________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિભ“બીમળ્યાયામ એક અધ્યયન
ઉપસંહાર :
ના-પશુમાં પ્રાપ્ત થતા નિર્ભયીમવ્યાયોગ તેમજ અન્ય રૂપનાં ઉદાહરણોને આધારે રામચંદ્રસૂરિએ રૂપાની રચના કર્યાં બાદ નાસ્પદ ણુની રચના કરી ઢાવાની સ’ભાવના છે. નિ યભીમવ્યાયોગ એક સુંદર ન્યાયેગ પ્રકારનું રૂપક છે. વ્યાગનાં લક્ષણાનું મહદ્અંશે પાલન કરેલું ગુાય છે. રૂપને તે કાસુર વધના પરાક્રમને પરિણામે ભીમ ખાનના આશીવચને પ્રાપ્ત કરે છે. ભરતવાકયમાં રૂપકકારે સત્કવિએની કાવ્યવાણી પ્રસરતી રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી છે. અને સાથે જ દુ નાના નાશ અને ધર્મની વૃદ્ધિ પ્રાથી છે. ભીમસેન અને પાંડવા માટે પતુ સ્વાત ખને શાશ્વત આનદની. અભિપ્સા વ્યક્ત કરી છે. રૂપકને ભલે પુષ્પિકામાં પણ રૂપકકાર પોતાને સા પ્રભધના કર્તા અને હુંમચદ્રાચાર્યું ના શિષ્ય તરીકે ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે.
આમ રામચંદ્રસૂરિની કૃતિઓ ખરેખર માતુ રીચમાન સ્વાદુ: એટલે ક ઉત્તરાત્તર વધુ સ્વાદમય બનતી જતી કૃતિઓ છે. નાચપણું અને અનેક સ્તવનના રચિયતા હતા, એ સર્વ કરતાં નાટ્યકાર હતા એ વિષે કાઈ દેશ નથી. એમના ૧૧ રૂપાએ સાહિત્યમાં ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૧૦૩
નથી જ પરંતુ પુર: પુર: રામચંદ્રસૂરિ જૈનાચા, એક ખૂબ કુશળ અને સફળ ગુજરાનને સ'સ્કૃત નાટય