SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪ www.kobatirth.org મણલાલ પાર્ક શ આથી પ્રસા યત્ત રાજ મહાપડિનને રાજસભામાં ભાદરપૂર્વક લઇ જાય છે, સર્વે સભાજનાની ક્ષમા માગી લે છે. કાલિદાસને એક લક્ષ સુ મુદ્રાથી પુરસ્કૃત કરવા આદેશ આપી રાન્ત સભા વિસર્જન કરે છે. રાણી પશ્ચાતાપપીડિતા અનશના છે એવુ' સાંભળીને રાજા રીભવને જાય છે. રાજા રાણીને રડતી શાંત કરવા માટે અથાક પ્રયત્ન કરતાં રાણીને પોતાની આખા ખેલી દેનાર ગુરુ કહીને ભૂલ કબૂલ કરી લઇ તે તેને પ્રસન્ન કરી લે છે. २० कृष्णसत्यभामीयम् :-- દૃશ્યોમાં વિભાજી1 અને ૧-૭-૧૯૬૪ દર્તાકત નાટકનું વસ્તુ પુરાણુપ્રસિદ્ધ કૃષ્ણ અને સતભામા વચ્ચેનું વાલ, વ્યંગવિનાદ, ચાતુ ભર્યું પ્રસન્ન દામ્પત્ય છે. રુક્િમણીના ભવનથી સત્યભામાના ભવને જવા નીકળેલા પ્રસન્નાચત્ત કૃષ્ણનું અધદ્વારમાંથી વાલપ્રપંચભર્યું સ્વાગત કરવામાં આવે છે. સત્યભામા જ્યારે દરવાજા પાછળથી પૂછે છે કે રોડક્તિ દ્વારે બનવલરે? ત્યારે કૃષ્ણે પોતાને ,િ મધુસૂચન:, માત્રવઃ, પત્રી વગેરે જાવે છે ત્યારે સત્યભામા આ પ્રત્યેક શબ્દના કૃષ્ણેત્તર અક્ બતાવીને તેને ચાતુર્ય માં બાંધવા પ્રયત્ન કરે છે. અંતમાં જ્યારે કૃષ્ણે સત્યભામાને જણાવે છે કે दासोsहं सत्यभामा ते प्रसादप्रार्थना परः । चरणौ चुम्बितुं चारु चतुरेऽत्र समागतः ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટકાંતે-- સુસ્મિતૈરમિનચમ્તી સ્પરમ્ ॥ " ૨૧ ફેવિવર્શનમ્ :રચનાતિથિનિર્દેશ અને દ્રશ્ય વગરના આ બાળનાટકમાં છ પત્રો છે. નાટકનુ સ્થળ છે હિમાલય અને પ્રસંગ છે નારદ દ્વારા પાવ તીના ભાવિપરિચ્યુયની સૂચના. નારદ જ્યારે પર્વતરાજના પ્રાસાદે આવે છે ત્યારે ભક્તિ આદરથી તેમનું સ્વાગત કરવામાં આવે છે, પાર્વતીને એ લાવીને દેવર્ષિ નારદને કામ કરવાનું કહેવામાં આવે છે. દેવિ નારદ પાર્વતીના દવ્યસૌન્દર્યું. અને મહાદેવી તરીકેના ઉજ્જવળ ભાવિનું કથન કરતાં સર્વ આન દાનુભવ કરે છે. મહાદેવની પત્ની ખૂનનારી પાવતીને વિશ્વેશ્વરી, વિશ્વજનની અને વગૈભવદારીને આશીર્વાદ આપીને પ્રસ્થાન કરી જાય છે. આશ્રમના બાળસાધક ઈન્દુ આયે આ નાટકમાં દેવર્ષિ ના રાલ કર્યાં હતા. ૨૨. શ્રીવાર્યતીત માવળમ્ ~ખે દસ્યામાં ગ્રથિત પરતુ રચનાતિથિનિર્દેશ રહિત આ નાટકનું વસ્તુ છે પાવતી અને લક્ષ્મી વચ્ચેને સંવાદ. ભવ્ય વસ્ત્રાભૂષણાથી અલંકૃત થઈ ને લક્ષ્મીજી પાવતીની પરીક્ષા કરવા જાય છે. પાર્વતી ઊંડા પ્રેમભાવથી લક્ષ્મીનું સ્વાગત કરે છે પરંતુ તેની દિવ્ય મહાનતાથી અંજાઈ જઈને વ્યત્ર્યબાણેાથી વાર્તાલાપ શરૂ કરે છે જે પાતીને અપમાનભર્યું· લાગે છે છતાં સ્વસ્થ યો અને જેવાની સાથે તેવા થઇને લક્ષ્મીના દરેક પ્રશ્નને તમતમતે પ્રત્યુત્તર આપે છે. લક્ષ્મી - પશુપતિ વાઽતિ ? For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy