SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra २७४ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જતીન પડયા તિતિક્ષા, નિભ યતા અને ભારતીય દર્શનામાં રહેલી અહિંસાધ'ની ઉત્કૃષ્ટતા અને યોગનું મહત્ત્વ કર્તાએ સ્થાપ્યું છે. આત્મનિભૅ રતા વિના મહાસિદ્ધિ શકય નથી એ નાટકનું દૃષ્ટિબિંદુ છે. સમાન ભૂમિકાને પણુ કર્તાએ સ્પષ્ટ કરી છે. એ રીતે માત્ર જૈનદર્શન નહિ પરંતુ ભારતીય દર્શનના મૂળભૂત આત્મા જ સમગ્ર નાટકનું વિષયવસ્તુ છે, નાટકની પાત્રસૃષ્ટિ ઃ મટ્ટાવીનિર્જળમૂ નાટકની પાત્રસૃષ્ટિ મેાટી છે. મુખ્ય પુરુષપાત્રોમાં વર્ધમાન મહાવીર, નંદિવર્ધન અને ગેશાલ અથવા ગાશાલક છે. સ્ત્રીપાત્રોમાં વમાનની પત્ની યોદા માત્ર સૂચિત પાત્ર છે. અન્ય મહત્ત્વનાં સ્ત્રીપાત્રોમાં વમાનની પુત્રી પ્રિયદર્શના સિવાય અન્ય કોઈ નથી. ચેટીનું પાત્ર અને તેર વર્ષીય બાલિકાનું પાત્ર અત્યંત ગૌણુ છે. અન્ય પુરુષપાત્રોમાં વમાનના પિતા સિદ્ધાર્થ, વૈદિક આચાય ભારદ્રાજ, જૈન મુનિ મહાશ્રમણુ, વર્ધમાનના શિષ્ય આનંદ, ગૌતમ, સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર તથા વધુ માનના જમાઈ જમાલને મહત્ત્વ આપવા જેવું છે. પતંજલિની ભૂમિકા નાની છતાં મહત્ત્વની છે. તે ઉપરાંત રાજજ્યંતિષી, વમાનના અન્ય મિત્રોમાં કૌશિક, નેમિનાથ વગેરેને ગૌણ પાત્રોમાં ગણી શકાય. જ્યારે ચંડકૌશિક, દેવપુરુષ, રાજા હસ્તિપાલ અને રાન્ત બિંબિસારની ભૂમિકા આમ તેા નાની જ છે. છતાં છેક ગૌણુ નથી. અત્યંત ગૌણુ ભૂમિકામાં રક્ષાપુરુષો, રક્ષાધિકારી, ગ્રામજતા, પુરો, સભાસદો, ઇન્દ્ર, નારદ, દેવ સંગમ વગેરે નાંધપાત્ર છે, સામાન્ય અવલેાકન : ત્રણે કૃતિના આો પરિચય મેળવ્યા પછી થાડુ' સમીક્ષાત્મક અવલાકન આવશ્યક છે. પ્રત્યેક કૃતિની વિગતવાર સમીક્ષા વિસ્તારભયે છેાડી દેવી પડે છે. માત્ર ટૂંકમાં જ આ અવલાકન આપવાને અહી પ્રયાસ છે. નાટકના પદ્યખંડો : ત્રણે કૃતિએ મળીને લગભગ ૯૮ જેટલાં સ`સ્કૃત ગ્રંથેમાંથી કેટલાંક સીધેસીધાં લીધેલાં છે. યા ના તેત્રો વગેરેમાંથી કેટલીક સીધી રચનાઓ તે કયારેક મૌલિક પતિએ જોડાયેલી છે. આવાં અવતરણાને મૌલિક ઠસાવવાના પ્રયત્ન કયાંય નથી. કર્તાએ ખુલ્લે મને ઔચિત્યપૂર્ણ રીતે આવાં પદ્યોને સ્વીકારી લીધેલાં જણાય છે. તેમ છતાં પણ આવાં અવતરણા કુલ પદ્યોના ત્રીજા ભાગથી પણ ઓછાં છે. નાટકમાં મેટાં ભાગનાં પો કર્તાના પેાતાના મૌલિક છે. ઈ: પૂર કે અધુરાં પદ્યો મળે છે. એમાં અન્ય કાલિદાસ, ભતૃ હિર, ભગવદ્ગીતા, શકરાચારેક અશેા અથવા તે તે અંશે સાથે For Private and Personal Use Only મૌલિક પદ્યરચનામાં અનુષ્ટુપ, વસંતતિલકા, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, માલિની, માત્રાસમક, શાર્દૂલવિક્રીડિત, શિખરિણી વગેરે છંદોના ઉપયોગ થયેલા જણાય છે, સંરચરિતમમાં
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy