SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈજયસવાદનાટક - ભાવનગરના રાજવીની પ્રશનિતનું નાટક .. સંવત ૧૭૭૯ એટલે કે ઈ.સ. ૧૭૨૩માં વૈશાખ શુ. ૩ના દિવસે ભાવસિંહે પોતાનાં નામથી ભાવનગર વસાવ્યું. તે ગુજરાતના ભાવનગર ગૅઝેટિયરમાં આપેલા સમય સાથે મળતું આવે છેઆ ભાવસિંહ રાજા વખતસિંહના પિતામહ હતા. ભાવસિંહને પુત્ર અક્ષયરાજ, અક્ષરાજને પુત્ર વખતસિંહ. વખતસિંહ પુત્ર વિજ્યાદિસંહ. આ દરેક રાજાના ગુણોનું વર્ણન નાટકમાં આપેલું છે. આ વિજપાદિસિંહની દાનશરતની કીતિ એવી હતી કે દારિદ્રએ એનું રાજ્ય છેડીને શત્રુના રાજયનો આશ્રય લીધો હતો. એવું કાને દ્વારા કૃત થયા પછી બુદ્ધિ જીવને એવા રાજાને આશ્રય લેવા સૂચવે છે. પરંતુ તે માટે વિદ્યાની સહાય લેવા માટે જણુવે છે. કારણુંક રાજ્યાશ્રય મેળવવા માટે વિદ્યાની આવશ્યકતા હોય છે. બુદ્ધિએ વિદ્યાનું વર્ણન આ પ્રમાણે કરેલું છે. मातेवावति सर्वतो जनकवन्नित्यं नियङ्कते हिते रामेवाश्वपनीय दुःखमखिलं मानं ददात्री भृशम् । कीति संवितनोति दिक्षु विपुलां पुंसामभीष्टप्रदा विद्या कल्पलतेव साधयति सा किं किं न कार्य क्षितौ ॥ अं. २, श्लो. १७.... પ્રસિદ્ધ સુભાષિત “માતેય રાતિઉપરથી નાટકકારે બીજા શબ્દોમાં રચના કરીને આ કલેક રૂપાંતરિત કરેલ છે. વિદ્યાની સખી તરીકે પરીક્ષાને બતાવેલી છે. પરીક્ષા, હાલની પરિસ્થિતિના કારણે લોપ પામેલી છે. તેના વિરહનું વિદ્યાને દુઃખ છે. તે પરીક્ષાને શોધવાનું કાર્ય કરવા બુદ્ધિ ઉઘુક્ત કરે છે. કોઈ પણુ કાર્યમાં નિરાશ ન થતાં કે રાખીને તે દિશામાં પ્રયત્ન કરવો જોઈએ એવું બુદ્ધિ સૂચવે છે. જે બુદ્ધિ ફરી અવગોને આશ્રય લઈને પરીક્ષા અત્યારે વિજયાદિસંહ નૃપતિને ત્યાં વસેલી છે એવી ખબર આપે છે. तस्मिन्नाकमिते तु भोजनपति प्राप्ता ततोऽनन्तरं । સાઇ વિનાસિરનfત જ મુલં તિeત . ૨ મહેં. ૨૮ તેથી આ બધા મળીને જીવ સાથે રાજ વિજયાદિસિંહના દર્શનાર્થે પ્રયાણ કરે છે. અહી બુદ્ધિ દ્વારા તે રાજાની સ્તુતિમાં તેનું સવ ગુણાકરરૂપે વર્ણન છે. धात्रा सृष्टेऽत्र विश्वे क्वचिदतुलधन कुत्रचित्तत्र विद्या दातत्वं वा प्रभुत्व क्वचिदुत विनयः शूरता रूपमेव । । एकत्रैतानि तानीक्षितुमिव निखिलान्यादरेण प्रसष्टो । यः सोऽद्याभाति भूमौ विजयनरपतिः सर्वसौगण्ययुक्तः॥ अ. २,लो. २९ — — — — —— — — ६ धैर्य विपदि विशेष सम्पदि क्षमा च नम्रत्वम् । અમીદતા રસમણે પ્રકૃતિfથે સર્વ મતામ્ | a, ૨, મો. ૨૬ ७ या पुष्टाद्ययगत्रये प्रतिजनव्याप्ता परीक्षाभवत् जाड्ये जातबले कलौ तु विबला भीता श्रिता विकमम् । अं. २ श्लो. २८ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy