SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૨ www.kobatirth.org यावद्भाति भवाच्छिदा भगवती भागीरथी भूतले पठ्यन्ते निगमाः क्वचिद् क्वचिदपि प्रायेण यावद्विजः । यावद्भागवती कथा भगवतो भक्तिजनेषु स्थिता तावत् कोऽपि महत्तमो नरपतिर्नास्तीत्ययुक्त स्वचः । भूभुजा भावसिंहेन रचितं नगरं यतः । तस्माद्भावनगरमिति नाम्ना निगद्यते ॥ ભારતીય સંસ્કૃતિના આદર્શ આ લોકમાં બતાવેલા છે. ભાગવતકથાને તેમજ વૈદપઠનનો પ્રચાર, પ્રસાર અને પ્રભાવ કેટલા હતા તે દેખાય છે. આવા સમયે પશુ કોઈ મહાન આશ્રયદાતા અવશ્ય પ્રાપ્ત થશે એવું વ્રુદ્ધિનું પ્રતિપાદન છે. અહીં પ્રથમ અંકની પૂર્ણતા થાય છે. ઉદ્યમ ઘોગનામના આ પ્રથમ ક છે. પુરુષાત્તમ હ. તેશી . o, ો. ૪૮ શ્રૃતિકામાણ્યથી બીન અંકની શરૂઆત થાય છે. બ્રુદ્ધિનો પ્રસ્તાવ છે કે વૃથાટન કરવા કરતાં યોગ્ય સ્થાને એટલે કાનને (શ્રુતિ) આપણે પૂછીએ. કર્યુંન્દ્રિય દ્વારા જે સાંભળેલુ હોય તે આપને જુવા મળે છે તે શ્રુતિપ્રમાબૂ કહેવાય. કે ખાખવા પ્રમાણુમ ' આ પ્રકાર કાન્ત પાત્ર તરીકે પ્રવેશ બતાવીને નાટકકારે પક બરાબર સાધેલું છે. ભાવનગરના નૃપત્તિકુમાર વિયાદિસિંહનો ઉલ્લેખ કાના દ્વારા થાય છે. ઉદાર અને મહાન સ્માશ્રયદાતા તરીકેની પ્રાતિ કાના દ્વારા સાંભળવામાં આવેલી છે. તે રાજા વખતસહુના પુત્ર છે અને એ પિતા કરતાં પશુ દાન આપવામા કોષ્ઠ છે. તેમનુ પ્રાચીન સમયે સિંહપુર ( સિğાર )માં રાજ્ય હતું, પણ હાલ તે ભાવનગરમાં રાજ્ય કરે છે.પ તેનુ ભાવનગર નામાભિધાન કેવી રીતે થયું તેના ઉલ્લેખ નાટકમાં આ પ્રમાણે આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે નગરની સ્થાપના કયારે થઈ તે વખનમાં નાટકકાર લખે છે. श्रीमद्विक्रमवत्सरे नवकुभूत् सप्तेन्दुभिः सम्मिते मासे माधवसज्ञिके सितदले सिडले तिथौ । लग्ने सत्यनुकूलसर्वखचरे भूपस्वनाम्ना पुरं विप्रैर्वास्तुविधि विधाय विधिना भावाभिघौऽवासयत् ॥ અં. ર, જો. . For Private and Personal Use Only अत्स्वच राजा महतो महीयान् नाम्ना वसत्सिह इतीरितोऽयम् । स सर्वभूपाल कुलावतंसो भूपैरनेकैरभिनम्यमानः ॥ ४ ॥ तस्यात्मजोऽयं विजयादिसिंहस्ताताचिकः सर्वगुणैरुपेतः । पुत्रो महेशस्य यथा गणेशः स्वर्गे सुरेन्द्रस्य यथा जयन्तः ।। ७ ।। . . . જ –અ. ૨, શ્લા. ૪ અને ૭ तस्य प्राचीने सिंहपुरे राज्यासनमस्ति । પરં વાયુના તુમાવનારાજ્ય પુરે તિષ્ટતિ। અ ૨, શ્લો, ૭ પછીનું ગદ્ય
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy