SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫ક www.kobatirth.org જરાત સી પટેલ. પ્રેરણા શાકુંડાના પ્રથમાંના ભ્રમરમાબા પ્રસંગ પરથી મળી હરી અને બ્લેક' મનાવાતાં ટિ स्पृशसि * પરથી "લોકની પ્રેરણા મળી હશે. અકઃ ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ અંકના રાજ્ય દશરથ સાથે સંવાદ કરતા ચૈત્રાવ શુષ્ય નવ જ કલાક બાલે છે તે... ભાવમાં સ્નાન શિયિ હો ! ( બ્લો. ૬ ) બત્રમુનના ઉત્તરરામચારતના દ્વિતીયાંકના દ્વતીય ક્લેક— ત્રિયાયા વૃત્તિનિયમધુરો યવિ નિયમથી પ્રભાવિત લાગે છે. પ્રત્યેકમાં કેબીની સંખી મથરા અને દશયની દાસી સુબુદ્ધિકાના સંવાદ પરથી અનુમાન કરી શકાય છે કે પૂર્વે રાત્નએ આપેલા એ વરદાન ફેંકીએ માગવાનું નક્કી કર્યું છે. એમાંનું એક છે રામને ચૌદ વર્ષને વનપ્રવાસનને બીજુ કે રામની જગ્યાએ પોતાના પુત્રના રાજ્યાભિષેક. મુખ્ય દશ્યમાં રામ નગરમાં થતા રાજ્યા ભષેકના ઉત્સવને નિહાળતા રાજમહેલમાં આવે છે. લેા. નં. ૩, ૪, ૫માં નગરશાભાનુ` વષઁન કર્યું છે, લેા, નં. ૬માં કુપત કૈકેયીનું વન છે.યાના નિવાસસ્થાને આવતાં રામ અને સમય રાણીના હિડમ્બરને દુર કરવાના પ્રયત્ન કરતા રાજાને જુએ છે. દશરથ પાતાની માગણી બાબત કેવીને દુખાણ ન કરવાનું કહે છે. દશય રામને જોતાં જ ખેમાન વઈ જાય છે. આ પ્રસગે કૉરાશ્યા, સુમિત્રા અને સીના પ્રવેશે છે અને પ્રસગે લીધેલા વળાંકને જાણી તેના મૂિઢ બની જાય છે. રામને એકલાને વનમાં જવાનુ સાંભળી સુમિત્રા કહે છે. રવિ ! હું માતમમ: વા? ચર્ચ બસો મો મતિ । ' પછી ધનુર્ધારી લક્ષ્મણ પ્રવેશીને રામને વનવાસ મેાકલનારને ધિક્કારે છે, પણ રામ તેને શાંત પાડે છે. સીના પગુ રામ સાથે વનમાં જવા તૈયાર થાય છે વર્ષ વિત ન મર્યપુત્ર કે અતૃતિ તેન સમ ” મિથ્યમિ ।' 'ગુજીએ રાજાને જણાવેલ માહિતી અનુસાર મિલા ગુ લમણુનું અનુગમન કરવા તૈયાર થાય છે, પણ રામ તેને અટકાવે છે. આથી કૌશલ્યાને થોડુંક આશ્વાસન મળે છે. અંતે વનગમન માટે બધાની રત્ન લઈ એ નિષ્ક્રમણ કરતાં રાજ્યમાં સાપા પડી જાય છે. ' આ અંકમાં આવેલ કુપિત કૈકેયીનું વધ્યુંન તથા રાન્ન કૈયાને ધૂત્કારના વચનેા કહે છે તે રામાયણુના અયેાધ્યાકાંડનું સ્મરણ કરાવે છે ઉપરાંત સુમિત્રાની ઈચ્છા લખ્યુને વનમાં મેકલવાની હૈ તથા ગાંબા પણું વનમાં જવા તૈયાર થાય છે, એ આપણી પરંપરાથી નવીન ભાસે છે. 8 Sandesara Bhogilal J., Literary Circle of Mahāmātya Vastapāla and its contribution to Sanskrit Literature, Sindhi Jain Series, No. 33, Bhartiya Vidy Bhavan, Boinbay, First Edition, 1953, p. 117. ૯ સાધઘિવનાટામ્, પ્રસ્તાવના, પૃ. ૧૪. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy