________________
Shri Mahavir Jain Aradhana Kendra
બપાળચાયાગએક અભ્યાસ
તેમજ તેના રચિયતાનો પરિચય આપે છે, જેવા શબ્દો સનાથ કાયાાયા છે. ગોડદેશ ભારદ્વાજ ચાલષ્ણુકુળના છે.
www.kobatirth.org
७
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના પછી તરત જ ભાટ-ચારણુ . તેમના મુખ્ય સભ્યા સાથે રગમચ પર આવે છે ને નાટકના અને મુધીના યુદ્રના દરેક પ્રસ ંગાને વિગતે વધુ વે છે. એક ખુબ જ રસપ્રદ ાયત્ત એ છે કે ભાટ-ચારક જેવું ગૌણ પાત્ર કે જેને નાટકના મુખ્ય પસંગ સાથે કૉક સબ્ધ નથી છતાં તે નાટકમાં ઘણા લાંબા સમય સુધી રંગમંચ પર હાજર રહે છે. મુખ્ય ભાટ-ચારણુ સંસ્કૃતમાં માલે છે, જ્યારે અન્ય પ્રાકૃતભાષા પ્રયોજે છે. માત્ર એક જ પ્રસંગમાં બદીરાજ વસ્તુપાલ ( વસ્તુપાલનું વસતપાલ એવુ નામ હરિહર આપ્યું છે). એટલે કે વસતપાલના શૌયનું વસ્તુ ન પ્રાકૃતમાં કરે છે. મા એકાંકીમાં ૮૧ શ્લોકોમાંથી પાય લોકો પ્રાકૃતમાં છે. ભૂતી કવિનું સંસ્કૃત ભાષાની સાથે સાથે પ્રાકૃતભાષા પરનું પ્રભુત્વ પણ સ્પષ્ટ થાય છે. અહીં યુદ્ધની ભૂમિકા મુખ્ય હાવાથી વીરરસનું પ્રાધાન્ય હેય છે, જ્યારે બીભત્સ, ભયાનક અને કરુણરસને પ્રયાગ અલ્પમાત્રામાં થયેલે હેાય છે. વસતપાલ અને શબ અને પાનાની શૌર્યગાથાના યુગા ફૂંક અને યુદ્દ માટે એકબીજાને પડકાર છે ત્યારે કેટલાક લોકોમાં વીરરસનું વધ્યુન જોવા મળે છે છ નાટકમાં બંને પક્ષ તરફથી ધણા બધા સૈનિકોએ પોતાના દેશ માટે અને પોતાના રાજા માટે કોઈ પશુ પ્રકારની માકક્ષા વગર પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા એ ઘટનાનું ખૂબ જ સુંદર રીતે અહીં વર્ષોં ન કરવામાં આવ્યું છે. વસંતપાલના લશ્કરના મુખ્ય વડા ભુવનપાલનું શંખ દ્વારા કરવાથી મૃત્યુ કરવામાં આવે છે. એના હાથ કાપીને વનપાલને શોની નિશાની તરીકે માલવામાં આવે છે. બીં પશુને ખાસ, ભયાનક અને કરુણુરસનો પ્રયોગ કેટલાક શ્લોકોમાં એવા મળે છે. નાટકનું વિષયવસ્તુ શૌય પ્રધાન હોવાથી તેમાં શૃંગાર અને હાસ્યરસને શુ આ અવકાશ મળ્યો છે. પરિણામે ભારતી, સાત્વતી, અને ખારભરી વૃત્તિ, જે વીરરસ સાથે સુસ ંગત થાય ‰ અને પરાક્રમના પ્રસંગાને તથા કેટલાક ભયાનક પ્રસંગાને યોગ્ય રીતે રજૂ કરે છે. આ બધી વૃત્તિઓ દ્વારા યુદ્ધનું વન તેમજ ને પક્ષે થયેલી ક ચર્ચાઓ, અહી ખૂબ અસરકારક રીતે દર્શાવી છે. સામાન્ય રીતે ન્યાયેાગમાં કૈશકી વિત્તને ઉપયોગ થતા નથી કારણ કે તે પ્રેમને વ્યક્ત કરે છે જ્યારે શાખપેરાભવમાં કિવ હિતર અમુક પ્રસંગોમાં કેશિ
૧૫
અહી... નોંધપાત્ર એ છે કે સૂત્રધાર, નક અને સ્થાપક સૂત્રધાર દ્વારા જણાવ્યા પ્રમાણે નાટકના કર્તા હરિહર
* નાટકનાં પાત્રોમાં (૧) વસંતપાલ ઉર્ફે વસ્તુપાલ, નાચક (૨) શ`ખ, લાટના રાજ સિદ્ધરાજના પુત્ર, પ્રતિનાયક ( ૩ ) ભૂવનપાલ, વસંતપાલના લશ્કરના વડા ભાટચારણ અને (૩) તેમના વડા ઉપરાંત મહાદેવ, વસનપાલ જેવા કેટલાંક પાત્રોનો ઉલેખ થયા છે. દા. ત. કુમારદેવી અને પ્રસરાજ તથા તેમના અન્ય બે પુત્રો મલ્લશ અને તેજપાલ, વસ્તુપાલના પુત્ર સિહ, શંખના પિતા સિંધુરાજ, શ‘ખનેા ભાઈ સુરપાલ અને શંખના બે યોદ્દાએ લ્હેણ અને વજ્જલ. આમ વ્યાયાગના નિયમાનુસાર આ નાટકમાં દશથી વધુ પાત્રોના સમાવેશ થયેલ નથી.
મ
સાંડેસરા ખી. જે., ઉપર મુજબ, પાન નં. ૧, ૨
ક્લાક ન. ૨૪
લાક ન.. ૧૪, ૧૫ અને ૧૬
શ્લાક ન. ૨૫, ૫૧ થી ૬૦.
પૂ. ૧૭ અને ૧૯
For Private and Personal Use Only