________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂજાલાલનાં બાળનાકી
पार्वती - कीदृशोऽयम् असङ्गत प्रश्नः ? किं स गोकुले नास्ति ? तदा कदाचित् स द्वारकाँ પ્રતિ પત્નાયતિ । अथवा कालयवनाद भीतोऽसौ मुचुकुन्दस्य गिरिगुहानिलये મિનીન: ચાત્ ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવને પત્નગભૂષણું, ગારુડી કહીને પાર્વતીનું અપમાન કરનારી લક્ષ્મી આખરે પાર્વતીના સારબ્ધથી પરાજિત થઇ તે જણાવે છે ઃ-~~-~
सत्य सत्यं सदाशिवे त्वयाद्याहं पराजिता । सती साध्वी जगन्माता प्रणामं स्वीकुरुष्व मे ॥
पार्वती - पुनर्दर्शनाय पुरुषोत्तमप्रिये। ( इति निष्क्रामतः )
૨૩ જુળયેયતા :— આ અંતિમ નાટકને લેખક લઘુનાટક કહ્યું છે જે માતાજીની virtuos–સદ્દગુણા–નામની કથા પર આધારિત છે. તે દૃષ્ટાંતરૂપકથાત્મક અર્થાત્ રૂપકાત્મક એલીગરિકલ છે. ભલે કૃતિને નાટકકારે ‘વાણાવાં તે ચિત્રિત નથુનામ્ ' કહ્યું પરંતુ આમાં બાળકા પાક તરીકે નથી. ભૂામ ઉપરના માણુસા, માનવજીવનના સદ્ગુણી અને સત્યસદનના દ્વારપાળાનું જે રીતે પ્રતીકાત્મક પાત્રાલેખન થયું છે તે વૃદ્ધોને પણ લાગુ પડતું હોવાથી, ભૂમિકામાં લેખક જે વિધાન કર્યું છે—' તાનિ આવાસવૃàમ્યો રોષયિવ્યન્તિ 'કૃતિ આશિષ્યતે મયા ' । તે ચરિતાર્થ થાય છે.
મ
પાત્રપરિચય :- ત્રણ પ્રકારનાં પાત્રો છે. (૧) શરૂઆતના પ્રથમ દૃશ્યમાં પાંચ પુરુષો પરસ્પર વાતચીત કરતા જણાય છે. તેએ નીચે ભૂમિ ઉપર ઊભેલા છે તે ગગનમાં સસ્યસવન પ્રત્યે જુએ છે. (૨) ખીજાં પાત્રો-સત્યવૃત્તિ, ધનવૃત્તિ, નમ્રતા, વિક્રમ, વિવકિતા, દયાળુતા, સૌમ્યતા, ધીતા, સાધુતા વગેરે અમૃત સદ્ગુÀા છે જેની સંખ્યા ૧૩ છે. (૩) નાટકનો ત્રીજા દૃશ્યમાં એ દ્વારપાળા જોવા મળે છૅ.
રગમ : પૃથ્વી પરથી ગગનપર્યંત વ્યાપ્ત રગભૂમિનાં કારણે કૃતિમાં ભવ્યતાને આભાસ થાય છે. રસ ભાવ નિરૂપણની દૃષ્ટિએ જોતાં નાટકમાં આશ્ચર્ય, અહેાભાવ ઉપરાંત માનવજીવનમાં શાંતિ, પ્રસન્નતા, ભક્તિ ઉřન્મુખ થવાની લાલસા વગેરેતું સચોટ પ્રતિપાદન થયેલું હ
यथाः नम्रता - नम्रताहं निजात्मानं क्षुद्रं मन्ये निरस्मितम् ।
विकत्थने विरामो मे श्लाघावृत्ति विवर्जये ||
પાત્રનિરૂપણુમાં નાટકકારનું કવરૂપ પણ ક્યાંક કયાંક જોવા મળે છે કારણ કે અમૂ લાવાને પાત્ર તરીકે કલ્પીને તેમના પરિચય જે લોકોમાં આપ્યા છે તેમાંથી લેખકની અલંકારપ્રિયતા, છંદ જ્ઞાન વગેરે નિર્દેશ પ્રાપ્ત થાય છે. પાત્રો પોતાનો પરિચય સરળ શ્લોકોમાં આપે છે
煮
For Private and Personal Use Only