્રા હિંચકા ઉપર બેસીને વાર્તા
વાગામ : વાતાદિવાનિ, શ્રી માિશ્રમ, ચેિરી-૧૦:૦૦૨, ૨૧૮ના આધારે.
For Private and Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨મણલાલ પાઠક
વિનોદ કરે છે. એટલામાં જુદી જુદી જગ્યાએથી વારાફરતી અને મોટી સંખ્યામાં માંકણુ નીકળી નીકળીને તેમને અટકાવે છે પરિણામે ઊઠબેસ અને ઊંચા નીચા થઈ જવાનું વાતાવરણું સર્જાય છે. માંકણુનું આ પાંચમું દશ્ય ધણું મનરંજન કરાવે છે. વિમલા નામની એક બાલિકા કહે છે કે આ માંકણ નામના રકતબીજ અસુરના વિનાશ માટે આપણે ચંડીનું આવાહન કરવું જોઈએ. નાટકતે સર્વે મસ્ત બાળકે નીચે પ્રખ્યાત લોક ગાતાં ગાતાં મિલિન્દનું ઘર છેડીને ઉદ્યાનમાં નિરાંતને દમ લેવા જાય છે.
"हरो हिमालय शेते हरिः शेते महोदधौं। कमला कमले शेते सत्यं मत्कुणशङ्कया।"
૬ વાના નવા –તા. ૭-૮-૬૪ના રોજ નિર્મિત પ્રસ્તુત બાળનાટક ત્રણ દશ્યોમાં ગ્રથિત છે. શીર્ષકથી ફલિત થાય છે કે નાટકનું વસ્તુ એક વાનર અને બે બિલાડીઓની બાળપ્રચલિત વાર્તા છે. નાટકને મનોરંજક પ્રારંભ બિલાડીના માંઉ મ્યાંઉથી થાય છે, બે ભૂખી બિલાડીઓ કોઈ બાળકના હાથમાંથી યુક્તિપૂર્વક પૂરી ઝૂંટવી લઇ ને ભાગી જાય છે. બને પિતા પોતાના ભાગ માટે લડે છે. ચતુર વાંદરો આ દશ્ય જોઈને તેમની પાસે આવીને પોતાને હનુમાનને વંશજ ગણાવીને ન્યાયનું આશ્વાસન આપે છે. પરિણામે તે બને છેતરાઈ જાય છે ને વાંદરો પૂરી લઈને દૂપાદુ કરી ભાગી જાય છે. અત્રે બાળભોગ્ય વસ્તુને વર્ણનકલાથી વધુ આકર્ષક બનાવવામાં આવી છે. કલહની જગ્યાએ સંપ અને સદભાવને બોધ મળે છે.
૭ વર્ષિ૪ વરં તા: –રચનાકાળ નિર્દેશ વગરનું આ નાટક ૬ દૃશ્યોમાં સુગ્રથિત છે. નાટકનાં પાત્રો માનવેતર ગ; , જિ: વરાઃ મgિs: રાશક: વાનરઃ fસ વગેરે છે. પ્રથમ દૃશ્યમાં વનમાં હાથીની અધ્યક્ષતામાં વનપ્રાણીઓની મહાસભા ભરાય છે. અને તેઓ ભયંકર સિંહને વિનાશ કરવાનું યુક્તિપુરસઃ આજન કરે છે. બીજા દશ્યમાં બધાં પ્રાણીઓ ભેગાં મળીને વનરાજને પ્રાર્થના કરે છે કે તમારા ભોજન માટે અમે દરરોજ એક એક પશુ આપીશું પરિણામે તમને ઘણા દિવસ સુધી વગર પ્રયતને ભેજ મળ્યા કરશે અને વન ઉજજડ થતાં બચી જશે. સિંહ દરખાસ્ત સ્વીકારી લે છે ને પરિણામે પાંચમા દશ્યમાં સસલાની ચતુરાઈથી છેતરાઈને કુવામાં પિતાનું જ પ્રતિબિંબને જોઈ સિંહ તેમાં કુદી પડવાથી તેને વિનાશ થઈ જાય છે. છઠ્ઠા દશ્યમાં સર્વે વનપ્રાણુઓ નાચીકૂદીને આનંદ વ્યક્ત કરે છે અને અંતે જેની બુદ્ધિ નેનું બળ એ ઉપદેશભાવ સરળતાથી વ્યક્ત થાય છે.
૮ કોમન –તા. ૨૭-૨-૬૪ના રચનાકાળનો નિર્દેશ કરતું પરંતુ એક પણ દશ્ય વગરના આ લાંબા સંભાવનું વસ્તુ બાળપ્રસિદ્ધ એક વાર્તા છે. પાંચ માનવ પાત્રો, એક ઘરડે વ્યાધ્ર અને એક ચતુર શૃંગાલ એમ મળીને સાત પાત્રોને આ સંવાદ નાનું બાળનાટક છે. તેને પ્રારંભ થાય છે વૃદ્ધ વ્યાધ્રના સ્વગતમથી. કેટલાક દિવસથી ભૂખ્યા વાઘ પાસે એક ચતુર શિયાળ આવીને ઉપાય બતાવે છે કે તમે ધાર્મિક વૈષ્ણવને વેષ ધારણ કરીને કાદવી આ સરોવર કિનારે પોતાની પાસે સોના ઝવેરાતનાં ધરેણુને ઢગલે કરીને બેસે, જે કોઈ યાત્રી આવે તેને તમારી અહિ સાવૃત્તિ અને ધાર્મિકતાની જાણ કરજો, સુવર્ણકંકણ બનાવી લલચાવજે. અને પાસે
For Private and Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજાલાપુનાં બાળનાટકો
૧૧
આવનાર પર કૂદી પડીને તેનું ભાજન કરજો. વૈષ્ણવીવાધને જોઈને કેટલાક ભાગી જાય છે. પરંતુ એક લાભી બ્રાહ્મગુ વાધની જાળમાં, સુવણુ કકણુમાં, ફસાઈ જાય છે. વાઘના કહેવાથી તે બ્રાહ્મણ પહેલાં તળાવમાં સ્નાન કરવા જતાં કાદવમાં ખૂંપી જાય છૅ, નીકળવા માટે પ્રયત્ન કરે છે. વાઘ તેના તર૬ ધસે છે જેથી તે બૂમાબૂમ કરી ઊઠે છે. ખૂમે સાંભળીને કોઈ ક્ષત્રીય દોડી આવે છે. વાઘના હુમલાને જોઈને બાણુ ચલાવીને વાધના નાશ કરી બ્રાહ્મણુને બચાવી લે છે અને આમ દેશયાળ પેાતાની બુદ્ધિયુક્તિથી વાઘને પ્રલાભન આપીને બધાને વાધના ભયથી મુક્ત કરે છે. સામાન્ય વસ્તુને વનકલાથી રમ્ય બનાવવાની દષ્ટિએ પ્રસ્તુત નાટક વિશેષ ઉલ્લેખનીય છે.
૯. સુશીલસીલામ્ :—ત્રણ દશ્યોથી મઢેલું સામાન્ય વસ્તુવાળુ આ નાટક નાનું છે પરંતુ ખા ન્યાય અને ત્યાગભાવના નિરૂપણની દૃષ્ટિએ સરાહનીય છે. ખેડૂતને ખેતરમાંથી સેાનાને ચરુ મળે છે. ખેડૂત તેને પેાતાની પાસે ન રાખતાં જેની પાસેથી ખેતર વેચાણ લીધું હતું તેને આપવા જાય છે. મીના માલિક પણું તેને ન લેતાં રાજ્યની જમીનને સાચા માલિક તા રાજા છે. એમ માનીને તે ચરુ રાજા પાસે લઈ જાય છે. રાન્ત પણ તે ચરુને લેવાની ના પાડે છે અને તે ખેડૂતને ૮ કે જેણે પરિશ્રમ કર્યા છે તેને આપીને સ ંતેષ માની ત્યાગનું ઉમદા ઉદાહરણ પૂરુ` પાડે છે અન્ય નાટકોના કથાવસ્તુની માક પ્રસ્તુત વસ્તુ પણ બાળકોને ઉપદેશપ્રદ છે. આને રચનાકાળ મળતેા નથી. નાટકનાં પાત્રો આઠે છે. ઉપરાંત રાજસભાના સભ્યાના નિર્દેશ છે. સ પાત્રો પોતપોતાના રેલનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડતાં હાવાથી શીક ચરિતાર્થ થાય છે.
૧૦ સુરક્ષિળાઃ :— નાટકને રચનાકાળ મળતા નથી, પરંતુ ૩૦-૧૧-૯૪ના રાજ દિલ્હીની મીરૌખિકા વિદ્યાલયમાં સફળતાથી રજૂ થયું હતું. આમાં ૧૪ પાત્રો અને નાનાં નાનાં ૯ દશ્ય છે. નાટકના પ્રારંભ કૌત્સ નામના છાત્રના સ્વગતથી થાય છે. અત્રે ગુરુ આશ્રમે વિદ્યા પ્રાપ્ત કર્યાં પછી ઘેર જવાની વેળાએ આદર્શ શિષ્યનું મામ*થન અને સદ્ગુરુપરિવાર પ્રત્યેની સ્નેહ, આદર અને વાત્સલ્યભાવનાનું સુંદર નિરૂપણુ થયું છે. દૃશ્યા પાંચ છે બધાં ટૂંકા છે. સમવન સ`સ્કાર જેના થવાના છે તે આદશ વિદ્યાર્થી કૌત્સને રાા તરફથી અઢળક સપત્તિ ભેટ આપવા છતાં તે પોતે લેતા નથી અને તે બધી સ ંપત્તિને ગુરુદક્ષિણામાં અપી દેવાય છે.
૧૧ નામ્:—રચનાતિથિ નિર્દેશ રહિત ‘નાટકૂ’ શીર્ષકવાળું આ નાટક નામમાત્રનું નાટક છે—‹ાંથી તે કશી વસ્તુયાજના કે દશ્યયેાજના. મિત્રા ભેગા થઇને અપૂર્વ એવું કોઇ નાટક ભજવવાની ચર્ચા કરીને અંગ્રેજી કે ફ્રેંચમાં નહિં પર ંતુ સ ંસ્કૃત ભાષામાં જ નાટક ભજવવાનું નક્કી કરીને કાલે તેને અભિનય કરીશુ એમ કહીને સમૂહગીત પછી વિખૂટા પડે છે. ના ટકે તે નાટક એવી વિનેદી વ્યાખ્યાને સાર્થક કરતી આ રચના નાટક જ છે.
૧૨ પાર્વતીપુત્રમ્ :--આ પણ નાદવની માર્કેક નામ માત્રનું . પાર્વતી પુત્ર કુમાર (સ્કંદ) પોતાના મયૂર સાથે ક્રીડા કરે છે. તેટલામાં ગણુપતિ આવે અને ભાઈ એક ખીજાના વાહન વિષે ટ્ટા મશ્કરી કરતાં ઝધડી પડે છે; સ્કંદની પજવણીથી સ્થૂળકાય ગણપતિ ભૂમિ ઉપર પડીને મેટેથી રુદન કરે છે. પાવતી આવીને બન્નેને ધમકાવી-સમાવી, બતેની ક્રોડા સાંભળી પ્રસન્ન થઇ તેમને ખેાળામાં બેસાડી રમાડે છે.
For Private and Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨મણુન્નાલ પાઠક ૧૩ બ્રિજનનનન :-- ઉપરનાં બેની માફક આ પણું નામ માત્ર નાટક છે. નથી તે દૃશ્યવિધાન કે વસ્તુવિકાસ. ઋતાયન અને માતૃપ્રસાદ નામના બે મિત્રો અને ચંદ્રકલા નામની ભગિનીના મોદકભક્ષણ વખતનું સંવાદાત્મક નિરૂપણ છે.
૧૪ “f’:–૪-૭-૬૪ની રચનાતારીખના નિર્દેશવાળા પ્રસ્તુત નાનાશા નાટકમાં એક પણ દશ્ય નથી, માત્ર ત્રણ પાત્રો છે. નાટકના કિમ્ નામના પાત્રને મળવા આશ્રમમાં ફેબ્રુઆરી ૧૯૯૭ના અંતિમ સપ્તાહમાં પ્રયત્ન કર્યો પરંતુ યુવાવસ્થામાં પોતાના શિશુ અવસ્થાના પાત્રને ભૂલી જવાથી તેણે મારી સાથે શરમને સંકોચથી વાત કરવાનું ટાળ્યું. આખા આશ્રમમાં આ ભાઈ ‘કિમ્'ના નામે જાણીતા છે. નાટકની વસ્તુમાં મામા, ભાણેજ અને બંગની વચ્ચે સંવાદ છે. મામા પોતાની ભગિનીને ત્યાં જાય છે ત્યારે શરમથી માતાના સાળની સેડમાં સંતાઈ જવાની ભાણાની સહજ મુદ્રાથી નાટકને પ્રારંભ થાય છે ને મામા પાસેથી રમકડાં લેતા કિમની પ્રસન્નતાના નિરૂપણથી રચનાનું સમાપન થાય છે.
* ૧૫ રવ –કૈલાશધામે શિવપાર્વતીના પસન્મ સંવાદભર્યા આ નાટકની રચના તારીખ છે ૨૦-૯-૬૪. આમાં બે દશ્યો છે. પ્રથમ દશ્યને પ્રારંભ નંદીના શિવસ્તવન અને શિવજીના સ્વાગત કરવાના વિચારથી થાય છે. બીજા દશ્યમાં તપશ્ચર્યા પૂરી કરીને ઘેર આવેલા શિવજીને બંધ કારમાંથી જ પાર્વતી પ્રશ્ન પૂછે છે કે “ સ્વ' શિવજી પિતાને “રાણી ' કહે છે. પાર્વતી કહે છે પેટમાં શળ હોય તે ઔષધાલયે જાવ. શિવજી કહે છે હું ‘નીનrટ 'બ્રુ. પાર્વતી જણાવે છે નીલકંઠવાળા મયુર છે તે કેકારવ કરે. આમ પ્રશ્નોત્તરીમાં સમય વ્યતીત થતાં પાર્વતી ધાર ખેલીને હસતા મુખે વિશ્વનાથનું સ્વાગત કરે છે અને ગિની વગરે ગણે શિવતિગાન કરે છે.
वन्दे वन्दे पितरौ जगताम्
૩મામાદેશ વજે ! सर्वशक्तिमन्तौ सर्वज्ञौ
વિકૅર્વે જે છે ? .
' કરત્વમ' નાટકમાં જે ચેતનાબેન આયે પાર્વતીને પાત્રાભિનય કર્યો હતો તેમને મળતાં નાટકકાર પૂજાલાલની નાયકલા અંગે ઘણુ માહિતી મળી હતી. શ્લેષ, યમક અને અનુપ્રાસાલંકારવાળી આ સુંદર કૃતિ છે. શબ્દચાતુર્યભર્યું આવું એક અન્ય નાટક છે: 81सत्यभामीयम् ।
૧૬ ૩યાનનનન+:-નાનાશાં બે દશ્યમઢયું આ બાળનાટક રચનાતિથિ વિનાનું છે. તેમાં છંલા, પ્રભા, ચિંતન અને જપ નામના મિત્રો પ્રસન્નતાદાયક ઉદ્યાનમાં જાય છે. વસંત ઋતુમાં કોકિલાદિ પક્ષીઓને કલરવ સાંભળી આનંદાનુભવ કરે છે. પરમહંસ, આનંદવિહાર વગેરે નાટકોની માફક આમાં પણ સુંદર પ્રકૃતિવન કરવામાં આવ્યું છે.
૧૭ ઇનયજ્ઞોવીથ :--૪-૬-૬૮ની તારીખવાળા પણું દશ્ય વગરના આ નાનાં બાળનાટકમાં કૃષ્ણ અને વરશાદાના સહ-વાત્સલ્યભાવનું ચિત્રણ સુંદર રીતે કરવામાં આવ્યું છે.
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yક્ષાનાં બાળકો
અનાડી અને છ કૃષ્ણને યાદા પાસેથી જ-નન્દ પાસેથી નહીં–વાર્તા સાંભળવી છે. યશોદા રામની વાત કહેતાં કહેતાં જ્યારે સીતાહરણ પ્રસંગનું વર્ણન કરે છે ત્યારે કૃષ્ણમાં પૂર્વજન્મના રામાવતારભાવને ઉદય થતાં એકદમ વચમાં બેલી ઉઠે છે:
દળ :-( રામાવતાર પંચ રામ માવે વિદ:)
सौमित्रे धनुः धनुः ! अरे धनुरानय मे । रावण मारये! राक्षसराजं हनिष्यामि ।
કશોar:- (બુવા તા) વરસ ! હા! કિં કારણ?
થવ ! ન જોતા, વૈવ , મા - राजरावणः ? इदं तु केवलं रामकथा ।
૧૮ જ્ઞાતિ :--પ્રથમ દર્યમાં જ પૂરું થઈ જતું આ નાટક રથને તારી વગરનું છે. સાત પાત્રો છે. રાણી અપ્રસન્ન છે એવું માનીને રાજ દેવ્યાવાસે ભાર્યાને મળવા જાય છે. દેવી પ્રમાદરપૂર્વક રાજાનું સ્વાગત કરે છે. બન્નેના સંલાપ દરમ્યાન ઈન્દ્રાલિકના આગમનની સુચના સંભળાય છે. રાણી તેને ચાતુરીપ્રયોગ જેવા ઈચ્છે છે. ઇન્દ્રાલિક મોરપિરછને ધૂમાવત ધૂમાવતે વૈકુંઠધારી વિષ્ણુ, ઉમાપતિ મહાદેવ, ચતુર્મુખ બહાદેવ, વ્રજધારી વાસવ વગેરેનાં દર્શન કરાવીને રાઝ રાણી તથા સભાનેને પ્રસન્ન કરી દે છે.
૧૯ મૂત્રમ્ :-- પાંચ દમાં પૂરા થતા આ નાટકની ને તારીખ ૩૦-૧-૬ ' છે. તેમાં નવ પાત્રો છે. વસ્તુ છે સજા ભોજના ઘરનું. રાજકાજમાં થઈ રહેતા પતિ રાજાભેજ વગર રાણીને એકલતા ડંખતી હોવાથી તે હસમુખી સખીઓને બોલાવીને તેમની વચ્ચે થઈ રહેલા હાસમાલાપનું કારણ પૂછે છે. માધવી જાવે છે કે આ માલતીના પતિ જે લખે છે તે કોઈ વાંચી શકતું નથી. ત્યારે માલતી કહે છે : માધવીના પતિ તે પોતે લખેલું છે તે જ વાંચી શકતા નથી. રાણ આ બને સખીઓને મહાપડિતાણીઓ હવાનું પ્રમાણપત્ર આપે છે. રાણીને પતરાજ સાથે પ્રેમકલહ કરવાનું મન થાય છે. એટલામાં રાજા પોતે રાણીભવને અચાનક પધારે છે. ખન્ન થયેલી રાણી કહે છે—બાળગતામ્ બૂરાન ! આ વચન સાંભળી અપમાનિત રાજા પાછો વળી જાય છે. એક એક લે રાજા આ અનપેક્ષિત પ્રસંગ ઉપર વિચાર કરે છે. રાજસભાના વિદ્વાન પાસેથી આનું રહસ્ય જાણવા સભા ભરે છે. જેના સ્વાગતમાં રાજા સ્વયં ઊભો રહીને દરેકને દ્વાTax મો મૂલંદાનઃ કહે છે. બધા પ્રત્યુત્તર વગર ચૂપચાપ બેસી જાય છે એટલામાં આવતા કાલિદાસને પણું જયારે સ્વાગતમ મો મીંરાગડા કહીને સત્કાર કરે છે ત્યારે કાલિદાસ ત્યાં જ ઊભે રહીને કલોકમાં પ્રત્યુત્તર આપે છે.
कालिदास :-खादन्न गच्छामि हसन् न जल्पे,
गतं न शोचामि कृतं न मन्ये । द्वाभ्यां तृतीयो न भवामि राजन् कि कारणं भाज भवामि मूर्खः ॥
For Private and Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
મણલાલ પાર્ક
શ
આથી પ્રસા યત્ત રાજ મહાપડિનને રાજસભામાં ભાદરપૂર્વક લઇ જાય છે, સર્વે સભાજનાની ક્ષમા માગી લે છે. કાલિદાસને એક લક્ષ સુ મુદ્રાથી પુરસ્કૃત કરવા આદેશ આપી રાન્ત સભા વિસર્જન કરે છે. રાણી પશ્ચાતાપપીડિતા અનશના છે એવુ' સાંભળીને રાજા રીભવને જાય છે. રાજા રાણીને રડતી શાંત કરવા માટે અથાક પ્રયત્ન કરતાં રાણીને પોતાની આખા ખેલી દેનાર ગુરુ કહીને ભૂલ કબૂલ કરી લઇ તે તેને પ્રસન્ન કરી લે છે.
२० कृष्णसत्यभामीयम् :--
દૃશ્યોમાં વિભાજી1 અને ૧-૭-૧૯૬૪ દર્તાકત નાટકનું વસ્તુ પુરાણુપ્રસિદ્ધ કૃષ્ણ અને સતભામા વચ્ચેનું વાલ, વ્યંગવિનાદ, ચાતુ ભર્યું પ્રસન્ન દામ્પત્ય છે. રુક્િમણીના ભવનથી સત્યભામાના ભવને જવા નીકળેલા પ્રસન્નાચત્ત કૃષ્ણનું અધદ્વારમાંથી વાલપ્રપંચભર્યું સ્વાગત કરવામાં આવે છે. સત્યભામા જ્યારે દરવાજા પાછળથી પૂછે છે કે રોડક્તિ દ્વારે બનવલરે? ત્યારે કૃષ્ણે પોતાને ,િ મધુસૂચન:, માત્રવઃ, પત્રી વગેરે જાવે છે ત્યારે સત્યભામા આ પ્રત્યેક શબ્દના કૃષ્ણેત્તર અક્ બતાવીને તેને ચાતુર્ય માં બાંધવા પ્રયત્ન કરે છે. અંતમાં જ્યારે કૃષ્ણે સત્યભામાને જણાવે છે કે
दासोsहं सत्यभामा ते प्रसादप्रार्थना परः ।
चरणौ चुम्बितुं चारु चतुरेऽत्र समागतः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટકાંતે-- સુસ્મિતૈરમિનચમ્તી સ્પરમ્ ॥
"
૨૧ ફેવિવર્શનમ્ :રચનાતિથિનિર્દેશ અને દ્રશ્ય વગરના આ બાળનાટકમાં છ પત્રો છે. નાટકનુ સ્થળ છે હિમાલય અને પ્રસંગ છે નારદ દ્વારા પાવ તીના ભાવિપરિચ્યુયની સૂચના. નારદ જ્યારે પર્વતરાજના પ્રાસાદે આવે છે ત્યારે ભક્તિ આદરથી તેમનું સ્વાગત કરવામાં આવે છે, પાર્વતીને એ લાવીને દેવર્ષિ નારદને કામ કરવાનું કહેવામાં આવે છે. દેવિ નારદ પાર્વતીના દવ્યસૌન્દર્યું. અને મહાદેવી તરીકેના ઉજ્જવળ ભાવિનું કથન કરતાં સર્વ આન દાનુભવ કરે છે. મહાદેવની પત્ની ખૂનનારી પાવતીને વિશ્વેશ્વરી, વિશ્વજનની અને વગૈભવદારીને આશીર્વાદ આપીને પ્રસ્થાન કરી જાય છે. આશ્રમના બાળસાધક ઈન્દુ આયે આ નાટકમાં દેવર્ષિ ના રાલ કર્યાં હતા.
૨૨. શ્રીવાર્યતીત માવળમ્ ~ખે દસ્યામાં ગ્રથિત પરતુ રચનાતિથિનિર્દેશ રહિત આ નાટકનું વસ્તુ છે પાવતી અને લક્ષ્મી વચ્ચેને સંવાદ. ભવ્ય વસ્ત્રાભૂષણાથી અલંકૃત થઈ ને લક્ષ્મીજી પાવતીની પરીક્ષા કરવા જાય છે. પાર્વતી ઊંડા પ્રેમભાવથી લક્ષ્મીનું સ્વાગત કરે છે પરંતુ તેની દિવ્ય મહાનતાથી અંજાઈ જઈને વ્યત્ર્યબાણેાથી વાર્તાલાપ શરૂ કરે છે જે પાતીને અપમાનભર્યું· લાગે છે છતાં સ્વસ્થ યો અને જેવાની સાથે તેવા થઇને લક્ષ્મીના દરેક પ્રશ્નને તમતમતે પ્રત્યુત્તર આપે છે.
લક્ષ્મી - પશુપતિ વાઽતિ ?
For Private and Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂજાલાલનાં બાળનાકી
पार्वती - कीदृशोऽयम् असङ्गत प्रश्नः ? किं स गोकुले नास्ति ? तदा कदाचित् स द्वारकाँ પ્રતિ પત્નાયતિ । अथवा कालयवनाद भीतोऽसौ मुचुकुन्दस्य गिरिगुहानिलये મિનીન: ચાત્ ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવને પત્નગભૂષણું, ગારુડી કહીને પાર્વતીનું અપમાન કરનારી લક્ષ્મી આખરે પાર્વતીના સારબ્ધથી પરાજિત થઇ તે જણાવે છે ઃ-~~-~
सत्य सत्यं सदाशिवे त्वयाद्याहं पराजिता । सती साध्वी जगन्माता प्रणामं स्वीकुरुष्व मे ॥
पार्वती - पुनर्दर्शनाय पुरुषोत्तमप्रिये। ( इति निष्क्रामतः )
૨૩ જુળયેયતા :— આ અંતિમ નાટકને લેખક લઘુનાટક કહ્યું છે જે માતાજીની virtuos–સદ્દગુણા–નામની કથા પર આધારિત છે. તે દૃષ્ટાંતરૂપકથાત્મક અર્થાત્ રૂપકાત્મક એલીગરિકલ છે. ભલે કૃતિને નાટકકારે ‘વાણાવાં તે ચિત્રિત નથુનામ્ ' કહ્યું પરંતુ આમાં બાળકા પાક તરીકે નથી. ભૂામ ઉપરના માણુસા, માનવજીવનના સદ્ગુણી અને સત્યસદનના દ્વારપાળાનું જે રીતે પ્રતીકાત્મક પાત્રાલેખન થયું છે તે વૃદ્ધોને પણ લાગુ પડતું હોવાથી, ભૂમિકામાં લેખક જે વિધાન કર્યું છે—' તાનિ આવાસવૃàમ્યો રોષયિવ્યન્તિ 'કૃતિ આશિષ્યતે મયા ' । તે ચરિતાર્થ થાય છે.
મ
પાત્રપરિચય :- ત્રણ પ્રકારનાં પાત્રો છે. (૧) શરૂઆતના પ્રથમ દૃશ્યમાં પાંચ પુરુષો પરસ્પર વાતચીત કરતા જણાય છે. તેએ નીચે ભૂમિ ઉપર ઊભેલા છે તે ગગનમાં સસ્યસવન પ્રત્યે જુએ છે. (૨) ખીજાં પાત્રો-સત્યવૃત્તિ, ધનવૃત્તિ, નમ્રતા, વિક્રમ, વિવકિતા, દયાળુતા, સૌમ્યતા, ધીતા, સાધુતા વગેરે અમૃત સદ્ગુÀા છે જેની સંખ્યા ૧૩ છે. (૩) નાટકનો ત્રીજા દૃશ્યમાં એ દ્વારપાળા જોવા મળે છૅ.
રગમ : પૃથ્વી પરથી ગગનપર્યંત વ્યાપ્ત રગભૂમિનાં કારણે કૃતિમાં ભવ્યતાને આભાસ થાય છે. રસ ભાવ નિરૂપણની દૃષ્ટિએ જોતાં નાટકમાં આશ્ચર્ય, અહેાભાવ ઉપરાંત માનવજીવનમાં શાંતિ, પ્રસન્નતા, ભક્તિ ઉřન્મુખ થવાની લાલસા વગેરેતું સચોટ પ્રતિપાદન થયેલું હ
यथाः नम्रता - नम्रताहं निजात्मानं क्षुद्रं मन्ये निरस्मितम् ।
विकत्थने विरामो मे श्लाघावृत्ति विवर्जये ||
પાત્રનિરૂપણુમાં નાટકકારનું કવરૂપ પણ ક્યાંક કયાંક જોવા મળે છે કારણ કે અમૂ લાવાને પાત્ર તરીકે કલ્પીને તેમના પરિચય જે લોકોમાં આપ્યા છે તેમાંથી લેખકની અલંકારપ્રિયતા, છંદ જ્ઞાન વગેરે નિર્દેશ પ્રાપ્ત થાય છે. પાત્રો પોતાનો પરિચય સરળ શ્લોકોમાં આપે છે
煮
For Private and Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
૨માલાશ પાઠક
વિસિ
–મહું f , or सेविता सादरं सदा । भावये कर्मणः पूर्व વાવ: પૂર્વ વિચારે છે
साधुता:-साधुताहं समायाता दर्शनाय दिवौकसाम् ।
श्रदधानां सतां सेवां विधातं वनितात्मना ।।
આખાયે નાટકની ભાષા આલંકારક હોઈ પરિણામે રચના દુધ બની ગઈ હોય એવું નથી. ભાષામાં સમાસ બહુ લાંબા નથી. જોડાક્ષર કે સંયુતાક્ષર પણ નહિવત્ છે. કઠોર કે કર્કશ વર્ગોને પ્રાય: અભાવ છે. આમ હોવાથી આ નાટક આશ્રમશાળામાં વિવિધ પ્રસંગોએ અભિનીત છે. વસ્તુ અને તેને વિન્યાસ ઉપર જણાવેલાં અન્ય નાટકમાં જેમ વસ્તુ પશુ પક્ષી, દેવદેવી કે રાજારાણીનું આવે છે તેમ અમે નથી. સ્થૂળ કથાપ્રધાન વસ્તુની જગ્યાએ માનવજીવનના અમૂર્તભા-સદ્ગુણોનું પ્રતીકાત્મક નિરૂપણ છે. વસ્તુનરૂપણ ત્ર) દમાં થયેલું છે. પ્રથમ દશ્યમાં પાંચ પુરુષોના વાર્તાલાપથી વસ્તુને ઉધાડ થાય છે. તેઓ પૃથ્વી ઉપર ઊભા રહીને સ્વર્ગ માં-સ્થાન પ્રત્યે જે ઈ સંવાદ કરે છે. બીજા દશ્યમાં આશ્ચર્યચકિત થયેલા આ પુરુષો વારાફરતી આવનારાં ભાવપાત્રોનો પરિચય મેળવીને તેમને સત્યસદનમાં જવા દે છે. અને તેઓ દાનવૃત્ર અને દયાળુતાને કહે છે કે તમારી જરૂર તે પૃથ્વી ઉપર વિશેષ છે તમે અહીં જ રહી જાઓ, તમને ઉપર નહિ જવા દઈએ. ત્યારે આ બન્ને જણ વ્યંગ્ય અને કટાક્ષથી મનુષ્યની અપાત્રતાને નિર્દેશ કરતાં જણાવે છે કે માણસમાં પાત્રતા જોઈ એ, સ્વાવલંબનને ભાવ હોવો જોઈએ. આ બધું પૃથવી પર ક્યાં છે? માટે અમે તે સત્યસદનમાં જઈશું જ. આ સાંભળીને દ્વારપાળે ચિડાઈ જઈને કહે છે: “મથ્થત કરિષ્યતિ | ' અમારું કશું નુકશાન થવાનું નથી. અમે તે પૃથ્વી પર રહીને આનંદભેગ કરીશું એમ કહીને તેમને જવા દે છે. ત્રીજા દશ્યમાં સત્યસદનના બે ધારપાળે અને બાકીનાં પાત્રો વચ્ચે સંવાદ છે. આ દશ્ય પહેલાં બે કરતાં ઘણાં લાંબાં છે. અને સર્વોપરી સદ્દગુણ “ રા' ને માનવવામાં આવ્યો છે. આખરે સત્યસદનમાં તેનું સ્વાગત કરતા વિવેકતા જણાવે છે –
त्वया बिनान्ये सुगुणा निरर्थकास्त्वया विना नोत्तमता प्रकाशते । तव प्रसादात् प्रभुता प्रसीदति कृतज्ञते! त्वं हि सतां शिरोमणिः ॥
નાટકતે પુe૫વૃષ્ટિ થાય છે.
For Private and Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંદર્ભસૂચિ (૧, નાટ્યસાહિત્ય)
તા પ્રજાપતિ
For Private and Personal Use Only
નાટકકાર
રથી . લય નાટક
પ્રકાશન અંગેની વિગત ૯ મી સદી શિલાચાય છે. સ, ૮૬૮ विधानन्दः નાટકકારનાં અન્ય ગ્રંથ ઉપમહાપુર
ચારય” (પાકત ટેક્સ્ટ સેસાયટી દ્વારા
પ્રકાશિત)નો સમાવેશ. ૧૧ મી સદી બિહણ
कर्णसुन्दरी
સંપાકદ : દુર્ગાપ્રસાદ અને કે. પી. પણ, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૮૮૮,
ત્રીજી આવૃત્તિ, ૧૯૩ર. ૧૨ મી સદી રામચંદ્રસૂરિ
પાટણ ઈ. સ.
સત્યરિત્ર નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૮૩૮. ૧૧૪૫-૧૨૨૯ નિર્મમીમાયો:
થશેવિજય જૈન ગ્રંથમાલા, ૧૯૧૧. સંપાદકઃ હરગોવિંદદાસ,
ગુજરાતી અનુવાદ : નારાયણ ભારતી ગોસાઈ શ્રીમિત્રાનંદ્રહમ્ જૈન આત્માનંદ ગ્રંથમાલા, ભાવનગર,
૧૯૧૦, સંપાદક : મુનિ પુણ્યવિજયજી “સ્વાધ્યાય', પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭ y. ૨૯–૩૧ ૨.
* પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. સ્વા૦ ૩૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #326
--------------------------------------------------------------------------
________________
For Private and Personal Use Only
૧
મેઘપ્રભસૂરિ
રામભદ્રમુનિ
યશપાલ
જયસિંહસૂરિ
૨
।
।
વાળકા
૩
I
।
૪
नलविलासः
मल्लिकामकरन्दम्
रघुविलासः
यदुविलासः रोहिणीमृङ्गाकप्रकरणम्
यादवाभ्युदयम्
वनमाला
राघवाभ्युदयम्
धर्माभ्युदयम्
प्रबुद्धरौहिणेयम्
मोहराजपराजयम्
हम्मीरमदमर्दनम्
સંપાદક : જી. કે. ગાંડેકર અને એલ. ખી. ગાંધી, ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ નં. ૨૯, વડાદરા, ૧૯૨૬
L. D. Institute, Ahmedabad, 1983 સંપાદક : આચાર્ય જૈન વિજયમુનિ અને પ્રેા. જયન્તક્રિષ્ન દવે, સિધી જૈન સિરીઝ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
સંપાદક : શ્રી પુણ્યવિજયજીમુનિ,
જૈન આત્માનદ ગ્રથમાલા, ૧૯૧૮ સંપાદક : મુનિશ્રી પુણ્યવિજયજી, જૈન આત્માનંદ ગ્રંથમાલા, ભાવનગર, ૧૯૧૮ ગુજ, અનુવાદ : પ્રધુમ્ન સી. વારા સ’પાદક : મુનિ ચતુવિજયજી,
G. O. S. No. 9, Baroda, 1918 સંપાદક : સી. ડી. દલાલ
G, O. S. No, 10, Baroda, 1920
REC
શ્વેતા પ્રજાપતિ
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #327
--------------------------------------------------------------------------
________________
For Private and Personal Use Only
દેવ દ્રસૂરિ
યશશ્ચંદ્ર
સુભદ્ર
પ્રહ્લાદનદેવ
કાંચનાચાય હરિહર
સામેશ્વર
ર
'
I
પાલનપુર
।
પાટણ
૩
૧૯મી સદી
I
। ।
।
४
चन्द्रलेखा विजयम्
मानमुद्राभञ्जनम्
અથવા विलासवती
राजिमती प्रबन्धः
मुद्रित कुमुदचन्द्रः
दूताङ्गदम्
पार्थपराक्रमव्यायोगः
धनञ्जयव्यायोगः शङ्खपराभवव्यायोगः
उल्लाघ राघवम्
પ્
વે. જૈન યશાવિજય ગ્રંથમાલા-૮,
બનારસ, ૧૯૦૬.
(૧)
પર
(૨)
સંપાદક : દુર્ગાપ્રસાદ અને . પી.
નિષ્ણુ યસાગર પ્રેસ, મુંબઇ, ૧૮૯૯ હરિદાસ સંસ્કૃત ગ્રંથમાલા, ચૌખ‘બા સિરીઝ, ૧૯૫૦
સંપાદક : સી. ડી. દલાલ
G, O, S. No. 4, Baroda, 1917
ગુજરાતી અનુવાદ : નારાયણ ભારતી ગેાસાઇ
સ"પાદક : બી. જે. સાંડેસરા
G, O. S, No, 148, Baroda, 1965. સંપાદકઃ મુનિ પુણ્યવિજયજી અને ખી. જે. સાંડેસરા
G. O. S. No. 132, Baroda, 1961.
સંદભ સૂચિ
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #328
--------------------------------------------------------------------------
________________
For Private and Personal Use Only
1
ખાલચ,
વિજયપાલ
મેાક્ષાદિત્ય
રામદેવ વ્યાસ
નેમિનાથ
નરેન્દ્રપ્રભસૂરિ ગગાધર
*
ચાંપા
3
૧૪મી સદી
1
૧૫મી સદી
I
૧૬ મી સદી
४
करुणावज्रायुधम
द्रौपदीस्वयंवरम्
भीमविक्रमव्यायोगः
राघवाभ्युदयम्
पाण्डवाभ्युदयम्
सुभद्रापरिणयम्
शमामृतम्
काकुत्स्थ के लि गङ्गदासप्रतापविलासः
૧
સપાદક : મુનિ ચતુવિજયજી, ભાવનગર
૧૯૧૬,
ગુજ. અનુવાદઃ નારયણ ભારતી ગાસા (૧) સંપાદક : મુનિ જિíવજયજી,
આત્માનંદ સભા, ભાવનગર, ૧૯૧૮ (૨) સ`પાદન અને ગુજ. અનુવાદ : શાંતિકુમાર પડયા, હંમદ્ર
નવમ્ શતાબ્દી માત્સવ, અમદાવાદ.
સ‘પાદક
ઉમાકાંત પી. શાહ
G, O, S No. I51, Baroda, 1966,
સંપાદક : નારાયણુ શાસ્ત્રી ખિસ્ત, બનારસ, ગવર્મેન્ટ સ`સ્કૃત લાઇબ્રેરી, ૧૯૩૨
સંપાદક : . જે. સાંડેસરા અને એ. એમ. પંડિત, G, O, S. No. 156. Baroda, 1973,
શ્વેતા પ્રજાપતિ
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંદર્ભ સૂચિ
૧૭ મી સદી
વાદીચંદ્ર ભટ્ટ કમલાકર
કલેલ (પંચમહાલ )
–
जानसूर्योदयः रसिकविनोदः
સંપાદન અને અંગ્રેજી અનુવાદ : ઉમા દેશપાંડે, શલાકા પ્રકાશન, મુંબઈ, ૧૯૮૯.
૧૮મી સદી
धर्मोद्धरण
સંપાદક: ઉમાકાંત પી. શાહ G, 0, S. No. 151, Baroda, 1966.
For Private and Personal Use Only
પંડિત દુગેશ્વર ઉપાધ્યાય મેઘવિજય રવિદાસ
युक्तिप्रबोधः पाखण्डखण्डनम् (મિથ્યાજ્ઞાનલઇનમ) गोपालकेलिचन्द्रिका विप्रविडम्बनम
www.kobatirth.org
રામણ સદાનંદ
Editor : Caland, Amsterdem, 1917 (સં. ડે. સિદ્ધાર્થ વાકણકર, વડોદરા રે પ્રકાશનાધીન સંપાદક: ખિતે નારાયણ શાહ ૧૯૩૦
શુકલ ભૂદેવ
જંબુસર
धर्मविजय
૧૯મી સદી
પંડિત જગન્નાથ
ભાવન:
भाग्यमहोदयम् नागरमहोदय अधार्मिकप्रहसनम् इन्द्रियसंवादः
બાલકૃષ્ણ ભક ગેવિંદ રામજી કુંડલા/ભાવનગર
સંપાદન અને ગુજ. અનુવાદ : શ્યામજી શાસ્ત્રી, વસંતવિજયપ્રેસ, ભાવનગર, ૧૯૪૧.
#s?"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨
મોરબી
૧૮૪૨-૧૯૧૭
શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર
भद्रायुविजयम्
अमरमार्कण्डेयम
श्रीकृष्णचन्द्राभ्युदयम्
For Private and Personal Use Only
સંપાદન અને ગુજ, અનુવાદ : ખેલશંકર શંકરલાલ ભટ્ટ, મારબી, ૧૯૧૬. રામરાજેન્દ્રસિંહ સ્મારક ગ્રંથમાળા-1, ૧૯૩૩, ગુજ, અનુવાદસહ. ૧ સંપાદક: હાથીભાઈ શાસ્ત્રી (જ્યોત્સનું
ટીકા સહ) ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ, ૧૯૧૭ ૨ સંપાદક: ખેલશંકર શંકરલાલ ભટ્ટ (ગુજરાતી અનુવાદ સાથે) ગુજરાતી
પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ, ૧૯૧૭. ૩ સંપાદક : કનૈયાલાલ જોશી, સરસ્વતી
પુસ્તક ભંડાર, અમદાવાદ, ૧૯૮૨. સંપાદન અને ગુજ. અનુવાદઃ ખેલશંકર શંકરલાલ ભટ્ટ અને જગજીવનરામ પાઠક, યશવંતસિંહ મુદ્રણાલય, લીમડીપુર, જામનગર, ૧૯૧૨. સંપાદકઃ વિશ્વનાથ કેશવલાલ નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૯. ૧ સંપાદન અને ગુજ. અનુવાદ : વેદ્ય શ્રી પ્રાણશંકર પ્રેમશંકર,
મને રંજક મુદ્રણાલય, જામનગર, ૧૯૦૧, ૨ યશવંતસિંહ મુદ્રણાલય, ૧૯૧૧.
www.kobatirth.org
*
ध्रुवाभ्युदयम्
સાવિત્રીવરિતમ્
જોપવિતામણિવિનયર
ના પ્રજાપતિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨
)
સંદર્ભસૂચિ
પાઠક કરુણાશંકર
ભાવનગર
कृष्णकुमाराभ्युदयम्
સરસ્વતી મુદ્રણાલય, ભાવનગર ૧૯૧૩. ગુજરાતી અનુવાદ–મોહનલાલ ભટ્ટ
શાસી માયાદા
उद्दण्डगोष्ठीप्रहसनम्
૨૦મી સદી
રત્નાકર
ડીર્વાભારતી, અંક ૧૬, ૧૯૧૬.
પંડયા નાગરદાસ
પાલીતાણા
: ૧૮૮૩–૧૯૫૬
વાહન चपलाचाञ्चल्यम् रुक्मिणीहरणम् विवाहतत्त्वम् प्रतापचरितनाटकम्
અમદાવાદ, ૧૯૨૩.
For Private and Personal Use Only
www.kobatirth.org
અમદાવાદ
૧૮૮૪–૧૯૪૧
સ્વામીનારાયણ જેઠાલાલ યાફિક મૂળશંકર
નડીઆદ/વડોદરા
૧૮૮-૧૯૬૫
સંશોપિતાવયંવરમ્
छत्रपतिसाम्राज्यम्
બડા પ્રિન્ટીંગ પ્રેસ, ૧૯૨૮. સંસ્કૃત ટીકા : શ્રીપદે શાસ્ત્રી અંગ્રેજી અનુવાદ : L. B. Shastri ૧ બરોડા પ્રિન્ટીંગ પ્રેસ, ૧૯૨૯. સંસ્કૃત ટીકા : શ્રીપદે શાસ્ત્રી
અંગ્રેજી અનુવાદ : L. B. Shastri ૨ સંપાદક : પ્રભાત શાસ્ત્રી (હિન્દી અને,
સાથે) દેવભાષા પ્રકાશન, અલ્હાબાદ, ૧૯૭૯.
૭ ૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૦૬
प्रतापविजयम्
બરડા પ્રિન્ટીંગ પ્રેસ, ૧૯૩૧. ૨ સંપાદક: પ્રભાત શાસ્ત્રી (હિન્દી અનુ.
સાથે), દેવભાષા પ્રકાશન, અલ્હાબાદ, ૧૯૭૯.
મહંત કેલાસાનંદજી પંડિત હરેરામ સુકારામ
૧૮૮-૧૯૬૯ ૧૮૯૧-૧૯૫૪
राष्ट्रभक्तिर्गरीयसी पाखण्डधर्मखण्डनम
અમદાવાદ
? ઈન્દુ પ્રકાશન, મુંબઈ, ૧૯૧૧. રે સંપાદકઃ શેઠ શ્રી દામોદર સુખડવાળા,
૧૯૩૦. સંપાદકઃ સત્યવ્રત, નાશિક, ૧૯૩૪.
સુરત
૧૮૯૩-૧૯૬૪
प्रकृतिसौन्दर्यम्
For Private and Personal Use Only
શાસી મેધાવત જગજીવન પંડયા ગજેન્દ્રશંકર લાલશકર
www.kobatirth.org
સુરત
૧૮૯૫-૧૯૭૭
विषमपरिणयम्
,
નવિજય પ્રિન્ટીંગ પ્રેસ, સુરત, ૧૯૭ર
वुद्धिप्रभावम्
शाकुन्तलनृत्यनाटिका
कः श्रेयान् नियमनम् सुभगमातिथ्यम् વેલોત્તમ:
कस्त्वम् कस्य दोषः प्रचुरबुद्धिमत्ता
' સવિત ” ભારતીય વિદ્યાભવન, મુંબઇ,
ઓગસ્ટ ૭૩ ફેબ્રુઆરી ૭૫ ઑગસ્ટ-૭૫–ગટ ૭૬ નવેમ્બર ૧૯૭૬ ઑગસ્ટ ૧૯૭૭ ફેબ્રુઆરી-મે, ૧૯૭૮
ઉતા મળપતિ
પ્રકાશિત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #333
--------------------------------------------------------------------------
________________
For Private and Personal Use Only
1
જીવરામ કાલીદાસ
શાખો (?)
શાસ્ત્રી બદ્રીનાથ
કાશીનાથ
દલવાડી પૂજાલાલ ધ્યાદાસ શાસ્ત્રી રમણલાલ
કૃષ્ણ રામ
શાસ્ત્રી રામકૃષ્ણ હુ જ મહેતા હરિપ્રસાદ
છગનલાલ
પરીખ જે. ટી.
સત્યવ્રત
ભટ્ટે ઈશ્વરચંદ્
*
ગોંડલ
વાદરા
ગોધરા)પાંડિચેરી
અમદાવાદ
સૌરાષ્ટ્ર
વડાદા
સુરત
અમરેલી
વલસાડ
3
*૯૮-૧૯૭
૧૯૦૧-૧૯૮૫
૧૯૦૩–૧૯૮૨
૧૯૧૬-૧૯૩૧
│T
४
यज्ञफलम्
रत्नावली
राधाविनोद:
मालिनी
मिथ्यावासुदेवम् बालनाटकानि
मातृवात्सल्यम्
पृथो: राज्यानुशासनम्
रामविजयम्
पाण्डवोद्योगः
अर्जुनपरीक्षा
पार्वतीपरिणयः
छायाशाकुन्तलम्
महर्षिचरितामृतम्
વિ
4
ભુવનેશ્વરીપીડ, ગાંડલ, ૧૯૪૧
સુરભારતી, અંક–ર ૬, વડાદરા, સં.૨૦૫૦
"
શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી, ૧૯૮૩
સુરભારતી, ૧૯૬૯, પૃ. ૫૯-૬૬
અપ્રકાશિત
૧ સુરત, ૧૯૫૭
૨ સપાદન અને ગુજરાતી સમશ્લોકી અનુવાદઃ રાજેન્દ્ર નાણાવટી,
અમદાવાદ, ૧૯૮
મુ’બઇ, ૧૯૬૫ અપ્રકાશિત
સદભ સૂચિ
૩૦૫
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૧
દવે જનકશંકર મનુશંકર
સુરત
शङ्करनाटकम्
સં. પ્રા. જતીન પંડ્યા, સુરત, ૧૯૯૭
પૂર્ણ કર્તાપમeતમ્ महावीरनिर्वाणम् नूतननाट्यप्रस्थानम्
ત્રિવેદી ઘનશ્યામ
“સંવિત '' ૧૯૭૯-૮૦
,, ૧૯૮૭-૯૦ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ, અમદાવાદ,
૧૯૯૭
અમદાવાદ
૧૯૮૨
For Private and Personal Use Only
नूतननाट्यकौमुदी नूतननाट्यविलासः नूतननाट्यनिनादम् नूतननाट्यविहारः भातृभगिनीयम्
૧૯૯૨ ૧૯૯૫
૧૯૯૭ ધી બહાઉદ્દીન કોલેજ મેગેઝીન, ૧૯૩૯
અમદાવાદ
શાસી હરિપ્રસાદ ગંગાશંકર
www.kobatirth.org
राज्यश्रोः पुत्रवतीनाटिका
જાની અરુણોદય
વડેદરા
–
૧૯૪૧ (૧)
૧૯૪૦–૧૯૪૨; (૨) સામનસ્યમ્, શ્રી બૃહદ ગુજરાત
સંસ્કૃત પરિષદ, અંક-૭, ૨૮, ૨૯. ‘સવિત ', નવેમ્બર, ૧૯૭૭
અજન્ના, જાન્યુઆરી, ૧૯૭૯ સામનસ્યમ, ૧૯૮૭
ઓગસ્ટ, ૧૯૭૮ સંવત ', નવેમ્બર, ૧૯૮૮
ફેબ્રુઆરી, ૧૯૮૧ , ફેબ્રુઆરી, ૧૯૮૭
જોષી લગ્નેશ જાની જ્યદેવ
सूर्योदयः विवाहः पारिबर्हम् चकारपङ्क्तिः स्नेहचक्रम् कुटुम्बानन्दम् वृत्तिवैमनस्यम्
અમદાવાદ વડોદરા
Aતા પ્રજાપતિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદર્ભ સૂચિ
નોંધ :
* આ સૂચિમાં યથાસંભવ ઉપલબ્ધ તમામ વિગતે (ઘણી વાર અધૂરી હોય તે પણ),
સમાવિષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે
* લેખકની જન્મતારીખ હય તે તેને કમનિર્ણયમાં આધારરૂપ ગણી છે. એક નાટકકારને કાળખંડ આરાર નિશ્ચિત કરે છે, તેને અંતિમ નિર્ણય તરીકે ગણવું જરૂરી નથી.
ભ્ય હોય તેવા પ્રકાશિત નાટકોનાં સામાયિકોમાં પ્રકાશનની વિગતે થથાસંભવ આપી છે. * રરૂપકોનો સમાવેશ કર્યો નથી.
સંદર્ભસૂચિ (૨. લેખ)
લેખક
લેખ
સામયિક
સાંડેસરા ભેગીલાલ
ગુજરાતની સંસ્કૃત રંગભૂમિ
સેલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ
વસ્તુપાલનું વિદ્યામંડળ
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી, અમદાવાદ, ૧૯૪૧૪૨. ઈતિહાસની કેડી’. ઇતિહાસ અને સાહિત્ય, ગુજર ગ્રંથરત્ન કાર્યાલય, ૧૯૬૬, પૃ. ૩. વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા હોખે, ભાવનગર, ૧૯૪૮, પૃ. ૧-૩૧. ગુજરાતને સોલંકીકાલીન ઇતિહાસ, યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૩, પૃ. ૩૨૮. ગુજરાત સંશોધન મંડળનું
માસિક, મુંબઈ, વો. ૨૦, અંક-૮, એકટ, ૧૯૫૯
ન. એ. અન્યાય
વિદ્યા અને સાહિત્ય
દવે કનૈયાલાલ
ગુજરાતની સંસ્કૃત સાહિત્યકારે
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
1
શાસ્ત્રી હરિપ્રસાદ ગ,
Jani A. N.
Kantawala S. G.
Dave ] ||,
Shastri A. D.
Nanavati R. I.
નાણાવટી રાજેન્દ્ર
પટેલ વી. સી.
શા સ.. લ.
પાકે બાસુદેવ
કાડારી દિનેશ
www.kobatirth.org
૨
Loan words in Twentieth Century Sanskrit Literature
ગુજરાતમાં સર્જાયેલું સ`સ્કૃત સાહિત્ય 'બુદ્ધિપ્રકાશ ' ગુરાત વિદ્યા
સભા, અમદાવાદ, ૩. ૧૯, ૫૧૨, ૪, ૩૫૬-૩, ડીસે. ૧૯૬.
Brief report of the seminar on Twentieth Century Sanskrit Literature
Contribution of Baroda to the Bharatiyavidya, Bombay, 20th Century Sanskrit Sept. 1980, Literature
સતું સંસ્કૃત સાહિત્ય
Contribution of South Gujarat to Sanskrit
Some Twentieth Century Sanskrit works from Surat
સ્વાતંત્ર્યોત્તર સસ્કૃત સાહિત્યઃ ગુજરાતનું પ્રદાન
દક્ષિણ ગુજરાતમાં સંસ્કૃત સંશોધન અને લેખનપ્રવૃત્તિ
સસ્કૃત નાટકા અને સામાજિક પરિવ
ગુજરાતી રંગભૂમિ અને સંસ્કૃત નાટક એકાંકી-ચ્યાધુનિક અને સાંપ્રત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેત્તા પ્રાપત્ત
૩
For Private and Personal Use Only
બાય, ૨=૧૯૫૯, પ્રાચ્યવિદ્યામંદિર, દર્શ,
Journal of the Dept. of Sanskrit, Jhi, of Delhi, Vo 1-3, no. 1–2, 1975. Bharatiyavidya, Bombay. Sep. 1980,
Bulletin of Chunilal Gandhi Vidyabhavan. No. 18, 1974
Bulletin of Chunilal, Gandhi Vidyabhavan, No. 20-21, Dec., 1977. સ્વાધ્યાય, પુ, ૨૬, અંક ૩-૪, મે-ઓગસ્ટ, ૧૯૮૯
સ્વાધ્યાય, અંક ૩-૪
૩. ૨૦૯-૨૨૦, ૧૯૯૨
સ્વાધ્યાય, મે, ૧૯૯ પ્રાચ્યવિદ્યામંદિર, વાદરા સ્વાધ્યાય, સપ્ટે. ૧૯૮ પ્રાચ્યવિદ્યામંદિર, વડેદરા.
બુદ્ધિપ્રકાશ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, જાન્યુઆરી, ૧૯૮૦
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદર્ભ
૩
દવે જયાનંદ
સંસ્કૃત સાહિત્યમાં એકાંકી
ગુજરાતી નાટય, ઓકટ.-ન., ૧૯૫૮
વિશાતાણા: पौराणिकनाटकानि
सागर विश्वविद्यालय, सागर, सं-२०२२
મને બા, 'પી.
થોનાટક
સ્વાધ્યાય, અંક-1, પૃ. ૩૦૩, ૧૯૭૯
Sandesara B.J.
Gangadāsapratāpavilă sa by Gangadhara--- A Historical Play
Journal of the Oriental Institute, Vol, 4, p. 193.
નાણાવટી રાજેન્દ્ર,
કવિ ગંગાધરત ગંગદાસપ્રતાપવિલાસનાટક
વિદ્યાપીઠ (૧ ૮ -૮), સપ્ટે-ડિસે–૧૯૮ ૬
સાંડેસર ભીલાલ
Sandesra B. J.
ગંગદાસપ્રતાપવિલાસ
સ્વાદયાય, અંક ૬, નાટકમાં ચાંપાનેરના કિલ્લાનું વર્ણન પૃ. ૮૯૨, ૧૯ ૬૮- ૬૯ Sankhaparābhavavyayoga Journal of the -A Historical Sanskrit Play Oriental Institute, by Harihara.
Vol. VII, p. 270
સામેશ્વરકત ‘કીર્તિ કૌમુદી'
અનુસ્મૃતિ (લેખસંગ્રહ), સંપાદક : ભેગીલાલ સાંડેસરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૭૨.
ભદ વિભૂતિ
સામેશ્વરની કવિ તથા કાવ્ય અંગેની વિભાવના
શ્વાય, અંક-૧૮ પૂ. ૪૦૫, ૧૯૮૦-૮૧
પાઠક રા. વિ.
નલવિલાસનાટક : એક ગ્રંથપરિચય
જૈન સાહિત્ય સંશોધક ખંડ-૩, અંક-૨, અમદાવાદ
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના પ્રજાપતિ
|
|
Zala G
C
The Problein of the Yajnaphalam
Asvină in the Rgveda and other Indological Essays, Delhi, PP. 27-257, 1978.
મહેતા આર. પી.
ચણwજૂ-કર્તુત્વનો પ્રશ્ન
વાધ્યાય, અંક-૨૬. પૃ. ૨૩, ૧૯૮૮-૮૯ સંસ્કૃતિ, એપ્રિલ, ૧૯૭૯
નાણાવટી રાજેન્દ્ર જોષી પી. એચ.
છાયાશાકુન્તલમ્ ઈન્દ્રિાસંવાદનાટક-ભાવનગરના “ રાજવીની પ્રશતિનું અ૫રાત નાટક
સ્વાદયાય, અંક ૩-૪, ૧૯૮૪
Jani A, N.
Mulshankar Yajnik: His Life and Works
Recent Studies in Sanskrit and Indology, Ajanta publication, Delhi, 1982.
Prajapati Sweta
The title of Samyogitās vayamvara--A problem
Journal of the Oriental Institute, Baroda, MarchJune, No. 3–4. 1991
Pandya B. P.
Amaramärkandeyam-A study Journal of the Oriental
Institute Vol. 31, No. 2 Dec. 1981
A Further note on the life of Journal of the Oriental, Sri Sankarlala Maheśvara Institute, Vol. 31, No 3, Bhatt.
March, 1982
દલાલ રમણિકલાલ જ. પ્રાધ્યાપક નાટ્યકાર શ્રી ગજેન્દ્રશંકર નવચેતન, ઓકટે.-નવે. ૧૯૮૧. લાલશંકર પંડયા
(પૃ. ૧૭૭-૭૮).
ભાવનગરી નીના સી.
બ. લ. પંડયાનાં સંસ્કૃત પ્રહસને
વા'દયાય, અક–૧૯, પૃ.-૧૭, ૧૯૮૧, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા.
પૃ. ૩૬૮
ગજેન્દ્રશંકર પંડયાકૂત રાતિસनुन्यनाटिका
For Private and Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદર્ભસૂચિ
૩૧૧ સંદર્ભસૂચિ (૩. પુસ્તક) History of Classical Sanskrit Literature, Krishnamachariar M., Motilal Banarasidas, Delhi, 1970. Sanskrit Drama of the Twentieth Century, Satyavrat Usha, Delhi, 1971. Women in Sanskrit Dramas, Dikshit Ratnamayidevi, Delhi, 1964. Contribution of Gujarat to Sanskrit Literature, Patel Gautam (ed.) Patan, 1998 Philosophical Approach to Sanskrit Allegorical Dramas. Agrawal Usha.
Sultan & Sons, Delhi, 1992. 6 Post Independence Sanskrit Literature, Joshi K, R. & Ayachita S. M.
Vishvabharati Prakashan, Nagpur, 1991
मध्यकालीन संस्कृत नाटक-उपाध्याय रामजी, संस्कृत परिपत्, सागर, १९७४ __आधनिक संस्कृत नाटक-- उपाध्याय रामजी, संस्कृत परिषद्, सागर, १९७४ સંત મેં 1થી પરામર્શ કરવાના, મકકા ત્રિી :TFથ ગ્રામ, મોર,
१९७२ १० शंकरलाल माहेश्वर जीवनचरित्र-शर्मा शिवदत्त, लक्ष्मीनारायणप्रेस, काशी ११ आधुनिक संस्कृत साहित्य-शुक्ल हीरालाल, रचना प्रकाशन, इलाहाबाद, १९७१ १२ संस्कृत में व्यायोग-सोमा शर्मा, निर्माणप्रकाशन, दिल्ही, १९९२ १३ संस्कृत के एतिहासिक नाटक-श्यामशर्मा, देवनागर प्रकाशन, जयपुर, १९७५ १४ संस्कृत नाटकोमें अतिप्राकृततस्व-पाठक मूलचन्द्र, देवनागर प्रकाशन, जयपुर ૧૫ સંસ્કૃત નાટકોને પશ્ચિય, નાન્દી તપસ્વી એસ. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ,
અમદાવાદ, ૧૯૭૧. ૧૬ ગુજરાતીમાં સંસ્કૃત નાટક, દેસાઈ કરંગી, મુંબઈ, ૧૯૮૧.
ગુર્જરેશ્વર પુરહિત કવિ સોમેશ્વર, ભટ્ટ વિભૂતિ વિ., અમદાવાદ, ૧૯૮૧ ગુજરાતના સંસ્કૃત નાટ્યકારે, પાઠક વાસુદેવ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ,
અમદાવાદ, ૧૯૯૬, ૧૯ મૂળશંકર યાજ્ઞિકનાં નાટકો, પાઠક વાસુદેવ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર,
૧૯૯૮. ૨૦ ગુજરાતનું સાંપ્રત સંસ્કૃત સાહિત્ય, વ્યાસ મધુસૂદન, સંસ્કૃત સાહિત્ય અકાદમી,
ગાંધીનગર, ૧૯૯૮. ૨૧ સંસ્કૃત રે િરૂપક, વિવેદી ઘનશ્યામ, સંરકૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૧૯૯૮
For Private and Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
T Place of the Publication:
Statement about the ownership and other particulars about newspapers SVĀDHYĀYA ( स्वाध्याय)
(To be published in the first issue every year after the last day of February)
2 Periodicity of its Publicatian:
www.kobatirth.org
4 Publisher's Name:
6
5 Editor's Name:
FORM IV
(See Rule 8)
3 Printer's Name:
(Whether citizen of India ?) (If foreigner, state the country of origin) Address:
Oriental Institute,
M. S. University of Baroda, Vadodara.
Three Months-Dipotsavi, Vasantapañcami, Akṣayatrtlyä, Janmastami
Names & addresses of Individuals who own the newspaper and partners or shareholders holding more than one percent of the total capital
(Whether citizen of India ?)
(If foreigner, state the country of origin) Address:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Prof. (Dr.) R. I. Nanavati
Yes
B-103, Rajlaxmi Society, Old Padra Road, Vadodara 390 005.
Prof. (Dr.) R, I. Nanavati
Yes
(Whether citizen of India ?)
(If foreigner, state the country of origin) Address:
B-103, Rajlaxmi Society. Old Padra Road, Vadodara-390 005.
Prof. (Dr.) R. I. Nanavati Yes
B-103, Rajlaxmi Society, Old Padra Road,
Vadodara-390 005.
The M. S. University of Baroda, Vadodara.
1, R. I. Nanavati, hereby declare that the particulars given above are true to the best of my knowledge and belief.
For Private and Personal Use Only
R. I. Nanavati
Signature of Publisher
Page #341
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. 9219163 બરોડા વતી પો. સંપાદક અને પ્રકાશક: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વતી છે. રાજેન્દ્ર આઈ. નાણાવટી, નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા; મુદ્રક : શ્રી પ્રહૂલાદ નારાયણ શ્રી વાસ્તવ, મેનેજર, ધી એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા પ્રેસ (સાધના પ્રેસ ), રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦ 001, મે, 1999 મેનેજર, ધી એમ સનિ મ. સ. વિવાહી For Private and Personal Use Only