SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Yક્ષાનાં બાળકો અનાડી અને છ કૃષ્ણને યાદા પાસેથી જ-નન્દ પાસેથી નહીં–વાર્તા સાંભળવી છે. યશોદા રામની વાત કહેતાં કહેતાં જ્યારે સીતાહરણ પ્રસંગનું વર્ણન કરે છે ત્યારે કૃષ્ણમાં પૂર્વજન્મના રામાવતારભાવને ઉદય થતાં એકદમ વચમાં બેલી ઉઠે છે: દળ :-( રામાવતાર પંચ રામ માવે વિદ:) सौमित्रे धनुः धनुः ! अरे धनुरानय मे । रावण मारये! राक्षसराजं हनिष्यामि । કશોar:- (બુવા તા) વરસ ! હા! કિં કારણ? થવ ! ન જોતા, વૈવ , મા - राजरावणः ? इदं तु केवलं रामकथा । ૧૮ જ્ઞાતિ :--પ્રથમ દર્યમાં જ પૂરું થઈ જતું આ નાટક રથને તારી વગરનું છે. સાત પાત્રો છે. રાણી અપ્રસન્ન છે એવું માનીને રાજ દેવ્યાવાસે ભાર્યાને મળવા જાય છે. દેવી પ્રમાદરપૂર્વક રાજાનું સ્વાગત કરે છે. બન્નેના સંલાપ દરમ્યાન ઈન્દ્રાલિકના આગમનની સુચના સંભળાય છે. રાણી તેને ચાતુરીપ્રયોગ જેવા ઈચ્છે છે. ઇન્દ્રાલિક મોરપિરછને ધૂમાવત ધૂમાવતે વૈકુંઠધારી વિષ્ણુ, ઉમાપતિ મહાદેવ, ચતુર્મુખ બહાદેવ, વ્રજધારી વાસવ વગેરેનાં દર્શન કરાવીને રાઝ રાણી તથા સભાનેને પ્રસન્ન કરી દે છે. ૧૯ મૂત્રમ્ :-- પાંચ દમાં પૂરા થતા આ નાટકની ને તારીખ ૩૦-૧-૬ ' છે. તેમાં નવ પાત્રો છે. વસ્તુ છે સજા ભોજના ઘરનું. રાજકાજમાં થઈ રહેતા પતિ રાજાભેજ વગર રાણીને એકલતા ડંખતી હોવાથી તે હસમુખી સખીઓને બોલાવીને તેમની વચ્ચે થઈ રહેલા હાસમાલાપનું કારણ પૂછે છે. માધવી જાવે છે કે આ માલતીના પતિ જે લખે છે તે કોઈ વાંચી શકતું નથી. ત્યારે માલતી કહે છે : માધવીના પતિ તે પોતે લખેલું છે તે જ વાંચી શકતા નથી. રાણ આ બને સખીઓને મહાપડિતાણીઓ હવાનું પ્રમાણપત્ર આપે છે. રાણીને પતરાજ સાથે પ્રેમકલહ કરવાનું મન થાય છે. એટલામાં રાજા પોતે રાણીભવને અચાનક પધારે છે. ખન્ન થયેલી રાણી કહે છે—બાળગતામ્ બૂરાન ! આ વચન સાંભળી અપમાનિત રાજા પાછો વળી જાય છે. એક એક લે રાજા આ અનપેક્ષિત પ્રસંગ ઉપર વિચાર કરે છે. રાજસભાના વિદ્વાન પાસેથી આનું રહસ્ય જાણવા સભા ભરે છે. જેના સ્વાગતમાં રાજા સ્વયં ઊભો રહીને દરેકને દ્વાTax મો મૂલંદાનઃ કહે છે. બધા પ્રત્યુત્તર વગર ચૂપચાપ બેસી જાય છે એટલામાં આવતા કાલિદાસને પણું જયારે સ્વાગતમ મો મીંરાગડા કહીને સત્કાર કરે છે ત્યારે કાલિદાસ ત્યાં જ ઊભે રહીને કલોકમાં પ્રત્યુત્તર આપે છે. कालिदास :-खादन्न गच्छामि हसन् न जल्पे, गतं न शोचामि कृतं न मन्ये । द्वाभ्यां तृतीयो न भवामि राजन् कि कारणं भाज भवामि मूर्खः ॥ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy