________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ, દે. શાસ્ત્રી
સમાવી લેવા. 1 માં નૃચ-ગીતનું જ પ્રાધાન્ય હોય તેવા બીજા વર્ગ માં ગણવા. આ મત હેમચંદ્રને છે અને તેથી જ એ પાઠવ્યરૂપક તથા ગેવરૂપક એવું વિભાજન કરે છે. સદ્દકને મુદ્દો બાદ કરતાં નાટ્યદર્પણકાર પણ આની ઘણી નજીક આવે છે.
આ બન્ને વિચારપ્રવાહમાં આચાર્ય હેમચંદ્રનું વિભાજન વધુ શાસ્ત્રોય લાગે છે. ઉપરાંત દરેક સ્થળે મારિ શબ્દ વાપરીને પછીથી જેનું સ્વરૂપ વિકાસ પામ્યું હોય એવાં રૂપકો માટે ૫ણુ. આચાર્ય દ્વાર ખુલ્લાં રાખે છે. એમ પણ કહી શકાય કે એમણે વિભાજનનું એક નવું ધોરણ પ્રસ્થાપિત કર્યું છે. શક્ય છે કે આચાર્ય કેહલ વગેરે પૂર્વસૂરિઓને આ વિષયમાં અનુસર્યા હેય પણ વિશેષ માહિતીને અભાવે આપણે એમને જ યશ આપવો ઉચિત લાગે છે.
For Private and Personal Use Only