SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સામેશ્વરકૃત ઉલાધરાધવ-એક અભ્યાસ અઃ ઃ૮ રામના વનપ્રસ્થાન પછી અનેલા બનાવાની માહિતી આપવા આ અંકની રચના કરવામાં આવી છે. ગ્ધરાજ કુમુદ્રાગદ અને એના પુત્ર કનકસૂડના સંભાષણ દ્વારા રામના પ્રવાસનું વર્ષોંન કર્યું છે, આ વ ́ન પૂર્વે કનકચૂડ તેના પિતાને, ભરતને આવેલા દુઃસ્વપ્નની વાત કરે છે,૧૦ અને તે સાંભળી શત્રુઘ્ન શ ંકા કરે છે કે-- સાયુવાનિષ્ટમૂનનોયિં દુ:સ્વપ્ન: ।'; જેને સીતાના અપહરણુના અનિષ્ટનું તથા રામાવયુદ્ધનું આગામી સૂચન ગણી શકાય. રામના માગ ના વર્ણનમાં સરયૂ, તમસા, ભાગીરથી, 'ગવેરનગર, ચિત્રકૂટમાં ભરદ્વાજ આશ્રમ, કલિન્દીલમાંથી વહેતી શૈવલની [ કાર્ડલન્દી], પ્રયાગ વગેરે પ્રાકૃતિક સ્થળોનું વર્ણન કર્યું છે; અને તે પણ પૌરાણિક સૂચનો સાથે. જેમકે ગગાનું વધ્યું ન मात महापातकघात दक्षे ! दक्षात्मजावल्लभवैजयन्ति ! | अनेकजन्मोपचितस्तपोभिर्मयाऽद्य मन्दाकिनि ! वन्दितासि ॥ २० ॥ શ્રૃંગવેરના વર્ચુન વખતે રામને મળવા જતા ભરતે રામિત્ર નિષાદાધિપતિ ગ્રહને ક્રોધાવેશમાં કેંચીને ઉદ્દેશીને કહેલા શબ્દો 'न स्त्रीत्व - मातृत्वभयं स्वभर्तृविनाशनिघ्नां मम निघ्नतस्ताम् । ;" माताऽमुना मे निहतेति जातरोषात् पुनः सैष बिभेमि रामात् ॥ २७ ॥ ખરેખર ભરતનું વ્યક્તિત્વ સ્પષ્ટ કરે છે. १० Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ગંધર્વાના મુનિકુમાર સાથેના સંવાદથી ખબર પડે છે કે દશરથ મૃત્યુ પામ્યા છે. ભરત ચિત્રકૂટ તરફ રામને ખનુસરે છે, પરંતુ રામ તેને પ્રજાના રક્ષણાર્થે અયોધ્યા પાછા ફરવા આજ્ઞા ક્રમાવે છે. રામે રાક્ષસ વિરાધને મારી નાખ્યો છે. સભ્રાન્તચિત્તવાળા ધનુર્ધારી રામલક્ષ્મ સાથે ભયથી ક‘પતી સીતાના પ્રવેશે દિવ્ય પુરુષની વાતથી જાણવા મળે છે કે તે તુમ્બર ( તુમ્બુર ) નામના ગધવ હુતા અને શ્રવણુના શાપથી વિરાધ રાક્ષસ બન્યા હતા અને રામના અનુગ્રહથી પુનઃ મૂળ સ્વરૂપને પામ્યા છે. કુમુદાંગદ તુમ્બરને જ્યેષ્ઠ ભ્રાતા છે અને રામના દર્શાનાર્થે આવ્યા હાવાની વાત કરે છે. ત્યાં લાંખે સમય રહ્યા હોવાથી દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કરવાની કામના રામ ગંધ સમક્ષ કરે છે. 11 આ અંકને ગંધવ રાજકુમુદાંગદ અને પુત્ર કનકચૂડ સાથે સંવાદ-જે મનેલા બનાવાની વિગત આપે છે તે મુરારિના અન રાધવના છઠ્ઠા અંકના હૅમાંગદ અને રત્નચૂક નામના ગંગના સ'વાદથી પ્રભાવિત છે.૧૧ पिता दृष्टः ष्टिः पिकनिकरकान्त्या वनितया, मुखं मातुमंष्या कलुषरुचि केनापि च कृतम् । नदे मग्नोन्मग्नो रघुपतिभूद् गोमयमये, ૧૫: તપુતંતેનાવતા ગનતનુનાયામ, વિમિમ્ ? !! ૬૩ // Literary Circle of Mahāmātya Vastupāla, p. 116 For Private and Personal Use Only पृ. ६५
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy