SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘નાથદળુ’માં ઉપરૂપક વિધાત નાટયદ મુકારે કે શમ્યા નું જે સ્વરૂપ નિરૂપ્યું છે તે પૂરું હું નૃત્ય પર જ આધારિત અગિક ાભિનય સિવાય તેમાં અન્ય અભિનયા પ્રયત્નતા નથી. સાહિત્યબુકાર તથા * કદાચ ઉપરૂપકો અવગતો સમાવેશ કર્યો નથી. છે. ૩૫ ભારે શમ્યાના નનક ના એક પ્રકાર તરીકે ઉલ્લેખ કર્યા છે. શમ્યા, શાસ્ત્ર, કવિત અને દિપડીને નનક 'ના વિવધ પ્રકારો કલા છે. નાટયદયુકારે શાનો જે સવા ગણાવ્યાં ‰ તેને ભેાજે નનકનાં લક્ષણા તરીકે નિરૂપ્યાં છે. નૃત્યના એક પ્રકાર તરીકે છલિતના ઉલ્લેખ કાલિકારો * માલિયકામિત્ર'માં કર્યો છે. તેના પ્રથમ અંકમાં માલવિકા, દાસ પાસેથી છાંલત નૃત્ય શીખી રહી હવાનું જરાવવામાં આવ્યું છે. પડિતા કોશિકી રાજ્ય ગ નિવેદન કર પરિત્રાજિકા : મહારાજ, ચાર પદવાળા ચલન-ભિત નૃત્યના પ્રયોગ અધરો માનવામાં આાવ્યો છે, તે એક જ વિષયમાં બંનેના પ્રયોગો એનાથી જ બનેનું શિક્ષગકૌશલ્ય હાઈ જશે. બીજા અકની શરૂઞાતમાં નૃત્યપર્ધા સમયે, ગદાસ ઊમરમાં મોટા કોવાયા તેમની શષ્યા માલવિકાને નૃત્ક્ષપ્રયોગ પ્રથમ રજૂ થાય છે તે સમયે ગણુદાસ રાજાને નિવેદન કરતાં હે છે ગણદાસ : મહારાજ, મધ્યમ લયવાળી શિદ્ધાની ચાર પાળ કૃતિ છે. તેના ગયા પદના પ્રમેગ આપ એકાસ ચિત્તે સાંભળ પાકિા તે યુદાસનો સવાદ પરથી ફલિત થાય છે કે છલિત નૃત્વમાં ચાર પદવાળી કૃતિ મધ્યમ લયમાં રજૂ કરવામાં આવે છે. ચોથા પદનો પ્રયોગ પ્રમામાં અધરો હોય છે. For Private and Personal Use Only આમ તેના * શમ્યા નો અર્થ થાય છે વિવિધરંગી ટુકી, વેંત જેટલી લાંબી લાકડીએ ‘દાંડિયા ’– જેતા નર્તન સમયે તાલ આપવા માટે પ્રત્યેાગ કર્વામાં આવે છે. વળી તે શબ્દો કે એક પ્રકારની હસ્તક્રિયા છે જેમાં નૃત્ય કરતી વખતે હાય હંમેળીમાં પછાડી તાલ આપવામાં આવે છે જેના ઉલ્લેખ ભરતે નાટ્યશાસ્ત્રનાં તાલધ્યાય 'માં કર્યાં છે. ચેતસાંખી લાકડી અથવા હાથ વડે તાસ આપવા એવા થાય છે. ' રમ્યા ' થયું, શમ્યા ' પ્રકારના નૃત્યમાં નર્તન કરતી લલનાઓ આપવામાં આવે છે. જેમ કે ' દોડ રાસક 'માં અથવા તો પછી તમિલનાડના નૃત્યમાં કે જેમાં કાં તો કાકરાોકરીઓ બને અથવા તો કેવળ કરીએ બે હારમાં વહેંચાઈ જઈ એ રંગીન લાકડીએ! (કાલ) બંને હાથમાં રાખી તાલ આપે છે, કાં તે પોતાના હાથમાં અથવા તે પછી ગાળ ફરી સામાવાળાના હાથમાં. આ દાંડિયા રાસના જ એક પ્રકાર છે. મલબારના ‘ફ્રોદિલિ ' તથા તમિલનાડના નૃત્ય કુડિકુટુ 'માં હાથ હ્રાંગ તાલ આપવામાં આવે છે. જેમ કે આપણા * ગરબા 'માં. ‘ * મંઢ પદી ' લયનું સ’ગીતરચનાનું તથા તેના ઉપર આધારિત નૃત્યનું નામ છે, શમ્યા ના રામ્યા ની મૂળ અથ આધારે નૃત્યનું નામ પણ દ્વારા લાકડી વડે નાલ કર્દમ ” પ્રકારના
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy