SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯ શ્રી જિક્મણીય ક્રમ કુળદેવીના પૂજન માટે જવા કહે છે. એ જ વખતે સખી બ્રાહ્મણૂ પાછો આવ્યાની ખબર આપે છે. અને બાસુ કૃષ્ણની આધાસક પત્ર આપે . Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમા અકમાં હું . ૧ ) રુક્િમણીના દેવીદેશ'ને માટે જવાના સમયે ઘોષા થાય છે મૃત્યુ આવી ગયો છે માટે સીનોએ સાવધાન રહેવું, ક્િમણી વીદિરમાં જઈ (પ.૨) કૃષ્ણ સાથે પાણ્િમતની ઈચ્છા પ્રગટ કરતી પ્રક્ષા કરે છે. ત્યાં પાબ્લો દ્વારથી પ્રવેશીને કૃષ્ણ કમણીનું શું કરી જાય છે. શિશુપાલ{ ૫૩) મોંગલ સમયે. અમગલ બેરીનાદ કરનારનો બંધ કરે છે જરાસ’ધને શુકન અશુભ જળુાય છે, ત્યાં રુમિણીનું હરણું થયાના સમાચાર આાવે છે એટલે કહે શિશુપાલ કૃષ્ણની હત્યા કરવા નિશ્ચય પ્રગટ કરે છે. દ્વારકામાં (પ. ૪) બલરામ ચિંતા કરતા ખેડા છે ત્યાં કૃષ્ણની સ્તુત કરતા નારદ રુક્િમણી સાથે પ્રવેશે છે અને કૃષ્ણ ઐદિરાજ સાથે યુદ્ધ કરવા ગયાનાં સમાચાર આપે છે. ટુંકી પણ સૌન્ય સાથે આવી પહોંચ્યાના સમાચાર યાદવ સૈનિકો આપે છે. શિશુપાલને ( પ. ૫) જરાસ`ધ સમાવે છેકે આમાં તે રુક્રિમનું અપમાન છે. ન' નહીં, પણ તે કર્ણના સમાન શત્રુ છે એટલે ગેર વાળવાનો નિશ્ચય બને પ્રગટ કરે છે. ઈંગ્લા દશ્યમાં ( ૫. ૬) વિજયી કૃષ્ણ અને રુક્િમણી સમક્ષ બલરામ જુદી બનાવેલા ફુંકીને કંપોસ્થત કરે છે. રુકિમણીની વિનંતીથી લરામ અને હાર્ડ છે. રાજા ભીક અને રાણી કૃષ્ણે બલરામનું અભિવાદન કરે છૅ, રુકની પણુ ફોમા યાચે છે, પણ તેની પ્રતિજ્ઞા છે કે રુક્િમણી સિવાય એ કે ડિનપુર પાછા નહી ફરે. બલરામ ભીમકને નવું નગર વસાવવા સૂચવે છે. તેને માધવનગર નામ આપવાનું સૂચન રુમી કરે છે! અંતે નારદ દ્વારા કરાતી દશાવતારની સ્તુતિ સાથે નાટક સમાપ્ત થાય છે. કથાવસ્તુના આ સક્ષેપ પરથી સમજાય છે કે લેખકે કથાનકમાં કોા જ ફેરફાર કર્યા નથી, માત્ર અને કથાના સ્વરૂપમાં મુકી જુદાં જુદાં દશ્યામાં સવા ઉમેરીને સરળ નાચરૂપ ભાણ્યુ છે, સવાદોમાં ખાસ ચમકારા જેવું નથી. પણ ખીજી બાજુ લેખકની પદ્યરચનાની ઘેટી ઘણી સારી છે, તેઓ વિવિધ દે, પ્રયોજી શકે છે. આ નાટકમાં શાલ વિક્રાતિ, અનુટુંબ, ઉપજાતિ, વૈતાલીય, સ્કૂલમા અધરા, પૃથ્વી, માક્રાન્તા, કુવિલમ્બત, શિખરિણી તથા વંદેવની દશાવતારની જ સ્પષ્ટપદીના છંદ એમ જુદા જુલ દી. લેખક ટીક ઠીક સફળતાથી પ્રયોજ્યા છે. સંસ્કૃત ભાષાની લયમાધુરી પશુ એમના નાટકમાં યથાસ્થાન પ્રગટ થાય છે. અંકમાં નારદસ્તુતિઃ દા. ત. પહેલા प्रमदभ्रमित मदखंडक बृहदंडक ए । सद्रूपहृतपाखंड जय जय कृष्ण हरे । प्रेमानुगुणबंधन निर्धनधन ए । विरतसकलभवबंध जय जय कृष्ण हरे । ( અંક ૧, શ્લોક ૧૦ | ભાષા પરનું એમનું પ્રભુત્વ એમના નાટકમાં ઠેર ઠેર વેરાયેલાં સૂક્તિઓ-સુષિતામાં સુપેરે પ્રકટ થયું છે જેમ કે ऋण रुग्णोऽपि चिन्तार्तः सर्पवासोऽस्ति यदुहे । कन्याया जनकक्षेव नैव शेते सुखे कदा ॥ (१.१२) For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy