SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra .. 6 ( ૮ ) પ્રેક્ષણુક સાહત્યદર્પણ માં પ્રેક્ષચ્છુક ના સ્થાને પ્રેવણ' સંજ્ઞા પ્રયોજવામાં આવી છે અને તેનું લશું આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં એક કડાય છે, ગર્ભ અને વિમ સન્ધિ નથી હતા. હીન પુરુષ નાયક હોય છે. સૂત્રધાર નથી તો. વિષ્ણુમ્ભક તથા પ્રવેશક પણ નથી હેાતા. દ્રન્દ્રયુદ્ધ તથા રાષપૂર્ણ સંભાષણ (સલ્ફેટ) šાય છે. તેમાં બધી જ વૃત્તિની પમાડે છે. નાડી તૈયા નાન્દી' તથા ‘કરાયના 'ની વિધિ નેપથ્યમાં થાય છે. તેનું ઉદાહરણ ‘વાલવધઃ ' C www.kobatirth.org + ' . સાહિદપનું 'માં નિરૂપવામાં આવૃત્ત વધી જવું કનિંત થાય છે કે પ્રણૂક એક એવા પ્રકારનું એકાંકી હતું જેમાં કયારેક પડદા કાળથી સવાદ ભાલવામાં ગાતા અને તે ‘માઇમ લે’મૂક નાટયરૂપે ભજવવામાં આવતું. ‘નાટયદર્પણું'માં આપવામાં આવેલા લક્ષણુ પ્રમાણે અનેક પાત્રવિધ દ્વારા ગલી, સમાજ, યુારસ્ત અથવા મશાલા વગેરે સ્થળે ભજવાતા નૃત્ય વિશેષને પ્રેક્ષક કહેવામાં આવે છે. નાટયમ્ ' અનુસાર તે શુદ્ધ સ્વરૂપે ગમ ચીય કલા Performing artનું જ એક રૂપ છે જે ખાસ પ્રકારની નમંડળ દ્વારા લેકસમુદાય વચ્ચે ગલીમાં, રોટી, ચારો, મદરના પ્રાંગણમાં કે પછી મલમાં મુક્કા કાશમાં ભજવાતું મરું અને નાટપદ પણકારે કામદહન નો પેટાચકના ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યા. આજે પણ હોળીના અવસરે મહારાષ્ટ્રમાં ને તેના પ્રભાવથી તામલનાડના નાજોર જિલ્લામાં જાહેરમાં બેકસાય વચ્ચે કામદાન નું છાંત ભાવવામાં આવે છે જેમાં મરાઠી લાગણી ' પ્રથાય છે અને તેમાં એક નટસમૂહ મન્મથનો નાશ થયો હોવાનો દાવો કરે છે. તા પ્રતિપક્ષ મમય હજુ પણ જીવિત હોવાનો દાવો કરે છે, ભાઈ અને નાસ્પદ બ્યુકારે અહીં પહેલી વાર બજવણીના સ્થળનો ઉલ્લેખ કર્યો છે. ( - ) રાસક ‘ સાહિત્યદર્પ ણુ ’માં ‘રાસક 'નું લક્ષણૢ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. રાસક માં પાંચ પાત્રો હોય છે, મુખ અને નિહણુ સંધિ પ્રયોજાય છે. અર્તક પ્રકારની ભ ષા-વિભાષા આના પ્રયોગ થાય છે, તેમાં સૂત્રધાર હોતા નથી અને એક જ કે હૈય છે. તેમાં વીશ્વના અને નૃત્ય ગીત વગેરે ) કલાઓ પ્રયુક્ત થાય છે. નાન્દી' (શ્લેજ઼પયુક્ત હૈાય છે. નાયિકા કોઈ પ્રસિદ્ધ સુંદરી ડ્રાય છે અને નાયક મૂર્ખ ડાય છે. ઉત્તરાત્તરદાત્ત ભાવિન્યાસથી યુક્ત ડાય છે. ટલાકના મત પ્રમાણે તેમાં પ્રતિમુખ સન્ધિ પશુ પ્રયોજી શકાય, તેનું ઉદાહરણ *મનકાન્તિમ્ ' છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ પડાલ For Private and Personal Use Only સાહિંદણુકારે પાંગત વિવિધ તત્ત્વો સધિ, ભાષા, પાત્ર, પગેરેની સાથે સાથે નૃત્ય, ગીત વગેરે કલાઓના સમન્વય પણુ સૂચવ્યા છે જ્યારે નાટયદર્પણુકારે ભેજને અનુસરી ‘રાસક’ ને શુ નૃત્યનો જ પ્રકાર માન્યા છે. તેમના મતે જેમાં ૧૬, ૧૨ ૮ નાયિકાએ પિંડીધ વગેરે રચના દ્વારા મૃત્યુ કરે તેને રાસક કહે છે. નાચતાં નામનાં બેંગી ધઈ જાય નનકી
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy