________________
Shri Mahavir Jain Aradhana Kendra
..
www.kobatirth.org
મહેશ ચ’પલાળ
પ્રધાનતા સૂચવતાં લક્ષણાવા મળે છે. સાહિત્યદર્પણું ' અને નાટયણ 'માં આ પાયાના ભેદ રડેલા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરૂપકામાં વૃત્ત, નૃત્ય, ગીત તથા સંગીતનું પ્રાધાન્ય હાવાથી તે Performing Arts મંચનકલા સાથે સવિશેષપણે સંકળાયેલાં છે. રૂપકોમાં નૃત્ત, નૃત્ય અને સંગીતની સરખામગ્રીમાં ‘ પાડવ્ય ' સંવાદનું પ્રાધાન્ય હેાવાથી તેમને ભજવણીની કલા ઉપરાંત સાહિત્યની કલા Literary artનું સ્વરૂ - પણ પ્રાપ્ત થયું છે. અભિનવભારતી ’થી ‘ નાટયગુ ' પ તના પ્રથામાં જે લક્ષણા નિરૂપવામાં આવ્યાં છે. તે ઉપરૂપકોમાં જોવા મળતા નૃત્ત, નૃત્ય, આંગિક અભિનય, ગીત-સંગીત વગેરેના પ્રાધાન્યને મુખ્યત્વે ઇંગિત કરે છે જ્યારે ‘ સાહિત્ય દર્પણું ’માં નિરૂપવામાં આવેલાં લક્ષણા તેના સાહિત્યિક સ્વરૂપની પ્રધાનતાના નિર્દેશ કરે છે જે ઉપરૂપકોની ઉત્ક્રાંતિના આલેખ બની રહે છે. વિશ્વનાથે જેમને ઉપરૂપકો તરીકે આળખાવ્યાં છે. તેમાંનાં મોટા ભાગનાં ‘ નૃત્યપ્રકારો ’ તરીકે પ્રાચીનકાળથી જાણીતા હતાં. તેમાં કથાનું તત્ત્વ હશે પણ તે ગીતના સ્વરૂપમાં હશે અને પાછળથી તેમાંના અભિનય, સંગીત અને નૃત્ય સાથે પાઠ્ય-સંવાદનું તત્ત્વ ઉમેરાયું હશે * નાટયદર્પણું 'થી ' સાહિત્યદર્પણું ' સુધીની આ યાત્રા ઉપરૂપકોની ઉત્ક્રાંતિ દર્શાવે છે.
પ્રત્યેક ઉપરૂપકનાં લક્ષણાને આ દૃષ્ટિએ સરખાવવાથી મુદ્દો વધુ સ્પષ્ટ બનશે.
.
( ૧ ) સર્દક :
3
અગ્નિપુરાણુ 'ના રચયિતા ટૂંપાયને ( ઇ. સ. નવમી સદીને મધ્ય ભાગ ) લક્ષા આપ્યા વિના ૧૭ ઉપરૂપકોને નામનિર્દેશ કર્યો છે તેમાં સટ્ટકને ઉલ્લેખ છે. • અભિનવભારતી 'ના રચિયતા અભિનવગુપ્ત (ઇ.સ. ૯૭૫-૧૦૧૫) નૃત્તXTRI: શીર્ષક હેઠળ ૯ ઉપરૂપકોનાં લક્ષણુ આપ્યાં છે તેમાં સટ્ટક 'તેા ઉલ્લેખ નથી. જો કે સીધવ ’ લાસ્યાંગ કે જે પ્રાકૃત ભાષામાં જ રચાવું જોઇએ તેની ચર્ચા કરતી વખતે અભિનવગુપ્ત સટ્ટકના ઉલ્લેખ કરતાં કહે છે કે રાજાખરે ‘કપૂરમ’જરી ' નામનું તે ‘ સટ્ટક ' પ્રકારનું આખું નાટક પ્રાકૃતમાં લખ્યું છે કેમ કે પ્રાકૃત ભાષા શુંગારરસ માટે તદ્દન યેાગ્ય છે. ‘ દશરૂપક 'ના અવલે કકાર ધાનક નામનિર્દેશ વિના · અવલોક 'માં ઉદ્ધૃત કરેલા એક બ્લેકમાં ૭ ઉપરૂપકોના નિર્દેશ થયેલ છે પણુ તેમાં ‘સટ્ટક ’ના ઉલ્લેખ નથી. ‘ શૃંગારપ્રકાશ ’ના રચિયતા ભેજે ( ઈ. સ. ૧૦૧–૧૦૫૫) ૧૨ ઉપરૂપકોને નિર્દેશ કરી તેમની વ્યાખ્યા આપી છે તેમાં પણું ‘ સટ્ટક 'ના ઉલ્લેખ નથી તેમણે સટ્ટકને ‘ઉપરૂપક' નહીં પરંતુ ‘રૂપક ’તા. એક પ્રકાર માન્યા છે. અને રાજશેખરકૃત ‘કપૂરમંજરી'ના આધારે તેનુ લક્ષ્ણુ નિરૂપ્યું છે. કાવ્યાનુશાસનકાર હેમ (ઈ. સ. ૧૮૮-૧૧૭૨) ૧૨ ઉપરૂષકોને ઉલ્લેખ કરી તેમનાં લક્ષણા સક્ષિપ્તમાં વર્તુĆવ્યાં છૅ તેમાં ‘ સટ્ટક ’ની વ્યાખ્યા નથી. ‘ સટ્ટક ’તે તેમણે ભેાજને અનુસરી રૂપકના જ એક પ્રકાર ગણ્યા છે.
• નાટયદર્પણું ' અનુસાર • સટ્ટક 'માં પ્રવેશક અને વિષ્ણુભકતે અભાવ ğાય છે અને તેમાં એક જ ભાષા ( સ`સ્કૃત અથવા પ્રાકૃત )ના પ્રયોગ થાય છે અર્થાત્ તેમાં સંસ્કૃત અને
For Private and Personal Use Only